SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૧ ૩૨૯ જથ્થાબંધ મળેલા મૃતદેહોને આધારે આ લોકો આર્ય- ડેરો કે હડપામાંથી આવા હાડપિંજરના અસ્થિ પ્રાપ્ત જાતિનાં નહી પણ સમેરજાતિને મળતા દ્રવિડલોકો હશે થયાં નથી. વળી આ જોડકાં એક સ્ત્રી અને એક પુરૂષનાં એવી માન્યતા સેવાય છે. એમાં આટલોઈડ જાતને જ છે તેમ નક્કી થઈ શકયું નથી. જોકે મૃત વ્યક્તિની મનુષ્ય પણ મળી આવ્યો હતો જે દ્રવિડો કરતાં આર્યા સાથે અમુક પાત્રો મૂકવાની રીતરસમ ઉપરથી લોથલની વર્તના પ્રાચીન માનવ ગણી શકાય. સિંધુતટની સંસ્કૃતિના પ્રજા મરણ પછીની કઈ સ્થિતિમાં શ્રદ્ધા રાખતી તેમ અસ્તિત્વ વખતે મતદેહને વર્તમાન હિંદુઓના રિવાજ કહી શકાય. વળી સિંધુ સંસ્કૃતિના સમયગાળામાં મૃતદેહ પ્રમાણે અગ્નિદાહ દેવાતો હોવો જોઈએ એવી માન્યતાને દફનાવવાનો રિવાજ હશે. મૃતકની સાથે દીવ, દર્પણ તથા ડો. વડીલરે ખોટી ઠરાવી દહનનો નહીં પણ દફનને અંગત ઉપગની વસ્તુઓ મૂકવામાં આવતી હતી તેમ રિવાજ હતો એમ દર્શાવેલ છે. તે વખતે મળેલા મૃતદેહની માનવામાં આવે છે. સાથે વસ્તુઓ અને ઘરેણાંઓ મળી આવેલાં છે. એક ભારતમાં રાજા રામમોહનરાયે ગઈ સદીમાં પતિ ડઝન દફન સ્થાનોમાંથી મૃતદેહેની સાથે હાથાવાળા પાછળ સતી થવાની પ્રથા કાયદા દ્વારા બંધ કરાવી તે અરીસા મળી આવ્યા છે. એક દફનસ્થળેથી મૃતદેહ સાથે પણ રાજસ્થાન જેવાં સ્થળોએ સતી થવાના સમાચાર દીપક પણ મળ્યો છે. એક છોકરીનો મૃતદેહ બરુની કયારેક વર્તમાનપત્રોમાં ચમકી જાય છે. જેમ કે ૭૩-૭૪ મદદથી ગોઠવાયેલ ને લાકડાના કફનમાં મૂકી આવેલી માં ત્યાં પાંચેક સ્ત્રીઓ સતી થઈ હતી. મળવાથી ડો. રાહીલરે એવું સૂચન કરેલું કે આ બંને સંસ્કૃતિ વચ્ચે ઘણું સામ્યતા રહેલી છે. જો કે ડૉ. હી. અન્ય સુધરેલી પ્રજાના મુકાબલે આદિવાસીઓ મૃત્યના લરના મતને સંપૂર્ણપણે સ્વીકાર નથી થયે એ નોંધવું દુઃખથી પર હોય છે. આદિવાસીઓ લગ્ન કરતાં મૃત્યજોઈએ કારણ કે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે વેળાએ વધુ ઠાઠમાઠ કરે છે એમ કહેવામાં અતિશયોક્તિ પથ્થરથી કરેલી ગુફાઓમાં અને ઇટથી ચણેલી મશાન નથી. આદિવાસીઓ માં કઈ વ્યક્તિ જ્યારે છેલ્લા શ્વાસ ભૂમિમાં મૃતદેહને બાળવામાં આવતા હતા. આમ દહન લઈ રહ્યો હોય ત્યારે તેઓ પોતાના નિવાસસ્થાનનાં બારીએ િ પાતવાહિદ બારણું ખુલાં રાખે છે જેથી તેમની માન્યતા પ્રમાણે મરનારને આત્મા કષ્ટ ભોગવ્યા સિવાય સહેલાઈથી બહાર મતભેદ છે. નીકળી જઈ શકે અને અન્ય સ્થળે સ્થળાંતર કરી શકે. | ગુજરાતમાં ધોળકાથી ૨૫ માઈલ દૂર “લોથલ” આદિવાસીઓમાં કેઈનું મૃત્યુ થતાં તેના કુટુંબની બધી (મુડદાંનો ઢગલો) ના ટીંબામાંથી સિંધુસંસ્કૃતિને લગતા સ્ત્રીઓ એકત્ર થઈ મૃતકના મસ્તકના વાળ ઓળે છે અને જે અવશેષો મળી આવ્યા છે તેમાં લોથલની વસાહતોને મંદ મંદ અવાજે રુદન કરે છે. ગામને આગેવાન એક એક છેડે આવેલા લોથલના લોકોનું જે કબ્રસ્તાન મળી વિશિષ્ટ પ્રકારનો ઢોલ વગાડી તમામ લોકોને મરણનો આવ્યું છે તેમાં થોડાંક વર્ષો પૂર્વે દસેક જેટલી જે સંકેત આપે છે. મૃતકના ઘરની બહાર લેક નગારાં – કબરે મળી આવેલી તેમાં દાટેલી વ્યક્તિઓનું મસ્તક થાળી – ઢેલ વગેરે વગાડે છે. અમુક લકે કેડી – ઉત્તર તરફ અને મસ્તક પાસે માટીનાં કેટલાંક વાસણ કાચના મણકા વગેરેની મદદથી સુંદર નનામી બાધવાના મકાયેલાં મળી આવ્યાં છે. કેટલીક કબરમાં પાસે પાસે કાર્યમાં ગૂંથાઈ જાય છે. તે તયાર થયા પછી તેને વાજતે બે હાડપિંજરો મળી આવેલાં તેમાં એક મોટું અને ગાજતે સમશાને લઈ જઈ ભૂમિદાહ આપીને ત્યાં જ અને એક નાનું હતું. એકના કાનમાં તાંબાનું ઘણું નાચગાનને કાર્યક્રમ શરૂ કરે છે. પણ મળ્યું હતું જેથી શ્રી રાવની માન્યતા પ્રમાણે આ જેડકાં પતિ-પત્નીનાં હશે અને તે સમયે સતીને ચાલ પહેલાં આદિવાસીઓમાં નરબલિની પ્રથા હતી પરંત હશે તેવું અનુમાન કર્યું છે. આ સિવાય તેમ પણ બની તેને સ્થાને હવે સૂવર – બળદ – ભેંશ – પાડા – કકડા - શકે કે પતિ-પનીમાંથી કોઈ પણ એક વ્યક્તિનું મૃત્યુ બકરાનું બલિદાન મરનારની પાછળ અપાય છે. બલિદાનના થતાં પછીથી બીજી વ્યક્તિનું પણ જ્યારે અવસાન થાય પશુને પ્રથમ સ્વચ્છ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારે તે જ કબરમાં બાજુમાં દફનાવી દેવાનો રિવાજ તે પછી વેત કાપડ ઓઢાડી આ પશુનું પૂજન કરીને હશે. જોકે આમ છતાં એમ નોંધવું જોઈએ કે મોઅં–જે સમશાનમાં મરનારની પાછળ બલિના ઉપયોગમાં Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy