________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૨૯૫
ભાવ વધારે હોતા નથી તુલનામાં તેનો સ્વી
વિશેષતઃ ભાગવતમાંથી
ઓની સંખ્યા પ્રમાણમાં બહ ડી છે. અભિનય અંગ સૌદર્ય પૂર્ણ મુદ્રાઓથી યુક્ત હોય છે પરંતુ તેની સંખ્યા ખૂબ જ સુંદર હોય છે. આ નૃત્ય ભરતનાટ્યશાસ્ત્રનાં છેડી છે. આમાં ખાસ કરીને રાધા-કૃષ્ણનાં નૃત્યો જ અધિકાંશ લક્ષણથી યુક્ત હોય છે. વિશેષતઃ સ્ત્રીએ જાય છે. આનું કથાવસ્તુ રામાયણ મહાભારત જેવાં અને દેવદાસીઓ આ નૃત્ય યોજે છે. આ નૃત્યો એકલા મહાકાવ્યોમાંથી લેવાય છે. અથવા ત્રણ-ચારના સમૂહમાં પણ યોજાય છે. ભારતના પ્રાંતીય નૃત્ય પ્રકાર -
(૨) સ્થલી - દક્ષિણ ભારતના પશ્ચિમ ભાગ કેરાલા આંધ્રનું કુચીપુડી - દક્ષિણ ભારતના કિસના બાજી યોજાતા નૃત્યને “કથકલી” કહે છે. આ શૈલીમાં જિલ્લાના બેઝવાડા અને મછલીપટ્ટમ વચ્ચેના પ્રદેશમાં પણ ભરતનાટ્યશાસ્ત્રની યથેષ્ટ સામગ્રી છે. કેદ્રારકોરાના પ્રચાર પામેલ આ નૃત્ય છે. આજે સંસ્કૃત નાટયની રાજાએ ભરતનાટયના સિદ્ધાંત મુજબ વિશેષ તફાવત પ્રણાલી સાથે સામ્ય ધરાવતું જે કાઈ નૃત્યનાટકનું સ્વરૂપ રાખી અને પ્રચાર શરૂ કરેલો. આ નૃત્યમાં વિશેષતઃ જોવા મળતું હોય તે તે આંધ્રનું ‘કુચીપુડી'ના નામે રામાયણ, મહાભારતની કથાઓ યોજાય છે. – કહેવાય છે. જાણીતું થયેલું ‘ભાગવત મેલા નાટકમનું સ્વરૂપ છે.
ઘ' એટલે “ કહેવું” (To tell ) એના ઉપરથી “કથ. આમાં પાત્રો નૃત્યની સાથે સાથે ગીત પણ ગાય છે. કલી” નામ પડેલું છે.
આંગિક અભિય જેટલો જ વાચિક અભિનય તેમાં મહત્વ
ને અને ઉત્કૃષ્ટ હોય છે. આ નૃત્ય લેકકલા અને કથકલી અને ભરતનાટયમમાં ખાસ તફાવત એ છે
શાસ્ત્રીય પ્રકારના મિશ્રણ જેવું છે એટલે બીજા નૃત્યકારોની કે ભરતનાટયમમાં મુખના હાવભાવ વધારે હોતા નથી
તુલનામાં તેના સ્વરૂપમાં નિબંધ પ્રવાહિતા તથા મુક્તિ પરંતુ જેટલા હોય છે તેટલો સુસંસ્કારી હોય છે. હાથની
જોવા મળે છે. આની કથાઓ વિશેષતા ભાગવતમાંથી મુદ્રા તથા શરીરના અંગે વધુ ભાવવાહી અને વેગીલાં
લીધેલ હોય છે. એક રીતે જોતાં તે કથકલીને સામ્યતા હોય છે. આ નૃત્યમાં ખાસ કરીને પગનું કામ (Foot
ધરાવતું નૃત્ય છે. work) વધુ કલામય હોય છે. આ નૃત્ય લાસ્ય પ્રકારનું હોય છે તથા તાંડવના પણ કેટલાક અગાનો સમન્વય તામીલનાડનું ભારતનાટયમ :- તામિલનાડનું કરેલો હોય છે.
