________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૩૩૯
રિકસની વિશાળકાય નૃસિંહ મતિ મિસરના પ્રાચીન મૃત્યુ પછીના ઉત્તમ જીવન પામવા માટે તેમાં માસ્થાપત્યનું ભવ્ય અને એક અમર સ્મારક છે તે ખાપા- દર્શન હતું. એ બંધાવેલી છે, જેના મુખ ઉપરના ભાવ કઈ કળી શકતું નથી. રાજાના ઈશ્વરીય રૂપને તે આલેખે છે.
મા’તમાં ન્યાય, સત્ય અને વ્યવસ્થાનો સુમેળ હતો.
તેઓ માનતા કે “માતા” સ્થિર બ્રહ્માંડમાં દેખાતા પ્રાચીન ઈજિપ્તમાં મગરની પૂજા થતી. થિસના વિરોધ વચ્ચે સમતલા સ્થાપે છે. સારી અને સાચી મંદિરમાં હજારો મગરની કબર મળી આવી છે. પ્રાચીન જિંદગી જીવવા માટે દરેક હકદાર છે, તેનું લક્ષ્ય તે છે, ઇજિપ્તમાં એલેકઝાનિયા બંદરની સૌથી મોટામાં મોટી ઇજિપ્તમાં “પાપ” જેવું કાંઈ નહોતું સ્વીકારાયું. મદ, દીવાદાંડી ગણાવી શકાય. આ નગરની સ્થાપના મહાન મોહ, ક્રોધ, લોભ કે કપટને તેઓ સમતુલાથી દૂર સિકંદરે ઈ.સ. પૂર્વે ૩૩૨માં કરી હતી. પણ હાલ આ ગએલી સ્થિતિ માનતા-પાપ નહિ. સંયમની અતિશયતાને દીવાદાંડીના અવશેષે મળતા નથી.
પણ “માતા”માં વિનાશનું કારણ ગણવામાં આવી છે.
જીવનને અંતે એસિરીસ દેવ દરેકના હદયને તોળશે. પ્રાચીન ઇજિપ્તના લોકો ઈતિહાસ લખતા નહિ
અને જે તેઓ સાચી શીલવાન જિંદગી જીવ્યા હશે તો પણ સ્મૃતિરૂપ મોટાં બાંધકામ દ્વારા રાજાઓનાં કાર્યો
તેને અમરત્વ આપશે અને તેઓ સમતુલા ચૂકી અને વિગતે તેમાં આલેખતા. તે માટે નકશા બનાવવાની
ગયા હશે તો તેઓને દૈત્યના ખોરાક તરીકે આપી કલા ઇજિપ્તમાં હતી. ઈ.સ. પૂ. ૨૫૦૦ પૂર્વેનો નકશે
દેવામાં આવશે. ઈજિપ્તને સર્વ ધર્મ પ્રત્યે આદર હતો. મળી આવ્યો છે, જેમાં કરવેરા માટે મિસરના વિભાગ
તેથી તે જ્યારે ખ્રિસ્તીઓ આવ્યા મિસરવાસીઓ ઉપર પાડવામાં આવ્યા હતા.
રાજ્યકર્તા તરીકે કે મિસરવાસીઓએ તે ધર્મને અપનાવી અબુ સિએલની માફક આમોનનાં મંદિર (કર્નાક).
લીધો. આજે ખ્રિસ્તી ધર્મની પ્રાચીન કેપ્ટિક શાખાના પણ વિખ્યાત છે. થિસનાં રાણી હાટ શેપ સુતે પ્રથમ
પંદર લાખ અનુયાયીઓ ઈજિપ્તમાં વસે છે. ઈજિપ્ત
માટે લેટિન શબ્દ જિપ્સમાંથી “કેપ્ટ” શબ્દ આવેલો છે. સ્ત્રી રાજ્યકર્તા તરીકે બંધાવેલ મંદિર રમણીય છે. યુએસ ત્રીજાની તે રાણીએ ઈ.સ. પૂર્વે ૧૬૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તને હાયકસસની ચડાઈનાં પરિણામોથી
- જૂના કરારના સંત “મેઝિસ” હિબ્ર હતા. ત્યારે બચાવેલું. સ્ત્રીને સમાન હક્ક રાજ્યાધિકાર માટે
હિબ્રઓ ગુલામ તરીકે જીવતાં, અને ત્યાં પુત્ર જન્મ
થાય તો તેને મારી નાખવામાં આવતું. “મોઝિસ” સ્વીકારાયાં હાઈ ઇજિપ્તમાં ભાઈ–બહેન પરણતાં પણ તે
જમ્યા પછી તેને નાઈલના ઘાસમાં સંતાડી દેવામાં પ્રથા ફક્ત રાજકુટુંબ પૂરતી મર્યાદિત હતી. પ્રાચીન
આવ્યા, અને પછી નાઈલમાં તરાવી દઈને તેને જાન મિસરની ભાષામાં પતિ અને ભાઈ માટે એક શબ્દ છે.
બચાવાયો. મિસરની રાજ કુંવરીના હાથમાં તે આવ્યા. અને પત્ની અને બહેન માટે પણ એક જ શબ્દ છે. તેથી
તેણે તેને પાળી પોષી મોટા કર્યા. એકવાર હિબ્રુ મજૂરોને એવી માન્યતા રહી કે ત્યાં ભાઈ-બહેન પરણતાં હતાં.
ફટકાવનાર એક મિસ્ત્રીને તેઓએ માર્યો અને ગુલ. મને પણ આવુ ફક્ત રાજ્યકુટુંબમાં રાજ્યના ભાગલા ન
છેડાવી ઈઝરાએલ તરફ લઈ ગયા. તે ઈજિપ્તના ૫૦૦ પડે તે માટે જ થતું હતું. બાકી પ્રજા યથેચ્છ પરણુતી
જેવા દેવની માન્યતાથી કંટાળ્યા હતા. એક જ ઈશ્વ માં હતી. ઈજિપ્તમાં છૂટાછેડા મળી શકતા હતા પણ તેવું
તેઓ માનતા. સિનાઈની પહાડીઓ ઉપરથી તેઓએ જવલ્લે જ બનતું હતું. એનું કારણ માત્ર એટલું જ કે
આપેલ ઉપદેશ જગવિખ્યાત છે. તેની દશ આજ્ઞા ઓ મિસરવાસીઓને ધર્મ માં ખૂબ શ્રદ્ધા હતી.
ખ્રિસ્તીઓ માટે ધર્મ છે. તેઓ ઈઝરાએલ પહોંચતા રાજ્યગુરુઓ અને પ્રાચીન મિસર રાજાઓના શબ્દો પહેલાં ત્યાં સિનાઈની પાર જ અવસાન પામ્યા. કાયદો બની જતા હતા. પણ તેમાં “રે” સૂર્ય દ્વારા -બનાવેલ “મા”ત' મિસર માટે ધાર્મિક આજ્ઞાઓને મિસરવાસીઓની સરળતાએ જ તેઓને આરબ ધર્મ સમૂહ હતો. પ્રાચીન મિસરમાં શીલ માટે તેમાં આજ્ઞા સ્વીકાર કરવામાં પણ અટકાવ્યા નહિ. આરબોના આક્રમણ હતી. સદાચાર માટે તેમાં નિયમ હતા. પુનર્જન્મમાં તથા પછી મિસરવાસીઓએ સ્વેચ્છાએ જ મુસ્લિમ ધર્મ સ્વીકારી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org