________________
૩૦
વિશ્વની સમસ્યાએ
તરફ
આજના
આપણે હવે આધુનિક વિશ્વની સમસ્યા જરા વિચાર કરીશું. રાજકીય અસ્થિરતા, વસ્તીવધારાની સમસ્યા, પ્રદૂષણની સમસ્યા, સસ્થાનવાદ અને સામ્રાજ્યવાદની સમસ્યા, ગઢી વસ્તીએની સમસ્યા, અધ વિકસિત અને અલ્પવિકસિત દેશેાની સમસ્યા આ બધા જગતના ખળખળતા પ્રશ્નો છે. જગતનાં કેટલાંયે રાષ્ટ્રામાં આ સદીના અંતે સ્વાત'ત્ર્યના ઉદય થયા, લેાકશાહી સરકારી સ્થપાણી અને તે ચાલી ન ચાલી ત્યાં લશ્કરી શાસના દેશની વ્યવસ્થા સ`ભાળી રહ્યાં છે. એશિયા આફ્રિકાનાં નાનાં નાનાં સખ્યાબંધ શટ્રીમાં આ પરિસ્થિતિ છે. વિદેશી સત્તાએ અને મહારાષ્ટ્રાને આ નાના નાના દેશા પેાતાના આશ્રિત થઈને રહે તેમાં રસ છે. એટલે વિદેશે ત્યાંના સ્થાનિક રાજકારણમાં રસ લઈ ને પેાતાના પિરુંએ ઊમા કરે છે, સ્થાપિત સરકારને ઉથલાવે છે. પેાતાનાં સતત લશ્કરી સરંજામ ઉત્પન્ન કરતાં કારખાનાંઓને આ રાષ્ટ્રાને લડાવતા રહીને માર્કેટ મળે તેવી આ મહાસત્તાઓની નીતિ છે.
વિશ્વની અસ્મિતા
મળતા ન હતા અને તેમની અંતિમ ક્રિયામાં પણ જે ઉતાવળ કરવામાં આવી અને તેમના દેહને છેલ્લા આશ્રય મેળવવામાં જે મુશ્કેલી પડી એ ઉદાહરણ તાજી છે, સર્વેસર્વા તરીકે પૂજાતા સ્ટાલિન અને માઓની આંખ બંધ થયા પછી તેમનાં વર્ષો સુધી ગેાખાયેલાં સૂત્રોમાંથી મુક્ત થવા માટે રશિયા અને ચીનમાં જે પ્રવાહે ચાલ્યા તે જ આવા સર્વેસર્વા બનવાના પ્રયત્નાની કવી દશા પતિ તરીકે બિરાજેલા માલ ટીટાના છેલ્લા દિવસેા થાય છે એ બતાવવા પૂરતા છે. રાષ્ટ્રના જીવનભર રાષ્ટ્રનહિ, છેલ્લા વર્ષો કેવી હાલતમાં ગયા અને આખું રાષ્ટ્ર કેવા ભયથી પીડિત થઈ રહ્યુ' એ પણ આ રસ્તે વિચારનાર લેાકેાની આંખ ઉઘાડવા માટે પૂરતા દાખલેો છે. અપરિગ્રહ અને અસ્તેયનાં ત્રતા, શુદ્ધ પ્રામાણિકતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં નહિ આવે તે માનવ જ માનવને ભરખી જનાર વૈતાલ બની જવાનેા છે.