ભરતનાટયમ' નૃત્ય સામાન્ય રીતે એક જ સ્ત્રી રજૂ
કરે છે. તેમાં આધાર તરીકે લેવામાં આવતાં ગીતો પ્રેમ| (૩) કથક - આ નૃત્ય ઉત્તર ભારત ( લખની ) નું ભક્તિનાં ગીતો હોય છે. ઈશ્વર નાયકરૂપે અને નૃત્યાંગના ગણાય છે. લખનૌ તરફ વધુ પ્રમાણમાં પ્રચલિત છે. એના નાયિકારૂપે તેમાં પાત્ર તરીકે હોય છે. “ભૂમિપ્રણામ થી ખાસ બાલ (words) ૫૨ નૃત્ય જાય છે. આમાં નૃત્યનો પ્રારંભ થાય છે. “અલારિપુ” નામના પ્રથમ પ્રયોગ તાલ અને લય પ્રધાનપદે હોય છે. આ શૈલીમાં સીધા પછી બીજા સાત પ્રયોગ બાદ “મંગલમ'ની સ્તુતિથી નૃત્યની ઊભા રહીને પગથી ઘુંઘરુ' દ્વારા તાલનું પ્રદર્શન મુખ્ય પૂર્ણાહુતિ થાય છે. આ નૃત્ય દ્વારા નર્તક પિતાની જાતને છે. ભાવ કેવળ અંગેનાં ગયાગાંઠયાં સંચાલન દ્વારા પ્રભુને અર્પણ કરે છે એવું કહેવાય છે. વ્યક્ત કરવામાં આવે છે. ભ્રમરી ( ચક્કર ) નું બાહુલ્ય
* કૃષ્ણમકલી - કથકલી જેવું બીજુ નૃત્ય વિશેષત: છે. રસપક્ષમાં જોતાં નાટ્ય કેવળ રતિભાવ સુધી
નાટિકાનું સ્વરૂપ છે “કૃષ્ણક્રમકલી”. કેરળના ગુરુવાયુસીમિત છે.
મંદિરમાં છેલ્લાં ત્રણસો વર્ષથી આ નૃત્ય ભજવાય છે. આમાં આ નયા ભારતના પૂવય ભાગમાં પણ મુખસુશોભન અને પિશાક કથકલી જેવાં વિવિધરંગી એટલે કે આસામ તરફ મણિપુર રાજ્યમાં પ્રચલિત થયેલ અને આકર્ષક હોય છે. છે. આ નૃત્ય સવિશેષ આંગિક અભિનયનું નૃત્ય છે. આ જ મોહિનીઅટ્ટમ - તામિલ (તામળ) અને મેલનૃત્ય મનોરંજન અને ધાર્મિક ક્રિયાઓમાં યોજાય છે યાલમ સંસ્કૃતિનું સંમિશ્રણ છે તે “માહિનીઅટ્ટમ” અને બાકીના પ્રકાર કુમાર અને કુમારીઓથી સંયુક્ત એ અમુક અંશે ભરતનાટ્યમ જેવું જ છે. તથાપિ કથરીતે જાય છે. આ રેલીમાં પગેનું સંચાલન (Foot: કલીના લાસ્ય સ્વરૂપને અને તેમાંથી ઘણીખરી મુદ્રાઓનો work) અતિ સાધારણ હોય છે પરંતુ આગળ-પાછળ તેમાં ઉપયોગ થાય છે. આ નૃત્ય પણ વિશેષતા સ્ત્રીએ ગતિપૂર્વકનું નર્તન આ નૃત્યની ખાસ વિશેષતા છે. અંગ જ કરે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org