SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વના દેશોમાં પ્રવર્તતી અંતિમ ક્રિયાઓનું વૈવિધ્ય – શ્રી બિપિનચંદ્ર ૨. ત્રિવેદી મિ વિસ્તારો આ નિ મૃત્યુ એ એ ગભીર અને શોકનો પ્રસંગ છે અંતિમક્રિયા વિધિના વર્તમાન સમય ગાળામાં પણ હજી કે તેનાં સગાવહાલાંઓના બધા વિચાર મરનારના આત્માને અંત્યેષ્ટિવિધિ વિવિધતાભરી રહી છે, જેમકે :- વિશ્વના સદગતિ કેમ થાય એમાં જ પરોવાયેલા હોય છે. આથી પ્રત્યેક દેશમાં મૃતદેહના અંતિમ સંસ્કાર-અલ્પેષ્ટિ વિધિ તેઓ પોતાની કલ્પના પ્રમાણે પ્રેતાત્માની ગતિ ક૯પીને કરવાની વિભિન્ન પદ્ધતિઓ પ્રણાલિકાઓ અસ્તિત્વમાં છે તેની શાંતિ માટે ઉપાય યોજતા આવ્યા છે અને તે તે પિકી મૃતદેહને રિવાજરૂપે રૂઢ થઈ ગયા છે. પ્રાચીનકાળથી બધી પ્રજાએ માં આ પ્રસંગ માટે કંઈ ને કંઈ રિવાજે છે. આપણી () અગ્નિદાહ આપે નજરે તે અર્થહીન લાગે તેમ તેમની નજરે આપણું (8) જમીનમાં દાટો- દફનક્રિયા રિવાજે અર્થહીન લાગે....” (૪) સમુદ્ર કે નદીના જળપ્રવાહમાં વહેવડાવે “અખંડ આનંદ” (ફેબ્ર”૭૩) માં એક વાચકે (૩) મસાલો ભરીને જાળવી રાખો અંતિમક્રિયાની જરૂરિયાત અંગે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં (૬) નાના નાના ટુકડા કરી ચતરફ વેરી નાખવા શ્રી વિજયગુપ્ત મૌર્યે આપેલું આ કથન ધ્યાનપાત્ર બને વગેરે પદ્ધતિઓ મુખ્ય છે. છે, કારણ કે મૃત્યુની બાબતમાં એકરૂપતા છે - વહેલાં કે મેડાં વ્યક્તિ મરણને શરણ થવાની છે પરંતુ મૃત્યુ કિયા. મૃતદેહને ધરતીમાં દાટી દેવાની-દફનાવવાની ક્રિયાને અંગે એકરૂપતા નથી, મતલબ કે અંત્યેષ્ટિ ક્રિયામાં, તે આજ આરંભ છેક “મેડિટેરેનિયન” માનવીઓ દ્વારા પાષાણઅંગેની વિધિના તફાવતને કારણે વિવિધતા પ્રવત છે. યુગમાં થયેલા અને આ પ્રથા મહાકવિ હમરના સમય વિશ્વના પ્રત્યેક દેશમાં અને જાતિઓમાં અંતિમ સંસ્કાર સુધી અસ્તિત્વમાં હતી. જૂના સમયમાં ગ્રીક લકે શબને કરવાને રિવાજ છે તેમાંની કેટલીક પ્રથાઓ આજે પણ ગામની બહાર તેમ જ ક્યારેક પિતાના ઘરમાં જ દાટી નવાઈ પમાડે તેવી છે. ખાસ કરીને આદિવાસીઓ અને દેતા. વર્તમાન સમયમાં પણ હજુ કેટલીક અસભ્ય - જંગલી લેકોની અંતિમક્રિયા ધ્યાનપાત્ર છે. આદિવાસીઓ જંગલી જાતિઓની અંદર જે પ્રથા છે – જેનો આરંભ મૃત્યુના ઘાને હસતાં હસતાં ઝીલી શકે છે તે તો તેમના સેંકડો વર્ષો પહેલાં થયેલા તે પ્રમાણે શબ અંગેની મૃત્યુપ્રસંગે થતી અંતિમક્રિયા વખતે જે આંસ. રદન વ્યવસ્થા અગાઉથી જ કરી રાખવામાં આવે છે અને અને ગમગીનીને બદલે ઢોલ-નગારાં વગાડીને નાચગાન શબના રક્ષણ અંગેની સાધન-સામગ્રી ૨ખાતી. આરંભે છે તે પરથી અજાણ્યાને તે એમ જ લાગે કે અહીં કેઈનું લગ્ન જ થતું હશે. બીજી દષ્ટિએ અતિમ- માનવદેહની અંતિમ ક્રિયાઓની વિચિત્રતાથી થોડા ક્રિયાઓ ઉપરથી મૃતક જ્યારે બીજી ‘દુનિયામાં સફર પરિચિત થઈએ. આદરશે ત્યારે તે અંગે કેવી તૈયારીની જરૂર પડશે તે માટેના ખ્યાલ–કહ૫નાની વિવિધતા મળી આવે છે. મરણ ઓસ્ટ્રેલિયા:-અહીંની કેટલીક જાતિઓમાં મૃતદેહની પછીના ખ્યાલે જ રાજા તતન ખાનની કબરમાં મૂકેલા ને ચામડી એવી રીતે ઉતરડી લેવામાં આવે છે કે જેથી મળી આવેલા આરસપહાણને મળતા પથ્થરના ફલના શરીરની નીચલી સફેદ ચામડી બહાર દેખાવા લાગે. કુંડામાંથી હજી ૩૩૦૦ વર્ષેય સુવાસ પ્રસરે છે ને? સ્ટ્રેલિયા ખંડ “વિચિત્ર ખંડ” તરીકે ઓળખાય છે. - વિદ્યુત પેટીમાં શબ ગોઠવીને જોતજોતામાં જ વિદ્યુતની અંતિમક્રિયાની બાબતમાં આ રીત પણ વિચિત્ર જ લાગે મદદથી મૃતદેહ બળીને ખાખ થઈ જાય છે એવી નૂતન છે ને? Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy