SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ વિશ્વની અસ્મિતા પ્રતિમાઓ મંદિરમાં અને મંદિરના દ્વારા બહાર મૂકવામાં મોટામાં મોટું તળાવ છે. તેમાં અબુ સિબ્બલનું મંદિરે આવતી. ડૂબી જતું હતું તેથી યુનેસ્કોએ ૫૦ કરોડ ડોલર ખચી ૩૨૦૦ વર્ષ પહેલાં અબુ સિએલનું મંદિર ૧૧૦ આ આખાયે મંદિરને તેની વિશાળકાય ૨૩ પ્રતિમાઓ ઊંચી ૧૨૫ ફુટ પહોળી અને ૨૦૦ કટ લાંબી પહાડીને સહિત ૨૦૦ ફૂટ ઊંચાઈ ઉપર પર્વતની ઘાટી ઉપર એ જ કાપીને બનાવાયું છે. તેમાં પહેલા ખંડમાં ૩૦ ફૂટ ઊંચી હાલતમાં ફરી બાંધ્યું છે. લાગતું જ નથી આ મંદિર રામસેસ બીજાની આઠ પ્રતિમા છે. દિવાલ ઉપર રામસેસ અત્યારે બંધાયું હોય ! નીચેથી તેના ટુકડા કાપી કાપીને બીજાનાં જીવનકાર્યો આલેખાયાં છે. અંતર નિજમંદિર- ૨૦૦ ફૂટ ઊંચાઈએ તે તવી જ રીતે ગોઠવાયા એ માં ચાર પ્રચંડ મતિઓ છે જેમાં એક સુર્ય દેવ “રા સ્થાપત્યની અદ્દભુત અજાયબી છે. અને ત્રણ હજાર વર્ષ હોરાસ” બીજી થી વિસ દેવતા “આમન”, ત્રીજી મેમ્ફિસ જૂની પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહી છે. દેવતાની અને ચોથી રામસેસ બીજાના પ્રતિમા છે. દરવાજો આસ્વાન બંધ બંધાતાં દર વર્ષે ઈજિપ્તને ૪૦૦ ઉપર રામસેસ બીજાની ૬૫ ફૂટ ઊંચી ચાર પ્રતિમાઓ કરોડની આમદાની થાય છે. આમ તેમાં ખર્ચાએલ સમગ્ર છે. અબ સિએલના સૂર્યમંદિરથી ત્રશુસો ફૂટ ઉત્તરે એક રકમ એક વર્ષમાં જ પાછી મળી ગઈ છે. નાનું મંદિર છે, જે રામસેસ બીજાની રાણી નેફરારીએ બંધાવ્યું છે. (નેફર = સુંદર) આ મંદિર પણ ૪૦ ફૂટ વિશાળ બાંધકામોમાં મિસરના પ્રાચીન રાજ્યની તોલે ઊંચુ, નવું ફટ પહોળું અને ૭૦ કટ લાંબું છે. પહાડી કાઈ આવી શકયું નથી. થીસમાં મુનહોટેવ બીજાનાં કાપીને તે બનાવ્યું છે. તેમાં ૩૩ ફટ ઊંચી છ પ્રતિમાઓ બે પૂતળાં વિશાળ છે અને મંદિર બહાર બેઠેલાં છે. છે, જેમાં ત્રણ રામસેસ બીજાની અને ત્રણ રાણી નેકરતી. તેમાં એક પૂતળામાંથી રડતા કૂતરા જેવા ઉદાસી સ્વર ની પ્રતિમાઓ છે. મુખ્યત્વે આ મંદિર દેવી જ હઠીર” નીકળ્યા કરતા. કારણ કે તેમાં એવી ત૨ડ રાખવામાં માટે રાણીએ બંધાવ્યું હતું અને રાણી નફરતરી પણ આવા ઉતા. રાજગાદી ઉપરની હકદાર તરીકે રાજય કરનારી હતી દરેક ઈશ્વરી રાજાને ત્રણ પ્રકારની સગવડ જોઈએ ? તેવું દીવાલો ઉપર લખ્યું છે. ૨૫ હજાર મજૂરોની વીસ (૧) અમરત્વ માટે કબર-નિવાસ વર્ષની કાળી મજૂરીથી આ મંદિરે બંધાયાં હતાં. (૨) મૃત્યુ મંદિર જેમાં દેવોને રક્ષણ માટે પૂજવા નાઈલ નદી માટે કહેવત છે કે તે સાત સાલ સૂકી અને નૈવેદ્ય ધરવા સગવડ હોય અને અને સાત સાલ પૂર ઉભરપૂર રહે છે. તેથી પ્રાચીન (૩) ભોગ ભોગવવા માટે ઇજિપ્તમાં રાજા નદી ઉપર નાના નાના બંધ બાંધતા ખંડ જ્યાં ભોગરહેતા, તેમાંથી નહેર દ્વારા પાણી દૂર નાનાં તળાવમાં વિલાસની બહુસંખ્ય વસ્તુઓ હોય. ઈ. સ. પૂર્વે ૧૧૮૦ લાવી રખાતું જેથી દુષ્કાળમાં તે કામ લાગે. હાલ માં બંધાએલ ૨૫ ફૂટ જાડી દીવાલવાળું રામસેસ ત્રીજાનું “મેડિનેટ હાઉ”નું ઇજિપ્તમાં આસ્વાન ઉપર એક વિશાળ બંધ બાંધવાનું મંદિર તેની સાક્ષી નક્કી કરવામાં આવ્યું – જે બંધ ૩૬૫ ફૂટ ઊંચે પૂરે છે. (૧૧૧ મીટર) છે. ત્યાં નાઈલની ખીણ ફક્ત ૨૫૦ થીબ્સના નગરપતિની ૩૪૦૦ વર્ષ પુરાણી કબરમાં મીટરની પહોળાઈની છે. કેરીની આઠ માઈલ દક્ષિણે ૨૧ થાંભલામાં સેનેફર (નગરપતિ ) અને તેની પત્ની દુનિયામાં મોટામાં માટે આ વિશાળ બંધ આવેલો છે. મેરાઈટને જુદા જુદા દશ્યમાં મઝેકમાં ચડીને ચીતરાયેલ આ બંધ ૧૯૬૦માં રશિયાની સહાયથી બાંધો શરૂ છે. દરેક રાજા પિતાને હોરસ દેવના સગા તરીકે જ થયો અને અમેરિકાની સહાયતાથી પૂરો થયો. તેમાં ગણાવતા તેથી તેની કેશ સજાવટમાં બાજ કે ગરુડ ૪૫૦ કરોડ રૂપિયા ખર્ચાયા છે. આઠ વર્ષની ૪૦ હજાર ગોઠવાયું હોય છે. આ મંદિરને ગ્રીસના ટોલેમિઓએ મજૂરાની સખત મજુરીથી આ બંધ ૧૯૬૮માં પૂરેપૂરો જીર્ણોદ્ધાર કરાવી સાચવ્યા હતા. તેમાં “એફ”માં ૧૧ બંધાયે તેના કારણે સાડા પાંચ હજાર ચોરસ કિલ. ફૂટની પ્રતિમા હરસને ગરુડ રૂપે રજૂ કરે છે. મીટરમાં “નાસર” તળાવ બન્યું છે. લગભગ ૫૦૦ ઈ.સ. પૂ. ૨૮૫૦ ની ગિઝાના સૌથી મોટામાં મોટા લિમીટરથી વધારે લંબાઈનું આ તળાવ માનવસર્જિત પિરામિડ પાસે ૧૬૦ ફૂટ લાંબી અને ૭૦ ફૂટ ઊંચી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy