________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૨૭૭
માં ગામડામાંથી કેન્યાના દારેસલામમાં વસ્તીનાં સ્થળાંતર (૧૦) વસ્તી સમસ્યાઓનું નિવારણ વાર્ષિક ૮ % ના દરે થયાં હતાં. ઈ.સ. ૧૯૬૨-૬૯ ના
વસ્તીની વધતી જતી સમસ્યાઓનું નિવારણ જલદીથી સમયમાં નૈરોબીમાં આ દર વાર્ષિક ૮ જૂ હતે.
કરવું આવશ્યક છે. આ સમસ્યાઓ માટે હવે જરા પણ શહેરે તરફનું સ્થળાંતર એશિયા અને લેટિન અમેરિકાના
વિલંબ થ ન જોઈએ. આ માટે દુનિયાના દરેક દેશો દેશમાં ઘણું જ ઝડપથી થવા લાગ્યું છે. આમના માટે
પ્રયત્નશીલ પણ બન્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ આ અનાજની તંગી છે એટલું જ નહીં, પરંતુ આ વસ્તી
માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. સમગ્ર રીતે વસ્તી માટે કેટલાં નવાં મકાનો ઊભાં કરવાં, કેટલીક પ્રદૂષણની
સમસ્યાઓને કેટલાક પ્રમાણમાં નિવારી શકાય છે. આ સમસ્યાઓ, નવી ગટર યોજના અને કેટલા પ્રમાણમાં
માટે કેટલાંક સૂચનો જાણવાં જરૂરી છે. નવા લોકે ગંદવાડમાં (Slum) વધારે કરે છે.
દક્ષિણ એશિયામાં ૧૯૬૦થી “હરિયાળી ક્રાંતિની ભારતના આંધ્ર પ્રદેશ અને પંજાબ રાજ્યોમાં થતાં શરૂઆત થઈ ચૂકી છે, જેમાં સફળતા પણ પ્રાપ્ત થઈ મોસમી અને કાયમી સ્થળાંતર કમાણીમાં ઉમેરો કરે છે. ૧૯૬૬માં આ વિસ્તારમાં ૧૦૫ મિલિયન ટન અનાજ છે, પરંતુ આ વિસ્તારમાં જમીનની તંગીથી મજૂરીના ઉત્પન્ન થયું જે ૧૯૭૦માં વધીને ૧૪૮ મિલિયન ટન દર નીચા જાય છે. મોસમી સ્થળાંતરો જે તે વિસ્તારમાં થયું. ખરાબ હવામાનને કારણે આમાં ઘણી વખત અનાજની તંગી ઊભી કરવા માટે જવાબદાર ગણવામાં ઘટાડો થાય છે, પરંતુ નવી આવતી ટેકનોલેજીનો દર આવે છે. આફ્રિકા ખંડને માલી દેશ અનાજના ઉત્પા- આ ખાધ પૂરી કરે છે. આ વિસ્તારના મેટા ખેડૂતે દનમાં સ્વતંત્ર હોવા છતાં પણ કપાસની મોસમ દરમ્યાન નાના ખેડૂતે કરતાં ૪૦ % વધુ ઉત્પાદન લેવા લાગ્યા અનાજની તંગી ઊભી થાય છે. વાસ્તવમાં આવી છે. આવા ખેડૂતો રાસાયણિક ખાતરો, ઉત્તમ બિયારણ, સ્થળાંતર થોડા સમય માટેનાં અને પદ્ધતિ વગરનાં હોય દવાઓ તેમજ સિંચાઈની વ્યવસ્થામાં સુધારો થવા છે. એટલે કે ગામડાંઓનાં સ્થળાંતર હંમેશા થોડા સમય લાગ્યો છે. માટે પણ કાયમી નથી દેતાં, અને સામાન્ય રીતે આર્થિક પંચવર્ષીય જનાઓ પછી ભારતમાં ઉદ્યોગોને કારણનું ખેંચાણ પણ ઓછું થાય છે.
વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. લોકોને રોજગારી મળશે
તેમજ આર્થિક સ્થિતિ પણ સુધરશે. પરંતુ આને મોટો કેટલાક વિકસિત અને વિકસતા દેશોમાં (Develop
ફાયદો એ કે આ ઔદ્યોગિક સમાજમાં વધારે પ્રમાણમાં ed and Developing Countries) ઝડપી શહેરીકરણને
બાળક માન્ય નથી ગણાતાં. શિક્ષણ અને નોકરીને વિકાસ ગંદવાડ અને છૂટીછવાઈ વસાહતમાં જોવા મળે
કારણે લગ્ન મોડાં થાય છે. કુટુંબનું કદ નાનું અને છે. આવા વિસ્તારમાં લોકો ઘણી ગીચતામાં રહે છે,
છે અને જન્મ દર નીચો જાય છે. આ જ વખતે મૃત્યુ જેનું પરિણામ મકાને, રસ્તા વગેરે પર પડે છે. આ
દર પણ નીચે હોય છે. દવાની સગવડો, ઊંચું જીવનબધું સરવાળે ગંદવાડમાં દેખાય છે. આવા વિસ્તારમાં
ધોરણ અને પ્રાપ્ત વસ્તુઓને લીધે મૃત્યુ દર નીચે રહે મિલકત નિયંત્રણ જે અસરકારક ન હોય તો લોકે જ્યાં
છે. ફરીથી વળી પાછો નીચે જન્મ દર અને નીચે ત્યાં મકાનો બાંધી નાખે છે, જેથી કરીને આવાં મકાનોમાં
મૃત્યુદર વસ્તીના વધારાને નીચે રાખે છે. ઓછી સુવિધા પ્રાપ્ત થાય છે, વિકસતા દેશમાં મેટા ભાગનાં શહેરોમાં ર૫ ૧ થી ૫૦ % ભાગની શહેરી
વર્તમાન સમયમાં મોટા ભાગે અવિકસિત દેશે
તેમ જ વિકસતા દેશોમાં પ્રજનન દર વધુ ઊંચો હોવાથી વસ્તી હદ કરતાં વધુ ગીચ, ગંદવાડવાળા પાડોશીઓ
વસ્તીની વૃદ્ધિમાં બહુ ઝડપથી વધારો થાય છે. આનું તેમજ સગવડ વગરના વિસ્તારમાં રહે છે. ઈ.સ. ૧૯૭૫
પરિણામ એ આવ્યું છે કે પ્રતિવર્ષ ૪૦-૫૦ મિલિયન માં આવા પ્રકારનું પ્રમાણ ૨૦૦ મિલિયન હતું. સંયુક્ત
કેનો વધતો ભાર હવે પૃથ્વી પણ સહન કરી શકે રાષ્ટ્રસંઘની ગણતરી મુજબ આ શહેરી વસ્તી ફક્ત ૨૫ તેમ નથી. પરંતુ કોઈ પણ રીતે આ પ્રશ્નને હલ કરવાને વર્ષમાં ૧.૩ બિલિયન જેટલી વધશે. આ વલણ ચાલુ જ ઉપાય જ શોધ જરૂરી છે. આધુનિક ગર્ભનિરોધક રહેશે તે શહેરના ૭૫ % લોકે ગંદવાડમાં રહેનારા ગોળીઓ તેમ જ કુટુંબ નિયોજન કાર્યક્રમ દ્વારા આ તૈયાર થશે.
નિયંત્રિત કરી શકાય.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org