સૌનું સમાનપણે ભલું થાએ, સૌ સાથે જીવે અને માનવજાતિનું સમગ્રતયા શ્રેય કેમ થાય આ બધા નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યે વીસરાતાં આ પ્રશ્ન ઊભા થયા છે. ક્રાઈની શાંતિ હરી લઈને આપણે શાંતિ મેળવી શકવાના નથી પણ આ વાત સમજવા ઈરાન, ઇરાક, પાકિ. સ્તાન, ચીન, આરખરાષ્ટ્રા, અમેરિકા, રશિયા કેઈ તૈયાર નથી. સૌને પેાતાનાં હિતેાની પડી છે. રાષ્ટ્રવાદે લાભ
બીજી સમસ્યા વસ્તી વધારાની છે. વિશ્વ અને ભારતની વસ્તી અબજોની સંખ્યામાં થઈ જશે અને બહુ માટા વધારા થઈ જશે એવા ભય કાલ્પનિક નથી, સરકાર તેા ચિ ંતિત છે જ, પણ સમાજે તેના ચેાગ્ય પ્રતિભાવ આપવા જોઈ એ તે રીતે આપ્યા નથી. ગભ પાતના કાયદા સરલ કરવા, નિયમનનાં સાધનાનું જ્ઞાન આપવુ, આપરે. શને અને વધ્યીકરણ કરવા આ બધા ભૌતિક ઉપાયા સારા છે તેમાં ના નથી પણ આવાં સાધને મનુષ્યના સ્વેચ્છાચાર અને વિલાસી વૃત્તિ વધારે છે એ પણ એનુ માટુ' ગભીર પરિણામ છે. જ્યાં સુધી મનુષ્ય અન્ય સ્ર પ્રત્યે માતૃભાવ અને સાચી પવિત્ર ભાવના સેવવા સાથે
કર્યો છે તેથી વધુ નુકસાન પણ કર્યું" છે. કાઇને ફાંસીની પોતાના ગૃહસ્થ જીવનમાં પણ યમનિયમથી નવતે તા
સજા કરીને, રાતારાત લટકાવી દઈને તેના અવાજ બધ કરી શકાય છે પણ મેકબેથને ડંકનનું ખૂન કર્યો પછી શાંતિ મળી ન હતી. આ વાત આપણા વિશ્વના શાસકા સમજી શકતા નથી. વિરાધીઓને ચૂપ કરવા, કાયમ માટે આડા અવતા સટાડી દેવા માટે જગતના ઘણા રાષ્ટ્રોમાં યાતનાસ્થાનાા અને કતલખાનાંઓ ચાલે છે. હિંસાથી કદી ઉન્નતિ કે શાંતિ મળતી નથી આ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી આ જાગતિક અશાંતિ અને ઉપદ્રવાના ઇલાજ નથી, સામ્રાજ્યવાદી અને સંસ્થાનવાદી રાષ્ટ્રો પોતપાતાનાં રાષ્ટ્રોના મિલિટરી
આ સમસ્યા હળવી બનવાની નથી. અમુક વર્ષો પછી કાયમને માટે બ્રહ્મચર્ય અને તે સિવાયનાં શરૂનાં લગ્નજીવનમાં પણ શાસ્ત્રોએ, ધર્મોએ પ્રોધેલા દિવસેામાં બ્રહ્મચય સ`પૂર્ણ પણે પાળવાનું. સ્ત્રીઓ અને પુરુષા સ્વીકારે તેા જ નીતિમૂલક સમાજ અને અને આવા વ્રતધમી માતાપિતાના સંતાના પર પ્રભાવ રહ્યા કરે એટલે આ સુત્ર સમાજ અપનાવે તેા સરકારી પ્રયત્નાને સહાયતા મળી રહે છે.
વાત
અડ્ડાએ શેાધે છે, રાષ્ટ્રોમાં પોતાનાં લશ્કરા માકલે છે, બીજા વળી તેમના કહેવાતા બળવાખારાને મદદ કરે છે પશુ છેલ્લામાં છેલ્લા ઈરાનના શહેનશાહને આશ્રય પશુ
Jain Education International
એવી ત્રીજી સમસ્યા પ્રભુની છે. કારખાનાંઓ, ઉદ્યોગા, અને ઝડપી વાહનાએ આપણાં વાતાવરણને એવું ઝેરી બનાવવા માંડયુ છે કે અણુત્રાંબ વિના પણ અમુક દાયકાઓ પછી માનવનું અસ્તિત્વ રહેવાની શકયતા
For Private & Personal Use Only
www.jainelibrary.org