SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૩૧૯ મૃત્યુ પામી ને અની એટલી બ એ હોય છે કે યમરાજા આ કુંભારને મરેલો માની માસ અને પિતાનું મૃત્યુ થાય તો ૫૦ દિવસ સુધી પિતાની ફરજ પૂરી થઈ ગઈ છે એમ સમજી પાછા માંસાહાર વન્ય ગણવામાં આવે છે. ચાલ્યા જાય છે. માંદગી બાદ મૃત્યુનો ડોળ કરવાની આ બેબિલોનઃ પ્રાચીન સમયમાં એક ખાસ પ્રકારની કામગીરી બજાવવા બદલ પેલે કુંભાર મહેનતાણું મેળવી લે છે. શબપેટી જે “કાફેન' તરીકે પણ ઓળખાય છે તે વિશિષ્ટ જાતની સખત માટીમાંથી બનાવવામાં આવતી. હોલેન્ડઃ-ઉત્તર હોલેન્ડનાં મકાનને બે બારણાં હોય વર્તમાન સમયમાં પણ ત્યાં શબ રાખવા માટે શબપેટીને ગુંબજમાં દફનાવવાની પ્રથા છે. છે તે પૈકી પાછળના બારણેથી જ શબને બહાર કાઢવામાં આવે છે. આ ઉપરાંત અહીં શબને એક પેટીમાં મૂકી તેને અગ્નિસંસ્કાર જલદી થઈ શકે તે માટે અગ્નિને પ્રદીપ્ત ગ્રીનલેન્ડ-ગ્રીનલેન્ડના એસિકામોની માન્યતા ઉત્તર કરે તેવા મસાલા ભરવામાં આવતા જેથી શબને સળગતાં હોલેન્ડમાં પ્રવર્તતી માન્યતા સાથે તુલના કરવા લાયક વાર ન લાગે. છે. ગ્રીનલેન્ડના એસ્કિમાં મૃત્યુ બાદ શબને બહાર લઈ જવાનું હોય ત્યારે ઘરની દીવાલ તોડીને તેમાંથી લઈ બ્રહ્મદેશઃ સામાન્યરીતે બ્રહ્મદેશમાં ખરાબ રોગથી વ્યક્તિ મૃત્યુ પામી હોય તો તેના શબને દાટવામાં જાય છે. આમ કરવાથી જીવાત્મા આ ઘરમાં ફરી પ્રવેશ નથી કરી શકો એમ એસ્કિમ માને છે ! આવે છે, અલબત્ત–સગૃહરને અગ્નિસંસ્કાર આપવાને રિવાજ છે. બ્રહ્મદેશના લોકોને પ્રેતાત્માની એટલી બધી બીક લાગતી હોય છે કે તે ફરી પાછો આવે નહીં એટલા જાપાનઃ- જાપાનમાં શબદહનની ક્રિયા આઠમી સદીથી માટે આખા કૂબાને ઘણી વખત આગ ચાંપી દે છે. પરંતુ ઉપયોગમાં લેવાય છે, બૌદ્ધ ધર્મ પાળતા જાપાનીઓ શબને તે અંતિમક્રિયા અગાઉ, મૃતાત્માને જે સંબોધન કરવામાં શણગારીને વરઘોડો કાઢે છે. ત્યાં એક વિશિષ્ટ પ્રકારની આવે છે તેનો સાર એ હોય છે કે-“હે મૃતાત્મા ! જાતિ- “શિશ” છે. તેઓ શબને એક પેટીમાં પૂરી તમે અમારું અમંગળ કરતા નહીં.” આ વખતે દીવાએ દે છે અને પછી તેને આગ લગાવી દે છે. આ ઉપરાંત પેટાવી મૃતદેહની ફરતાં અવળી પ્રદક્ષિણા ફરવામાં આવે ત્યાં માટીમાંથી બરણી આકારનું એક પાત્ર જેનું મોટું છે. વળી ત્યાંની બીજી એક જાતિમાં મૃતદેહને, ઊકળતું સાંકડું હોય છે તેમાં શબને મૂકીને બાળવા લઈ જવાની તેલ ભરેલી કડાઈમાં મડદાની ચરબી ઓગાળવા નાખવામાં વિધિ થાય છે અને સ્મશાનભૂમિ તરફ ગમન કરતી આવે છે અને તે હાજર રહેલા સ્નેહીઓને ચાના વખતે તેને પાલખીમાં મૂકવામાં આવે છે. આમ આ પ્યાલામાં ભેળવીને વહેંચવામાં આવે છે. ત્યાંની અમુક બરણી સમશાન ભૂમિએ પહોંચી જાય છે અને ત્યાં એક જાતિમાં એવો પણ રિવાજ છે કે અંતિમ સંસ્કાર વખતે ઓરડી એવી હોય છે જેમાં શબદહન માટે લાકડાંઓનો હાજર રહેનારને મૃતકના કુટુંબ તરફથી સાબુ ને વાસણની જ હોય છે, આ લાકડાંઓ પર બરણી મુકી તેને બક્ષિસ આપવામાં આવે છે. ત્યાં મરણને શેકજનક ચટાઈથી ઢાંકી દેવામાં આવે છે, ત્રીજા દિવસે મૃતકનાં પ્રસંગ ગણવામાં આવતા નથી. સ્વજને આ ઓરડીની મુલાકાત લઈ શબની રાખમાંથી બ્રહ્મદેશના બૌદ્ધ સાધુઓ- “ફંગીઓનાં મૃતદેહને મરનાર વ્યક્તિની પીઠનું હાડકું અને દાંત વીણી લે છે, એક વર્ષ સુધી મધમાં રાખી મૂકી વર્ષ વીત્યા બાદ જેને એક પેટીમાં પેક કરી મૃતકના જન્મઘેર જતન પૂર્વક ભવ્ય રમશાનયાત્રા કાઢવામાં આવે છે અને અગ્નિસંસ્કાર રાખવામાં આવે છે. જાપાનમાં આ દિવસોમાં શોક વખતે દારૂખાનું ફેલાય છે. પાળવા સફેદ વસ્ત્ર ધારણ કરી નિરામિષ ખેરાક લેવામાં આવે છે. દાદાનું મૃત્યુ થયેલું હોય તો પાંચ માસ સુધી અમેરિકાઃ- દક્ષિણ અમેરિકાઃ- ત્યાંની એક આદિશ્વેત વ ધારણ કરવાં પડે છે. પુત્ર, પુત્રવધૂ, ભાઈબહેન વાસી પ્રજા એરેન્ઝો નદીને કાંઠે વસે છે, જેઓ મૃતદેહને પત્ની વગેરે પાછળ પણ શોક પાળવાના અમુક ચોક્કસ એક દેરડાને છેડે બાંધી, મડદાંને પાણીમાં નાખી દે છે નિયમો હોય છે. દા.ત. દાદાનું મૃત્યુ થાય તે એક અને બીજો છેડો કાંઠાના ઝાડ સાથે બાંધી રાખે છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy