SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૩૨૩ વ્યક્તિનું મૃત્યુ થતાં મૃત વ્યક્તિ પર વેત કાપડ ઢાંકી | બ્રાઝિલ : – મધ્ય બ્રાઝિલના રેડ ઈડિયનોમાં દેવામાં આવે છે, અંતિમક્રિયા માટે “લામાં” - બૌદ્ધ “કરાહ” નામની જાતિમાં મૃતદેહને સ્નાન કરાવી મેં ઉપર ધર્મગુરૂને બોલાવવામાં આવે છે. લામાં જ્યાં સુધી આવી જુદાં જુદાં નિશાન-ચિત્રામણ થઈ ગયા પછી નનામી તૈયાર ન પહોંચે ત્યાં સુધી મૃતદેહને સ્પર્શ થઈ શકતો નથી. કરવામાં આવે છે. મૃતકને એક સાદડીમાં સુવડાવી તેનું લામાં આવીને મંત્રો બોલતાં બોલતાં મૃતદેહના વાળ ગોળ ફીંડલું તૈયાર થાય છે, સાદડીમાં એક વાંસ ભરાવેલ ખેંચવા લાગી જાય છે કેમ કે આમ કરવાથી મૃતાત્મા હોય છે જેની મદદથી બે માણસો નનામીને ઊંચકી દેહમાંથી બહાર ચાલ્યો જાય છે. શેરપાઓમાં અંતિમ શકે. એક ખાડામાં આ મૃતદેહને ઉતાર્યા પછી ઝાડનાં ક્રિયા સાથે સંકળાયેલી વિધિઓ ૪૯ દિવસમાં પૂરી કરી પાંદડા-ડાંખળીઓ વગેરેથી તેને ઢાંકી દઈને ઉપર માટી દેવાય છે કેમ કે આ મુદત દરમ્યાન મૃતાત્માં ઘૂમત વાળી દેવામાં આવે છે. નનામી સાથે શબયાત્રામાં આવેલા ફરતો હોય છે તેવી ત્યાં માન્યતા પ્રવર્તે છે. માણસે આ જગ્યાએ જ નાન કરી લે છે. “કરાયે” જાતિમાં અંતિમયાત્રા વખતે અમુક જ માણસે ભાગ લામાં જ્યારે આજ્ઞા આપે ત્યારે સફેદ કપડામાં લે છે. વીંટળાયેલ મૃતદેહને બીજે માણસ લાંબા દોરડાની મદદથી બેસાડી રાખે છે. મૃતદેહના પાર્શ્વ ભાગમાં બે - ઈગન ? – ઈરાનમાં મૃતાત્મા પ્રત્યે લોકોની છેલ્લી નિસરણીઓ મૂકવામાં આવે છે જેમાં એક નિસરણી ઉપર શ્રદ્ધાંજલિ વ્યક્ત થઈ શકે એ માટે શબનું મુખ ઉઘાડું વિશિષ્ટ પ્રકારનું ૩ (તોરમા) અને તેની પાસે એક પાત્ર રાખવામાં આવે છે. સમશાનમાં શબને નગ્ન કરી મૃતદેહ મૂકેલું હોય છે અને તેમાં પવિત્ર પાણી રાખેલું હોય છે. પરથી ઉતારી લીધેલાં કપડાંને કૂવામાં ફેંકી દેવામાં આવે બીજી નિસરણી ઉપર પિત્તળના અમુક પ્યાલાઓ રાખેલા છે અને નગ્ન શબને ખુલ્લી જગ્યામાં જાનવરો ખાઈ શકે હોય છે જેમાં પાણી, ખોરાક વગેરે પ્રેતાત્માને ધરવા માટે એ માટે ફેંકી દેવામાં આવે છે. રખાય છે. મૃતદેહની સામે ટેબલ પર ખાવાપીવાની વસ્તુઓ પેલેસ્ટાઈન :- નઝારેથની નજીકના એક સ્થળેથી રાખેલી હોય છે, માખણને દીપક જલતો હોય છે. આ જમીનમાંથી ખોદી કાઢવામાં આવેલા એક બાળકના મૃતજ ટેબલ પર બે ટોપલીઓ હોય છે, તે પિકી એકમાં દેહ અંગે ભૂસ્તરશાસ્ત્રીઓની એવી માન્યતા છે કે તે તળેલી રોટલીઓ અને બીજીમાં ભૂંજેલી મકાઈ હોય છે, ૫૦,૦૦૦ વર્ષ અગાઉ વિધિસર રીતે દાટવામાં આવ્યો છે. આ બંને પ્રસાદ તરીકે હાજર રહેલાઓને આપવામાં ગાલીલમાંના પ્રિસીપીટેશન પર્વત નજીકની કાસગ્નેહ ગુફાઆવે છે. માંથી એક વર્ષ પર આ મૃતદેહ શોધી કાઢનાર કંચ મૃતદેહને વધુમાં વધુ ત્રણ દિવસ પછી અગ્નિ સંસ્કાર ભૂસ્તરશાસ્ત્રીઓની ટુકડીના જણાવ્યા પ્રમાણે- “કબસ્તાઆપવામાં આવે છે. ૪૯ દિવસ મરણોત્તર ક્રિયા ચાલે નમાંથી આ પહેલી જ વાર ૫૦,૦૦૦ વર્ષ જૂને માનવીને છે તેમાં એક વિધિ “ગેવા” હોય છે અને તે વખતે મૃતદેહ મળી આવ્યો છે.” ભૂસ્તરશાસ્ત્રીઓને તે દા ઘણો ખર્ચ કરવામાં આવે છે. તે પ્રસંગે ગરીબ માણસ છે કે વિશ્વમાં મળી આવેલી આ માનવીની સૌથી જૂનામાં મીઠું અને ચોખા વહેંચે છે પરંતુ ધનિક માણસ ચખા જૂની કબર છે. દસથી તેર વર્ષની વયના આ બાળકના માખણ અને પિસા વહેચે છે. હાડપિંજરની નજીકથી શિંગડાવાળા એક પ્રાણીની ખોપરી અને હાડપિંજર પણ મળી આવ્યાં હતાં. બાળકના અંતિમન્યુ મેકિસકે :- અહીંના “ બ્લે” આદિવાસી સંસ્કાર વખતે “બીજી દુનિયા ”માં તેને સાથ આપવા ઓ મૃત્યુ પામનાર વ્યક્તિના દુઃખને જલદી વીસરી જવામાં માટે આ પ્રાણુનું બલિદાન અપાયું હોય તેમ માનવામાં માને છે. તેઓ મૃતકના વાળની એક લટ કાપી લે છે, આ આવે છે. આ ટુકડીએ ઉમેર્યું હતું કે તે સમયના માણસે લટને ઉપગ મૃતકનાં શોકમગ્ન સંબંધીઓ ઉપર ડાબા મૃત્યુ પછીના અસ્તિત્વમાં માનતા હતા. હાથની મદદથી ફેરવવામાં આવે છે કારણ કે જમણો હાથ મૃત્યુનો ગણાય છે. શોકમગ્ન વ્યક્તિઓનું દુ:ખ અરસપરસ પ્રાચીન ગ્રીસ - ગ્રીક અંતિમક્રિયાને ઘણું મહત્ત્વ -વહેંચાઈને હળવું બને તેના પ્રતીક તરીકે જમીન પર આપતા. તેઓ માનતા કે વ્યક્તિના દેહને દાટવામાં ન | અનાજના દાણા વેરવામાં આવે છે. આવે ત્યાં સુધી સ્વર્ગમાં પ્રવેશ મળી શકે નહીં. અંતિમ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy