________________
૩૧૮
વિશ્વની અસ્મિતા
મૃતદેહ અને પ્રેતાત્માના સંબંધની ક૯૫ના પિતાપિતાની એમ માનવામાં આવે છે કે તે સ્ત્રી ચૂડેલનું રૂપ ધારણ રીતે અનેક દેશોમાં વિવિધ રીતે ક૫વામાં આવી છે. કરશે ! આવી બીકથી ત્યાં પ્રસૂતા મૃતસ્ત્રીને દાટી દેવામાં દા.ત. વ્યક્તિ મૃત્યુ પામે છે તે પછી તેને પ્રેતાત્મા પાછા આવે છે. આવે છે એવી શંકાને લીધે ઓસ્ટ્રેલિયાની અમુક જાતિઓ
પશ્ચિમ આફ્રિકા - ત્યાં પણ ઉપરોક્ત પદ્ધતિ મૃતદેહની દફનવિધિ પછી પ્રેતાત્મા ધરતીનું આવરણ
પ્રચલિત છે તો પણ અહીંની કેટલીક જાતિઓ એવી છે ખોલીને, ચાલતો ચાલતે ઘેર ન આવે તે માટે એક
કે જે શબને પાણીમાં ગમે ત્યાં દાટી દે છે કે આ પ્રથાને યુતિ (!) અજમાવે છે તે પ્રમાણે મરનાર માણસના હાથ
ગૌરવની દષ્ટિએ નિહાળે છે. પગના નખ ઉતારી લીધા પછી હાથપગ બાંધી દે છે. ઓસ્ટ્રેલિયાના અમુક આદિવાસીઓની એવી માન્યતા
દક્ષિણ આફ્રિકા - અહીંની અમુક જાતિઓ માનવ
ભક્ષી છે તેમાં મૃતકના સંબંધીઓ મૃતકના દેહનું વેચાણ દૃઢ રીતે હોય છે કે કે વ્યક્તિનું મૃત્યુ કામણ-ટ્રમણ કે
કરી નાખે છે. આપણને મૃતદેહના વેચાણની વાત સાંભળી મેલે જાદુ કર્યા સિવાય થઈ શકતું નથી, પરિણામે મૃતકના
સૂગ થાય પણ તેમની દૃષ્ટિએ મૃતદેહને કેઈ શ્રેષ્ઠ અંતિમ સ્વજનો મરનાર વ્યક્તિ ઉપર મેલી વિદ્યા અજમાવનાર
સંસ્કાર હોય તે તેના આ વેચાણને ગણવામાં આવે છે. વ્યક્તિ – જાદુગરની તપાસમાં નીકળી પડે છે. જે કોઈ એ જાદુગર મળી જાય તો એની સાથે ભયંકર લડાઈ આ ઉપરાંત, આફ્રિકાની “અન્ત” જાતિ શબને ગમે ત્યાં ખેલાય છે. તે પછી મૃતકની લાશને ઉપાડીને જંગલમાં દફનાવી દે છે. અન્ય “ફેન્ટસ” નામના આદિવાસીઓમાં ફેકી દેવાય છે.
મૃત્યુ પામનારના ઘરની સામે જઈ નૃત્યગાન અને
શરાબને જલસ ગોઠવવામાં આવે છે અને તે પછી આ સિવાય ઓસ્ટ્રેલિયાના અમુક જંગલી આદિવાસીઓમાં કઈ પુરુષનું મૃત્યુ થાય તો તેની ચીન એક કૂતરું ને ઘેટું વધેરીને તેમનું માંસ હાજર
- રહેલાઓને અપાય છે. વળી કેટલીક જાતિઓમાં જંગલમાં માથું મૂડવામાં આવે છે અને આ વિધવાએ માટીમાંથી
જઈને મૃતદેહને ફેંકી દેવાય છે જેથી જ'ગલી પ્રાણીઓ બનાવેલ એક ટેપી જેનું વજન ચારથી પાંચ કિલો જેટલું હોય છે તે ઓઢવી પડે છે. આ વિધવા સ્ત્રી માટે
તેનું ભક્ષણ કરી શકે. તેના પતિના દફનસ્થાનની નજીક એક ખાસ ઝુંપડી તૈયાર
નદીના કાંઠે એવી એક જાતિ છે જે મૃતદેહને કરવામાં આવે છે, ત્યાં વિધવાએ બે વર્ષ સુધી મૌન સાથે
અમુક ગાળા સુધી રંગબેરંગી કપડાં પહેરાવીને સંઘરી એકાંતવાસ ગાળવો પડે છે. પરંતુ તેના સ્વજને તેને રાખે છે. આ ઉપરાંત શુભ પ્રસંગે અને વારતહેવારે અને સમયનું ભેજન વગેરે પહોંચાડી જાય છે. આ જ મૃતદેહ પર વધારાનાં કપડાં ઓઢાડાય તે તે અલગ ! જગલી જાતિમાં કઈ સ્ત્રી મૃત્યુ પામે કે તરત જ તેની પણ આમ કરવાથી આ શબનું કદ એટલું વિશાળ બની નજીકની સ્વજન સ્ત્રીઓ મરનાર સ્ત્રીના પતિ ફરતી ફરી
જાય છે કે નાનકડા ઘર માટે તે અગવડરૂપ થાય ત્યારે વળે છે અને ઘૂંટણીએ પડી મોટેથી પિોક પાડીને રુદન આ શબને ભૂમિદાહ દઈ દેવાય છે. આમ કરવા જતાં કરતાં કરતાં પોતાના અણીદાર નખ વડે મરનાર સ્ત્રીના
ઘણીવખત મૃત્યુ પામ્યા પછી સાત-આઠ વર્ષનો સમયગાળો પતિના માં પર ઉઝરડા ભરે છે જ્યારે પતિના મોઢા પણ પસાર થઈ જતો હોય છે. પરથી લોહીની ધાર છૂટે છે ત્યારે જ આ ક્રિયા બંધ રાખવામાં આવે છે.
ફ્રાન્સ- ફ્રાન્સમાં અમુક ખેડૂત કુટુંબમાં કઈ
વ્યક્તિ માંદગીને લીધે મૃત્યુની આખરની ઘડી ગણી રહી ઓસ્ટ્રેલિયાની અમુક જાતિઓમાં જે નાના બાળકનું હોય ત્યારે તેના સંબંધીઓ એક કુંભારને બોલાવી મૃત્યુ થાય તે તેના મૃતદેહને ધુમાડાથી સૂકવવામાં આવે
લાવે છે. આ કુંભાર મરણપથારીએ રહેલા દદીની પાસે છે અને આ લાશને મરનાર બાળકની માતા ઘણા લાંબા
ઊભો રહીને પોતે માંદગીથી પીડાતો હોય એવો ઢોંગ સમય સુધી પિતાની છાતીએ વળગાડી રાખે છે.
રાડારાડી સાથે કરે છે, પછી તે મરી જવાનો ડોળ કરવા ' આફ્રિકા પૂર્વ આફ્રિકામાં માનવામાં આવે છે પડી જાય છે એટલે ખરેખર માંદી વ્યક્તિના સંબંધીઓ કે જો કોઈ સ્ત્રીનું મૃત્યુ સુવાવડમાં થયું હોય તે તેને ઉપાડીને સ્મશાને લઈ જાય છે. આમ કરવાને હેતુ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org