SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૩૩૧ ચૂડેલ કે ભૂત જમીનની અંદર જ રહે છે એમ તેઓ આત્મા પાછા ન આવી શકે તે માટે મૃતદેહને રમશાન માને છે. સંથાલેમાં શબને નદીએ લઈ જઈ તેને ચિતા તરફ લઈ જવાને રસ્તે વાંકી-ચૂકે અને ગલી-ચીપર ગોઠવી આગ મુકતાં પહેલાં મૃતકન એક હાડકું વાળે કરવામાં આવે છે. આવા રસ્તેથી નનામી પસાર કાઢીને તેને નવા વાસણમાં ગામ બહાર દાટી દે છે. કરતાં ઘણીવાર ૧૦-૧૨ કલાક નીકળી જાય છે. આમ બાકીના મૃતદેહને નદીમાં પધરાવી દે છે. કરવા અંગે તે લોકોની માન્યતા છે કે આત્મા મૂળ ઘરનો રસ્તો ભૂલી જાય છે અને ઘરના બાકીના લોકોને આંદામાનમાં મરનાર વ્યક્તિના મસ્તકની માળા હેરાન કરી શકતો નથી. ગૂંથીને ઘરમાં રખાય છે. જેના ઘેર આવા મસ્તકની સંખ્યા વધુ હોય તે ગામની આગેવાન ને આબરૂદાર ઉત્તરપ્રદેશમાં લગભગ દરેક જ્ઞાતિમાં મૃતક શ્રાદ્ધ વ્યક્તિ ગણાય છે. ૧૩ દિવસ પછી થાય છે જ્યારે બીજા પ્રાંતમાં બ્રાહ્મણોમાં ૧૨, ક્ષત્રિોમાં ૧૪, વૈશોમાં ૧૫ અને શુદ્રનું ૩૦ દિવસે ભારતમાં કેલ-ભીલ વ. વનજાતિઓમાં શબ દફન શ્રાદ્ધ કરવાનો રિવાજ છે. વળી બે વર્ષથી નાના બાળકનો ની પ્રથા હોવા છતાં પિંડદાનની પ્રથા તેમનામાં નથી તે અગ્નિસંસ્કાર નહીં કરતાં તેને જળમાં પધરાવી દેવાય છે પણ જે દિવસે કેઈ મૃત્યુ પામે તે દિવસે તેઓ ઉપવાસ અથવા જમીનમાં દાટી દેવાય છે. કરે છે. કેલ લકે બ્રાહ્મણને નહીં પણ ભંગીઓને ખવરાવે છે. આમ છતાં બાકીની ક્રિયા હિંદુવિધિ પ્રમાણે રાજસ્થાનમાં શૂરવીર રજપૂત ગુજરી જતાં તે થાય છે. મૃતકનાં અસ્થિને નદીમાં પધરાવી ભંડારો કરે છે. જીવતો હતો ત્યારે જેવાં હથિયાર સજતે હતે તે રીતે મણિપુરની “ચકમા” નામની પહાડી જાતિમાં કોઈન ઢાલ-તલવાર બંધાવવામાં આવતાં. અલબત્ત, તેના ઘડાનું મૃત્યુ થતાં મૃતદેહને સ્નાન કરાવી, કપડાં પહેરાવી સ્વચ્છ બલિદાન આપવામાં આવતું નહોતું પણ તે દેવને ભેટ પથારીમાં ચત્તો સુવડાવાય છે. શબના મસ્તક તરક અને ધરી દેવાતા જે પૂજારીની મિલકત ગણાતો. પગ તરફ દાણાને એક એક ઢગલો થાય છે અને તેની ગુજરાતમાં ગઈ સદી વખતે કોઈ માણસની પાકી ઉપર રૂપિયો મૂકવામાં આવે છે. તે પછી મંદિરનો પૂજારી ઉંમર થાય અથવા નબળાઈથી માણસનું શરીર ઘસાઈ મોટેથી મંત્રો બોલવાનું શરૂ કરે છે, ત્યારે ઢોલ-ત્રાંસા જાય કે મૃત્યકાળ પાસે આવેલો લાગે ત્યારે વ્યક્તિ દેહવગેરે વગાડવામાં આવે છે. મંત્રોચ્ચાર પૂરો થયા પછી શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરી લે. વળી જે બાળકને આ ઢગલામાંથી ચપટી ચપટી દાણા મૃતદેહના માંએ અન્નપ્રાશન સંસ્કાર ન થયો હોય તેમ જ સંન્યાસીન અડાડવામાં આવે છે. ત્યાર બાદ સૂતરના ૭૦૦ તાંતણાની અગ્નિસંસ્કાર થતો નહિ અને તેમને જમીનમાં દાટવામાં દોરીથી મૃતકને જમણો પગ બંધાય છે. દેરીને બીજે આવતા. સંન્યાસીની પાછળ રડારોળ કે કઈ પ્રકારને છેડે મૃગ બંધાય છે અને તેને માણસોએ પકડી રાખેલું શેક વ્યક્ત કરવામાં આવતું નથી. શબને પાલખીમાં હોય છે જેથી આ દોરી તોડીને તે ભાગી શકતું નથી, બેસાડી, વાજા વગાડતાં, ગુલાલ ઉડાડતાં, અને પૈસા પછી તે વિભાગનો સૌથી ઘરડો માણસ આવીને હાજર ઉછાળતાં લઈ જવામાં આવે છે. સંન્યાસીના શબને બેઠેલી રહેલી વ્યક્તિઓને પૂછે છે કે મૃતકને આ દુનિયા સાથે ઢબમાં દાટવામાં આવે છે અને તેના પર નાનો ચે તરે ને સંબંધ પૂરો કરવાનો હુકમ છે? તે વખતે હાજર રચી પછી તે ઉપર તેનાં પગલાંની સ્થાપના કરવામાં આવતી. રહેલા લોકો એક અવાજે હા હા એમ બોલી ઊઠે છે. જ્યારે કે હિન્દુ મરવાની તૈયારીમાં હોય ત્યારે તેના આટલું સાંભળતાં જ આ ઘરડો માણસ પોતાના હાથમાં માટે ગાયનું છાણ લીંપીને ચેક કરવામાં આવે છે અને પકડેલી લાકડીથી સૂતરની દોરી તોડી નાખે છે. તે વખતે તે ઉપર જવ, તલ અને દર્ભ નાખવામાં આવે છે અને એમ મનાય છે કે મૃતકનો આ જગત સાથેનો સંબંધ મોઢામાં સોનું નાખવામાં આવે છે. મૃત્યુ પામનાર માણસપૂરો થાય છે. પછી મૃતકને ભૂમિદાહ અપાય છે. નાં ઘરેણું અને બીજાં વધારાનાં લૂગડાં હોય છે તે ઉતારી ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગમાં રહેતી એક જાતિ એમ લેવામાં આવે છે. તે વ્યક્તિની હજામત કરવામાં આવે માને છે કે મૃતકનો આત્મા ભૂત બનીને પાછો ઘેર છે તથા નવડાવવામાં આવે છે. પછી જ્યાં ચેક કરાવ્યા આવીને ઘરના જીવતા માણસોને હેરાન કરે છે. આથી આ હોય ત્યાં તેને ઉત્તરમાં ને દેવલોક ભણી પણ કરાવી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy