________________
૩૨૬
વિશ્વની અસ્મિતા
ના જણાવ્યા પ્રમાણે આ રિવાજ તેમના એશિયાના અને વજનદાર નનામી કારીગરો પાસે તૈયાર થાય છે, એડા વિભાગમાંથી સિથિયન પૂર્વજો દ્વારા શરૂ થયો હતો. જેને ઊંચકવા ૮૦ કે ૧૦૦ વ્યક્તિઓની મદદ લેવી પરંતુ સ્કેન્ડ નેવિયનેને આ સતી થવાનો રિવાજ પડે છે. ગમતો નહી. હિરેડોટસ લખે છે કે સિથિયન જેટી
ફિલેન્ડઃ-ફિલેન્ડના મૂળ વતનીઓની એવી માન્યતા લેકે પિતાની ચિતા પર પોતાના અશ્વનું બલિદાન
હોય છે કે મૃત્યુ પછી પણ જીવનનું અસ્તિત્વ હોય આપતા હતા અને સ્ટેન્ડિવિજન જેટી લેકે પોતાના
છે. આથી વ્યક્તિને મરણબાદ પણ જીવન જરૂરિયાતની અશ્વ અને શાને પિતાની સાથે દટાવી દેતા હતા.
વસ્તુઓ ઉપયોગમાં લેવી પડે છે. આથી ત્યાંના લોકો કારણ કે એડિનની પાસે પગે ચાલીને જઈ શકતા
મરનારની કબરમાં મૃતદેહ સાથે મૃતકનાં કપડાં, બૂટ, નહોતા, એડિન સમાધિસ્થાનની આસપાસ પ્રજવલિત
સ્લેજગાડી તથા બીજ સરસામાન પણ દફનાવે છે. અનિની મશાલ ફેરવીને પોતાના વીરેના અંતિમ નિવાસ સ્થાનનું સંરક્ષણ કરતો હતો તેમ મનાતું, અને સેલિક
પુર- ફિઝી ટાપુના લોકો માને છે કે વિધવા કાયદા– (ફ્રેંચ શક્યને પ્રાચીન કાનૂન) કે જે ઈ. સ. સ્ત્રી સ્વર્ગમાં પ્રવેશ મેળવી શકતી નથી એટલે જો કોઈ ની લગભગ ૬ઠ્ઠી શતાબ્દિમાં રચાયો હતો-ના દશમા સધવા સ્ત્રીનું મૃત્યુ થાય છે તેના મૃતદેહના દફન વખતે અધ્યાયમાં જે લોકો સમાધિ પરથી, ભોજન અને બિસ્તરા મરનાર સ્ત્રીના જમણે હાથ પાસે તેના પતિની દાઢીના ઉઠાવી લઈ જાય, તેમને દંડ આપવાના સંબંધમાં છે, અમુકવાળ મુકાય છે, કારણ કે ફિજીવાસીઓની માન્યતા તેમાં આવા પવિત્ર સ્થાનમાંથી ચોરી કરનારનું જળ અને પ્રમાણે આ મરનાર સ્ત્રી જ્યારે સ્વર્ગના બારણે આવીને અવિન અધ કરવાનું વિધાન છે. સ્કેડિનેવિઆના નિવા- ખડી રહેશે ત્યારે સ્વર્ગનો “નંગ નુંગા” નામનો સીએ મુડદાંની ભસ્મ પર ગુંબજ બંધાવતા હતા, અને રખેવાળ આ સ્ત્રીને એવો પ્રશ્ન પૂછે છે કે તેણીને પતિ ઝક્ષરતીસ નદીનાં તટ પરના જેટી લેકો પણ તેમ જ ક્યાં છે? તે વખતે આ સ્ત્રી એવો જવાબ દઈ શકે કે કરતા.
તેણીના પતિ તે નથી આવ્યા પણ પોતાના પતિ વતી ઘાના - ઘાનાના ઉત્તર વિભાગના આદિવાસીઓ પતિએ દાઢીના વાળ મોકલાવ્યા છે. “ગાનુંગા” આ પૈકી કઈ પુરુષનું મૃત્યુ થાય છે તેનું શબ ઝૂંપડીની સાંભળીને સ્વર્ગનું દ્વાર ખોલીને આ સ્ત્રીને સ્વર્ગમાં
પ્રવેશ આપી દે છે. એક દીવાલ તોડી બહાર લઈ જવાય છે, કેમકે મરનારની સો એવો વહેમ રાખતી હોય છે કે જે તેના પતિને ઈન્ડોનેશિયા ? – ઇન્ડોનેશિયામાં હિંદુ અને મુસ્લિમ બારણેથી બહાર કાઢવામાં આવ્યો હોય તો તેને આત્મા બંને પ્રજા વસે છે. અહીંના હિંદુઓમાં જે ગરીબ હોય દરવાજે જ ખડો હોય છે. જેથી તે સ્ત્રીને ફરીવાર લગ્ન અને મૃતદેહના અગ્નિસંસ્કાર અને વ્યવસ્થા ન કરી કરતાં વિદત નડે છે.
શક્યા હોય તેઓ શબને અમુક સમય સુધી દાટી દે છે.
જેવી નાણાંકીય સધ્ધરતા પ્રાપ્ત થાય કે તરત જ તેઓ મલાયા – મલાયા જંગલોથી ભરપૂર પ્રદેશ છે. આ
આ દફનાવેલા મૃતદેહને બહાર કાઢી એનાં હાડકાંને જંગલમાં એક આદિવાસી જાતિ જેનું નામ “સકાઈ”
અનિદાહ દે છે. ભારતની માફક ઈનડોનેશિયામાં શબને છે અને તે અર્ધજંગલી છે–તેઓમાં એવી માન્યતા
અગ્નિસંસ્કાર આપવામાં આવે છે, ધામધૂમ થાય છે, પુનપ્રવર્તે છે કે મૃત્યુ પછી પણ વ્યક્તિને પહેલાંની માફક
જન્મની અટલ શ્રદ્ધાને લીધે મૃત્યુના પ્રસંગે ઈન્ડોનેશિવસ્તુઓની જરૂર પડે છે. આ માન્યતા મિસરવાસીઓમાં
યાના હિંદુઓ આંસુ સારવાને બદલે આત્માને, આનંદથી પણ છે. સકાઈ લોકોમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થતાં તેને
જોશભર્યા ચિત્કારોથી વિદાય અપે છે. દાટી દેવાય છે, મૃતકના મુખમાં વાંસની એક પોલીસ ભૂંગળી જેને છેડો કબર બહાર રહે તેમ મૂકવામાં ઈન્ડોનેશિયાના મુસ્લિમોમાં મૃતદેહને દફનાવવા લઈ આવે છે. આ નળી કે ભૂંગળીમાં મૃતકનાં સગાંસંબંધી- જતા પહેલાં સ્નાન કરાવવામાં આવે છે, સનાન કરાવનાર ઓ દરરોજ આવીને ખોરાક પણ રેડી જાય છે, જેથી તેની સંખ્યા બેથી ભાગી ન શકાય તેવી હોવી જોઈએ. તે મરનારને ભૂખ્યા ન રહેવું પડે. જે સકાઈ આગેવાન કે પછી મૃતદેહને વેત વસ્ત્રમાં વીંટાળવામાં આવે છે. સરદાર મૃત્યુ પામે તે તેના માટે શાનદાર, ભપકાવાળી ઘરના દરવાજે નાનાં ભૂલકાંઓ ઊભાં હોય છે તેઓ મૃત
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org