________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૨૩૭
૧૨૦૦–૧૦૮૫) કબરમાંથી આખા આકાશનો એ ઉરા અને ચિપ્સના પિરામિડો મોટામાં મોટા છે જ્યારે નકશો મળી આવ્યું છે કે જેમાં દરેક કલાકે તારાઓની તતાનખોપનનો પિરામિડ વિખ્યાત છે. ગતિ અને દરેક મહિને તારાઓની સ્થિતિ તેનાથી જાણી શકાય. પિરામિડની રચના અને તેમાં રહેલ લાંબી ઊંડી
ની ઉ4 પ્રાચીન ઇજિપ્તમાં એવી માન્યતા હતી કે મૃત્યુ અમુક જુદા જુદા કાણુમાં આવેલી સીડી એક પ્રકારના
પ્રકારના પછી માનવીય આત્મા દિવસે પક્ષી રૂપે ઊડી જાય છે હરબીનની ગરજ સારતા અને અવકાશી દર્શન તેનાથી
અને રાત્રે તે સ્વસ્થાને આવી ભેગો ભોગવતો. તેથી મૃત ચોક્કસાઈથી થઈ શકતું તેથી જ મિસરવાસીઓએ અવકાશી
માનવીના શરીરને સાચવી રાખવાની કલા મિસરમાં જ્ઞાનનો ખૂબ વિકાસ કર્યો હતો. અને તેને આધારે નાઈલની વિકસી. તે શરીરમાંથી મમી બનાવતાં. તેમાં ૭૦ ભરતી–પૂરથી રક્ષણ મેળવ્યું હતું તો વળી ખેતી દિવસ લાગતા. શરીરમાં સડી જાય તેવા ભાગ કાઢી લઈ માટે અનુકૂળ મોસમ નક્કી કરી હતી. જાદા જુદા પાક સેડાના પાણીમાં તેને રાખતા. પછી શરીરને સૂકવી તેની માટે જુદા જુદા સમય આ અવકાશી ગણનાના આધારે ઉપર ૨૦ પટ લીનનથી વીંટી લેતા અને પછી તેને રત્નનક્કી કરી મિસરવાસીઓએ ખૂબ સમૃદ્ધિ મેળવી હતી. જડિત સુવર્ણમય મનુષ્પાકાર પેટીમાં સાચવતા અને કેટલીક પોષણ મેળવ્યું હતું અને પિતાનું રક્ષણ કર્યું હતું.
વિધિઓ સાથે પિરામિડની કબરમાં મૂકતા. આ પિરામિડમાં
રાજાના ઉપગ માટે બધી જ ચીજ વસ્તુઓ અને બહુસંખ્ય પિરામિડોએ મિસરની પ્રાચીન સભ્યતા
દાસદાસીઓ પણ મૂકતા. સાથે પિરામિડમાં નાનું મંદિર ઉપર ખૂબ પ્રકાશ નાખ્યો છે. આ પિરામિડોમાં મોટામાં
પણ રહેતું અને તે મંદિર પશુ, પક્ષી, જીવ જંતુ-પ્રકૃતિ
આદિમાંથી બનેલા દેને સમૂહ ચીતરવામાં આવતો. મેટા પિરામિડની ઊંચાઈ ૭૫૦ ફટ છે. લગભગ ૫૦૦
પિરામિડમાં મોટા પ્રમાણમાં સુવર્ણ, રૂપું, ઝવેરાત કયુબીટ ઈજિપ્તમાં ૧૮૧૪ ઇંચ લંબાઈનું “કયુબીટ” એકમ ગણતું. ત્યાંની ઈટો ૧/૨ * ૧/૪ x ૧૮ કયુબીટની થતી.
