SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૩૨૧ શબને દોરડાથી બાંધીને લઈ જવાય છે અને દુર જંગલમાં નહીં મરનારની સ્ત્રી પતિના શબ સાથે સહશયન કરે છે. જ મૃતદેહને છોડી દેવામાં આવે છે અથવા શબ અનેક આ સડતા અને ગંધાતા મૃતદેહની પાસે રાત્રે જીવજંતુઓ કકડાઓમાં વિભાજિત કરી નાખવામાં આવે છે. આવવા પ્રયત્ન કરે તે પણ આ વિધવાની જાગૃતિ અને સાવચેતીથી તેઓ મડદાંની આજુબાજુ ફરકી શકતાં તિબેટમાં એક જગલી જાતિ વસે છે–જેનું નામ નથી. એકાદ માસ આ પ્રમાણે પસાર થયા પછી આ છે “હુબ.” આ હબ લોકેમાં એવો રિવાજ હોય છે કે મતદેહને દાટી દેવામાં આવે છે તે તો ઠીક; પણ ઘરને વધલ આંખરની ઘડીઓ ગણતો હોય ત્યારે તેનું માથું વાર તેનું માથુ તેની સાથે આ જીવંત સ્ત્રીનેય મૃત પતિની સાથે જ ભંડારી કાપી લેવામાં આવે છે અને તેને એક સ્તૂપમાં રાખવામાં સારા આવે છે આવે છે. મસ્તક વિનાના દેહને સગાસંબંધીઓ એકત્ર થઈને ખાઈ જાય છે. આ દેહભક્ષણ પાછળ તેમની આ ઉપરાંત ત્યાં “વાલોલા” અને “વટાઈ” નામની માન્યતા એવી છે કે વડીલના દેહને આરોગી જવાથી એ આદિવાસી કેમ છે અને તે બંને વચ્ચે હંમેશા વડીલને આત્મા સૌને આત્મા સાથે ભળી જાય છે. ખૂનખાર જંગ ખેલાતો જ હોય છે. આ પરસ્પરની લડાઈ માં એક કોમના લોકો જે બીજી કોમના માણસોમાંથી તુર્કસ્તાન : અહી મૃતકની પાછળ રડારોળ થતી. નથી, કારણ કે તકસ્તાનીઓ એવું માને છે કે રડવાથી સાઈડ કોઈનું ખૂન કરી નાખે તો મારનાર કોમના આબાલ વૃદ્ધો અને સ્ત્રીઓ માટે આ પ્રસંગ આનંદપર્વ જે બની મરનારના આત્માને દુઃખ થાય છે. કબ્રસ્તાનમાં ગરીબોને એક વાનગી—“ પુલાવ” ખવડાવવામાં આવે છે. જાય છે અને દિવસે ગાનતાન, ઉજાણી ને નત્યની ધમા ચકડી મચી જાય છે. પરંતુ જે કોમને આદમી માર્યો વૃદ્ધ વ્યક્તિની કબર ઉપર જળથી ભરેલો ઘડો ગયો હોય તેની અંતિમક્રિયા પણ જાણવા જેવી છે. મૂકવામાં આવે છે. અહીંનાં લોકો એવું માને છે કે મરનાર વ્યક્તિની અંતિમક્રિયા વખતે હાજરી આપવા મૃતાત્માને પ્રશ્ન પૂછવા બે ફિરસ્તાઓ આવે છે જેઓ આવનારાં સંગાંવહાલાંઓ મરનારને ત્યાં જે ભેટસોગાદો પાપ-પુણયનો હિસાબ રાખે છે. અહી દફનવિધિ કરતાં લઈને આવે છે તેમને ઠાઠડી સાથે બાંધી દેવાય છે, પહેલાં મૃતદેહને ગરમ પાણીથી સ્નાન કરાવાય છે અને ડાઘુઓ મૃતદેહને ચિતા પાસે લઈ જાય તે પહેલાં હાજર તેને કબરમાં રાખ્યા બાદ, તખ્તાથી જડી લેવાય છે રહેલાઓને શક્કરિયાંની કહાણી થાય છે. મૃતદેહને અને પછી ઉપર માટી નાખવામાં આવે છે. ચિતા પાસે લઈ ગયા પછી તેની આસપાસ તીર અને ઘાસપાંદડાં ઉડાડવામાં આવે છે જે મૃતકનો આત્મા કાફિરસ્તાનઃ- આ નામ અજાણ્યું છે. પરંતુ તે દેહબંધનમાંથી છૂટીને મુક્ત થયો છે એ ખ્યાલનું પ્રતીક અફઘાનિસ્તાનની ઉત્તર સીમાએ આવેલો નાનકડો પ્રદેશ છે. મૃતકને અગ્નિદાહ આપ્યા પછી બીજી ક્રૂર વિધિ છે. મૃતક કોઈ વીર પુરુષ હોય તો એની શબયાત્રા મૃત્યુ પાછળ બલિદાન આપવાની છે. મૃતકનો શોક પાળવા કાઢતાં પહેલાં તોપ ફોડીને અવાજ કરવામાં આવે છે. અને દર્શાવવા કેટલાક કુટુંબે પિતાની પુત્રીઓની માં ગળી. શબનાં અંતિમ સંસ્કાર થઈ ગયા પછી ઘાસનું એક ઓ કાપી નાખે છે. આ “ અંગુલિબલિદાન’ને પરિણામે પૂતળું બનાવવામાં આવે છે અને તેને પલંગ પર કેટલાંયે કુટુંબોની કમનસીબ પુત્રીઓ તેમની બાલ્યવય માં પિઢાડવામાં આવે છે, શોક વ્યક્ત કરવા એ પલંગની જ એક કરતાં વધુ વાર આવાં બલિદાન માટે પસંદ ચેતરફ નાચગાન થાય છે. થાય છે. | ન્યૂગિની - ન્યૂગિનીના આદિવાસી –- જંગલી લોકોની પ્રત્યેક વિધિમાં વિચિત્રતા તો હોય જ છે એ ન્યાયે ઇજિપ્ત-મિસર - ઈજિપ્તમાં મૃતદેહ માટે મકબરા તેમની અંતિમક્રિયા વિસ્મયકારક ન હોય એવું કેમ અને પિરામિડ બનાવવામાં આવતા અને આ પિરામિડને બને? પરંતુ અહીંની જંગલી જાતિમાં અંતિમ ક્રિયા વખતે વિશ્વની સાત અજાયબીઓ પૈકી માત્ર વિચિત્રતા જ અહી, કરતા પણ જોવા મળે છે. છે. ઈજિપ્તના લોકો, આત્મા કબરમાં રહેતો હોય છે પુરુષનું મરણ થતાં જ જાણે કે સ્ત્રીની ખરી ફરજ શરૂ તેમ માને છે. ત્યાંનાં રાજવંશીઓનાં શબ પિરામિડોમાં -થઈ હોય તેમ શબને સાચવવા લાગી જાય છે એટલું જ રાખવામાં આવતાં. આમ પિરામિડો રાજા-રાણી, ઉમરા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy