________________
૩૨૦
વિશ્વની અસિમતા કાચબા. માછલાં, મગર વગેરે જળચરે મૃતદેહનું ભક્ષણ પૂજા કરીને શબપેટીને બંધ કરીને ઉપર “સીલ’ લગાવી કરી જાય તે પછી તેનાં અસ્થિ આ લેકે ઘરમાં યાદગીરી દેવાય છે. તરીકે મૂકી રાખે છે.
૪૯ દિવસ વીત્યા પછી શબને દાટવા લઈ જવા એક જાતિમાં વળી બીજે વિચિત્ર રિવાજ જેવા માટે સારું મુહૂર્ત જોવામાં આવે છે અને સુંદર સ્થળ મળે છે. તેઓ મૃતદેહનાં હાડકાંને લોટ બનાવી તેમાંથી પસંદ કરવામાં આવે છે. આ મૃતદેહને ગાડીમાં મૂકીને ખાસ અંગત સગાંસંબંધીઓ માટે વાનગીઓ બનાવીને લઈ જવાય છે ત્યારે મૃતકનાં પુત્રપૌત્ર લાકડીના ટેકા જમાડે છે.
લઈને ગાડીની આગળ ચાલે છે જ્યારે સ્ત્રીઓએ ગાડીની
પાછળ પાછળ ચાલવાનું હોય છે. મૃતકની સમશાનયાત્રા ઉત્તર અમેરિકા -- અહીંનાં રેડ ઇન્ડિયન લોકો
ભવ્ય રીતે કાઢવામાં આવે છે. ગાડીની સાથે સાથે મંત્રોનું મડદાંની સાથે ભેજન બનાવવાનાં સાધનો, કપડાં અને
ઉચ્ચારણ કરતા ભિખુઓ પણ રાખવામાં આવે છે. તીરકામઠાં મૂકે છે. જીવને પ્રેતલોકમાં અમુક સમય
ચીનમાં મૃત વ્યક્તિને કબ્રસ્તાનમાં લઈ જતી વખતે ઢાલવસવાટ કરવા પડે છે એમ વિચારી મૃતદેહનું મૃગચર્મ,
ત્રાંસા અને વાજિંત્રેનાં સંગીતની સુરાવલિઓ સાથે તુટી જાય તે તેને થીગડું દેવા નાનકડે ચામડાને લઈ જવામાં આવે છે. ત્યાંના પેરુ વિભાગના લોકો કકડો પણ સાથે મૂકે છે. અમેરિકાના અમુક આદિવા
મરનાર વ્યક્તિનાં દેહને નગ્ન કરી ઊંચા કિલા ઉપર સીઓ પોતાના મરણ પામેલા મિત્રની સાથે બંદૂક- ગોઠવે છે. હથિયારો દાટે છે જેથી તે પ્રેતલોકમાં શિકાર કરી શકે.
તિબેટઃ અહીં શબસંસ્કારની પ્રથા મુખ્યત્વે બૌદ્ધ
ધર્મ જેવી છે તે પણ પાંચેક જેટલી જુદી જુદી અંત્યેષ્ટ- ચીનઃ- અહીં શબની સાથે દારૂ, મીણબત્તી અને
વિધીઓ અસ્તિત્વમાં છે. દા.ત. અહીં શબને ચિતા ભોજન ધરવામાં આવે છે અને મૃતદેહની સવારી કાઢીને
પર ભગવાન બુદ્ધની જેમ ધ્યાનસ્થ મુદ્રામાં બેસાડી ઘર સામે લાવીને ઘરનાં બારણે રાખવામાં આવે છે. તે
પલાંઠી વળાવી અગ્નિદાહ આપવામાં આવે છે. જો કે પછી શબને પથારી પર સુવરાવી શબના મોઢા પર આ પ્રથા ફક્ત શ્રેષ્ઠ કક્ષાના લામાં ખોદ્ધ ધર્મગુરુઓ સફેદ કાગળનો કકડો ઢાંકી દેવાય છે. મૃતદેહના બંને માટે જ હોય છે. આ સિવાયની બીજી એક પદ્ધતિ તે પગ એકબીજા સાથે બાંધવામાં આવે છે. પથારીની
તે ખરેખર આશ્ચર્ય ઉપજાવે તેવી છે, જેમાં મૃતદેહની ધાર પર કમળનું ફલ આલેખવામાં આવે છે જેને
અવદશા – “દુર્ગતિ” રચવામાં આવે છે તે પ્રમાણેગુઢાર્થ એવો થાય છે કે મૃતાત્મા ભગવાન ગૌતમ બુદ્ધ મરેલા માણસનાં કપડાં અવળાં કરી નાખવામાં આવે છે. રૂપે કમળ પર પિતાની બેઠક લે...
કપડાંને જે છાતી તરફનો ભાગ હોય તે પીઠ પાછળ આવે
તેમ અને પીઠપાછળનાં કપડાંનો ભાગ છાતી તરફ આવે ભારતની જેમ ચીનમાં પણ મૃત્યુ પામનારનાં પુત્રપુત્રી શોક દર્શાવવા શ્વેત વસ્ત્ર પહેરે છે અને વિયેગના પ્રતીક
તેમ કપડાં ફેરવીને પહેરાવી દેવાય છે, પછી તેના પગ
છાતી પર વાળી દેવામાં આવે છે અને તે બાદ મૃતદેહસમી ટોપીઓ પહેરી લઈ શબની પાસે મસ્તક નમાવી બેસી જાય છે અને નજીકનું સંબંધી મૃતદેહને સ્નાન
ની ગાંસડી વાળી એક ખાલી કડાઈમાં અઠવાડિયા સુધી કરાવે છે અને તેને વિશિષ્ટ પ્રકારનાં કપડાં ધારણ કરાવે
રખાય છે જે ગાળા દરમ્યાન શ્રાદ્ધવિધિ ચાલતી હોય
છે. તે પછી કડાઈ ખાલી કરી તેને સાધારણ રીતે સ્વચ્છ છે. પછી આ શબને પેટીમાં મૂકી તેને ઝલતી રાખવામાં
કરીને તેમાં ચા બનાવવામાં આવે છે અને તે શ્રાદ્ધમાં આવે છે. આ શબપેટી ત્રણેક દિવસ સુધી આવી રીતે
આવેલા સૌ લોકેને પાવામાં આવે છે. આ પ્રણાલિકા હીંચકા ખાય છે એ દરમ્યાન નેહીજનો એ શબપેટી
બ્રહ્મદેશને મળતી છે, નહીં? પર પુષ્પ ચડાવે છે અને એ રીતે પોતાની શ્રદ્ધાંજલિ અપે છે. તે પછી મૃતકનાં જન્મ અને મરણની તિથિ- આ ઉપરાંત તિબેટી ભાષામાં “મરંદેજ” નામની તારીખથી અંકિત એક તપ્તી તૈયાર કરવામાં આવે છે પ્રથાનુસાર મોટી મોટી ધાર્મિક વ્યક્તિઓનાં શબ જેને આ શબપેટીમાં મૂકી દેવાય છે. ત્યારબાદ શબની સુરક્ષિત રાખવામાં આવે છે. જો કે ત્યાંના બૌદ્ધોનાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org