SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અરિમતા ૩૩૬ શરીરી જીવન આપ્યું. તેથી તેને હોરસ પુત્ર થયા, જેને ઘેટાં અને શિયાળામુખી મનુષ્ય કે ગરૂડમુખી મનુષ્પાકારમાં આઇસિસે ગુપ્ત રીતે ઉછેર્યો અને તેણે સેટને હરાવી મિસરવાસીઓએ પૂજ્યા છે. પિતાન વેર લીધું. ત્યારથી એસિરીસ મૃત્યુના દેવ પ્રાણીઓએ ઈજિપ્તના જીવનને બહુ અસર કરી છે. ગણાયા અને હરસ જીવનનો દેવ. હરસને મિસરવાસી- તે મિસરવાસીઓએ પ્રાણીઓથી કામ લીધું છે. તેને પૂજ્યાં એએ ગરુડનું સ્વરૂપ આપ્યું છે. મિશ્રની પ્રજા સાચેસાચ છે. પ્રાણીઓને ખોરાક બનાવ્યો છે. પ્રાણીઓને પ્યાર સરળ છે. તેના દેવોમાં ઈર્ષ્યા અને વેરની ભાવના પણ કર્યો છે તેથી પિરામિડમાંથી મળતાં કેટલાક પેપીરસમાં ભરી પડી છે. ત્યાં પણ આઇસિસ જેવી સતી છે, જેને સિંહ અને હરણ હસતાં હસતાં શેતરંજ રમતાં હોય, ૩૦૦૦ વર્ષ વીત્યા પછી પણ રહાઈન અને ડેન્યુબ નદીને હરણના ધણને શિયાળ વાંસળી વગાડતો હાંકી જતે હેય. કિનારે તેનાં મંદિરે થયાં છે. હંસના ટેળાને બિલાડી લાકડીથી ભગાડતી હોય. આમ હરસ એ સર્ષ – મિસરનો જીવનદાતા અને સાક્ષાત્ ઘણું મળી આવ્યું છે. ઇજિપ્તની પ્રાચીન લિપિમાં બિલાડી દેવ. પાંચમા રાજવંશથી દરેક રાજા પિતાને સૂર્યના પુત્ર માટે “ મ્યાઉ” શpદ છે. ઈસપની નીતિકથાઓમાં પ્રાણીઓની - “ર” નો પુત્ર ગણાવતો. તેના માનમાં નાઇલને કાંઠે વાર્તામાં કે આપણી પંચતંત્રની વાર્તાઓમાં - મિસરનાં સયમંદિરની હારમાળા છે. નાઈલના ડેટા પ્રદેશને પ્રાણીઓમાં માનવીય વ્યવહાર દર્શાવવાની કળાની - ખૂબ કાંઠે સયમંદિરોનું શહેર વસ્યું હતું. હેલિઓપોલીસ અસર પડી છે. પ્રાચીન આર્યની કદાચ ત્યાં અસર પડી જે આજે નાતન કાહીચનું એક ઉપનગર બની ગયું છે! હાય કે કદાચ મિસરમાં તેનું મહત્વ જળવાયું હોય તેમ પ્રાચીન મિસરમાં ગાયની પૂજા થતી. તેનું દાન દેવાતું આતમ-રે દિવસે નાવમાં થોથ, હરસ અને ગેલ અને ગાયના દૂધની વાનગીઓ બનતી; તથા સૂર્યને પૂજામાં જેવા દેવો સાથે આકાશની સફર કરતાં અને રાત્રે જલનો અર્થ આપવામાં આવતો. ઈજિપ્તમાં વિશાળ ભૂગર્ભને અજવાળવા ચાલી જતા. તેના દુશમન દેવનું નામ મંદિર, મકબરા અને પિરામિડો બંધાયા છે. તેનાં આ હતું “એપેફિસ” જે તેને તેફાન અને ધુમ્મસથી ઢાંકી સ્થાપત્યોને પ્રાચીન જગતની અજાયબીઓ ગણવામાં દેતા. આવે છે. મિસરમાં “શેની જુદા જુદા સ્વરૂપમાં પૂજા થઈ ચોથા રાજવંશમાં પિરામિડો, કિસ મંદિર બંધાછે. પિરામિડ આકાર “રેનું મૂર્તિમંત સ્વરૂપ છે. વાની શરૂઆત થઈ. ઈ.સ. પૂર્વે ૨૬૦૦ વર્ષ પહેલાં ગોળ થાળી જેવો સૂર્યાકાર રે, ગરુડ, દેવી આંખ, ઘેટું ઈજિપ્તમાં જ્યોતિષનું જ્ઞાન હતું, પિરામિડો ઉત્તર ધ્રુવને અને એપ્રી' નામે છાણુના કીડાના આકારમાં પશુ પૂજયા દર્શાવતા બંધાયા છે. આલા ડેનિસ ઉત્તર ધ્રુવને છે. ખેપ્રી છાણુમાં સ્વયં ઉત્પન્ન થાય છે. તેથી તેને “રે” તારો હતો, જે ધ્રુવ તારાથી આજે થોડો દુર છે. ગણવામાં આવ્યું હતું. આ એપ્રીની ધાતુ પ્રતિ મિસરના રાજાઓની કબર તથા જ્યોતિષગણના એમ મિસરમાં ચલણ તરીકે વપરાતી. મમ્ફીસની રાજગુરુની અને માટે પિરામિડને ઉપયોગ થતો હતો. પિરામિડની કબરમાંથી ૧૭ ઇંચ ઊંચો અને ૧૩ ” ચરસ બેઠકવાળો અંદર દ્વારથી સાંકડી ઊડી સીડી છેક નીચે સુધી જતી પિરામિડ મળી આવ્યું છે, જેમાં કોતરાએલ છે જેમાંથી તેઓ આકાશનું દર્શન બહુ જ સચેટ કરી એક પાદરીનું ઘૂંટણ સુધીનું શરીર–જેના બે હાથ વરદ વાર હાથ ધરી શકતા અને કાળગણના નિર્મિત કરતા. ૩૬૫ દિવસનું મદ્રામાં છે અને તેની આસપાસ ચિત્રલિપિમાં ‘૨’ વર્ષ પહેલવહેલ ઈજિપ્ત સ્વીકાર્યું. ઈ.સ. પૂર્વે ૪૨૦૦ સૂર્યદેવ જીવનદાતાને ઉદ્દેશીને લખાયું છે કે “તમે ક' ન લખાયું છે કે "તમ વર્ષ પહેલાનાં અવકાશી નકશાઓ મિસરમાંથી મળી આવ્યા સવ દેવોના પ્રભુ ! સુંદર રીતે પ્રકાશે છે, સુંદર છે છે. ઈ.સ. પૂ. ૧૩૦૦ થી ૧૨૩૬ના સમયમાં રામસેસ તમારી પૃથ્વી ઉપરની કૃતિઓ !!” બીજાના રાજય વખતમાં આકાશી ચાર ચર રાશિ મેષ, મિસરની પ્રાચીન દેવ પરંપરાની ઘણા દેશોમાં અસર કર્ક, તલા અને મકર વચ્ચે આકાશને ૧૨ વિભાગમાં પડી; તેના ૩ હજાર વર્ષ પછી પણ આઈ સીસના મંદિર વિભાગવામાં આવ્યું હતું. આકાશના અદશ્ય ગોળાર્ધને યુરોપમાં રહાઈન અને ડેન્યુબ નદી કાંઠે ઊભાં થયાં. પૃથ્વી દેવતા ગેલ અને આકાશીદેવી નતથી દશ્ય ગોળાર્ધ * ૨ ને થાળીના જેવા સર્ણ તરીકે, દેવી આંખ તરીકે તે મિસરમાં દર્શાવેલા છે. રામસેસ ચારની (ઈ.સ. પૂ. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy