________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–ર
મધ્યકાળની
શરૂઆતના રાજ્યવા
ઈ. સ. પૂ. દ્વિતીય
મધ્યકાળ ૧૭૮+ થી ૧૫૬૭
નવા રાજ્યવશા ૧૫૬૭ થી ૧૦૮૫
Jain Education Intemational
૨૧૦૦
ઈ.સ. પૂ. ૧૭૦૦
૧૬૦૦
૧૫૦૦
૧૪૦૦
૧૩૦૦
૧૨૦૦
૭. ૨૧૮૧-૨૧૭૩
૮. ૨૧૭૩-૨૧૬૦
૯. ૨૧૬૦-૨૧૩૦
૧૦. ૨૧૩૦-૨૦૪૦
૧૧. ૨૦૪૦–૧૯૯૧.
મેન્ટે હાટેપ-૨
૧૨. ૧૯૯૧ થી ૧૭૮૬ આમુને મ્હેર
સેન્રુસેન મામુને હેર
૧૩. ૧૭૮૬-૧૬૩૩
૧૪. ૧૭૮૬-૧૬૦૩ હાયકસાસ
૧૫. ૧૬૭૪-૧૫૬૭
૧૬. ૧૬૮૪-૧૫૬૭
૧૭, ૧૬૫૦-૧૫૬૭
( વિરેાધી રાજ્યવશા
૧૮. ૧૫૬૪–૧૩૨૦ આર્હમાસ-૧
શુભેાસ- ૩
(હેટ શેપ શૂટ) આમુન હાર્ટપ ૩
આપેનામેન
તુતાનખામુન
હારે મહામ
૧૯, ૧૩૨૦–૧૨૦૦
સેતી-૧ રામસેસ ૨ મનેપ્તાહ
૩૪૩
એકસેસ વર્ષ આંતરયુદ્ધો થયાં. સામાએ રાજા અની પેાતાની માટી કખરા જ્યાં ત્યાં ખાંધી. રાજ્ય સત્તા રાજધાની પૂરતી જ રહી પણ તે દરમ્યાન સંસ્કૃતિની વિકાસરેખા જળવાઈ રહી. પ્રબુદ્ધ સાહિત્ય ત્યારે લખાયું.
થિમન વશે મહેનત કરી સર્વાં એક કર્યુ, પાતે સાચા ખેડૂત તરીકે ખહાર આવ્યા. લાખા એકર જમીન માટે સિચાઈની વ્યવસ્થા થઈ. શિલ્પના વિકાસ થયા. આસિરીસ દેવ તરીકે છવાઈ ગયા. ૧ | પૂજ્રકાએ તેને પાક ઉગાડનાર ગણ્યા છે અને તેથી તેની પૂજામાં જળની અંજલી આપવામાં
3
3
આવતી.
મધ્યયુગીન રાજ્યવશ કાઈ અગમ્ય કારણાસર નાશ પામ્યા. રાજ્યવશેા ઝડપથી ખદલાયા. આ કુસંપમાં ત્યારે એશિઆમાંથી સેમેટિક કુળના હાયકસાસ લેાકાએ નાઈલના ડેલ્ટા પ્રદેશ જીતી ઇ.સ. પૂ. ૧૬૭૪થી ૧૫૬૭ સુધી એ રાજ્યવશ સ્થાપ્યા પણુ ૧૭ માં રાજ્યવ’શના રાજાઓએ ૮૩ વષ સ્વાત ત્ર્ય યુદ્ધ કરી તેઓને હાંકી કાઢળ્યા ત્યારે કાવ્ય, નાટક, ધ શાસ્ત્ર,વિજ્ઞાન, ઔષધશાસ્ત્ર અને શસ્ત્રક્રિયા વિકસી. એશિયન પાસેથી મિસરવાસી ઘેાડા અને થ વાપરતાં શીખ્યા.
પરદેશી ચડાઈઓથી બચવા અને હાયકસાસને હાંકી કાઢતાં કાઢતાં મિસરવાસીએ પેાતાનું સામ્રા જય મધ્ય એશીયા સુધી વિસ્તાર્યું” તેથી સાંસ્કૃતિક પ્રાચીનતા તૂટી પણ મિસરે મેળવ્યું. પણુ ઘણું. ત્યારના કારાઓએ શિલ્પમાં ઘણુ· અદ્ભુત સર્યું.. લકસાર, કર્નાક, રાજાની ખીણ અને અખુશ્રિ સ્પેલનાં મંદિશ ત્યારે સજા યાં. થિંગ્સના દેવ મામુનના ધર્મગુરુઓનુ જોર વધ્યું'. રાજા આખેનાચેને રાજ્યગુરુએની સત્તા પડકારી પશુ તે ચાલ્યુ* નહિ. એકેશ્વર વાદ માટે રાજા તુતાન ખામુનને શહીઃ થવું પડયુ –સૌથી શ્રેષ્ઠ તેના પિરામિડ તેમ છતાં અ'ધાયા. રાજ્યગુરુઓની પ્રજા ઉપર જબરી પકડ હતી તેણે રાજાઓને નબળા પાડવા. ૨૯મા રાજ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org