વાપરવામાં આવતાં, ત્યારની કલા જઈ આજે સૌ હેરત
પામી જાય છે. બ્રિટિશ સામ્રાજ્યમાં આજે પણ ઇંટનું એ જ માપ રહેલું છે. ૯” x ૪' x ૨” એ ઈજિપ્તની દેણગી છે. એક
આવાં જ વિશાળ સ્થાપત્ય મંદિરનાં છે. તેમાં અબુ નોટીકલ માઈલ બરાબર ૪૦૦૦ કયુબીટ થતાં. એક ફેધમ=
સિએલ કર્નાક અને મિન્મા મેમ્ફીસ અને ગીઝામાં વિશાળ ૪ કયુબીટ થાય છે. પિરામિડનો પાયો પણ ૫૦૦૪૫૦૦
મંદિરનાં ખંડેરો આજે પણ મળી આવે છે. મંદિરે ૨૦૦ કયુબીટ જેટલું રહેતું. આ પિરામિડમાં ૪ ટન વજનથી
ફટ જેટલી ઊંચાઈમાં રહેતાં અને તે પણ નાઈલની ૨૦૦ ટન વજન સુધીની પ્રચંડ શિલાઓ વપરાઈ છે.
પશ્ચિમે રહેતાં તે વળી તેને પર્વતમાં કોરી કાઢવામાં તાંબાની કરવત, છીણી, હથોડી વગેરે હથી આવે ત્યારે
આવતાં. તેની રચના એવી રહેતી કે તે મંદિરના ઉત્સવને વપરાતાં. આ પ્રચંડ શિલા ઉપર કડિયા અને મજરની
દિવસે ઊગતા સૂર્યનું પહેલું કિરણ મંદિર અંદર ગભટોળીનાં નામ રહેતાં. આ પથ્થરેને નાઈલની નહેરમાં
ગૃહને અજવાળે. આ વિશાળ મંદિરોના અંધારિયા ગર્ભ પથરાળ તળિયા ઉપર ચરબી ચોપડી તેની ઉપર ઘસેડ
ગૃહ આગળ વિશાળ ચોગાન રહેતું, જ્યાં ઉત્સવ સમયે વામાં આવતાં. પાણીનો વેગ અને નીચે લીસી ચરબી
પ્રજા દર્શન માટે આવી શકતી. માદરમાં રાજા અને યુક્ત સપાટી અને અદ્ભુત મનુષ્યબળથી આ શિલાઓ
પુરોહિત સિવાય કોઈ પણ પ્રજાજન આડે દિવસે પ્રવેશી પિરામિડ બાંધવાના સ્થળે લાવવામાં આવતી. ૨૫૦૦ વર્ષ
શકતા નહિ તેથી દરેક મિસરવાસીના ઘરમાં " બેલ”નું પહેલાં થએલા ઇતિહાસકાર હેરોડસે આખે દેખ્યું વર્ણન
નાનું મંદિર રહેતું – જેમાં રહેલ દેવતા ઘરમાંથી સર્પ લખ્યું છે કે, આવા પથ્થરો મજૂરો લાકડાંના ઢાળવાળાં
આદિ દૂર રાખતા અને ઘરનું સર્વ પ્રકારે રક્ષણ કરતા. યંત્રો દ્વારા ઉપર ચડાવતા હતા. મોટામાં મોટા પિરામિડ
દરેક મિસરવાસી જીવનમાં એબીડોઝની યાત્રાએ એકવાર ને આ ધતાં ૨૦ વર્ષ લાગ્યા હતા અને એક લાખ માણસે જતા - એ સ્થળે સિરીસ મૃત્યુ પામી અને ફરી સજીવન એ તે માટે જ મજૂરી કરી હતી. આ પિરામિડ થયા હતા. ઈજિપ્તમાં ત્યારે લગભગ ૨૨૦૦ દેવ પૂજાના નાઈલની પશ્ચિમ બંધાયા છે. સૂમસ્તિ – મૃત્યુના પ્રતીકે હતા. પાંચમા રાજવંશથી રાજામાં ઈશ્વરી તત્વને આપ - સ્વીકારી આમ કરવામાં આવ્યું છે. ફારોહ ખાપા, મેન્કા કરવામાં આવ્યા ત્યારથી રાજા અને રાણીની વિશાળકાય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org