________________
૨૭૬
વિશ્વની અસ્મિતા
કે જેમની ઉમર ૫ વર્ષથી નીચે હતી. જે મરણ થયાં મિલિયન લોકે યુરોપના ઊચી આવક ધરાવતા દેશોમાં તેનું પ્રમાણ કુલ મરણ પ્રમાણના ૫૭ % જેટલું હતું. વસે છે. અનુમાન છે કે ઈ.સ. ૧૯૮૦માં આ આંકડો
ની નિચાર, , શ પ ર ર 2 3 ૮ થી ૧૦ મિલિયનને હશે, જે યુરોપ ખંડમાં કેટલીક છે કે બગડેલી કે વપરાયેલી વસ્તુઓનું (Human સમસ્યાઓ ઊભી કરવા માટે મુખ્ય જવાબદાર હશે. waste)આયોજન કરવું. જેમ કે બગડેલો ખોરાક, પાણી તેવી જ રીતે અમેરિકામાં પણ ઉચ્ચ પ્રકારની નોકરીકચરા પેટીમાં પડતી વસ્તુઓ વગેરે આમાં ગણાવી એ મેળવવા માટે ગયેલા અને હજુ જતાનું પ્રમાણ શકાય છે. પદ્ધતિ વગરનો બગાડ અને ઉપયોગ રેગેને ઘણું મોટું છે. ભવિષ્યમાં જરૂર પૂરતો માનવશ્રમ અવિઆવકારવામાં મદદ કરે છે. આને ટેકો આપનારા રાગે કસિત દેશોમાંથી જ લેવું પડશે, જેથી અંતરરાષ્ટ્રિય ટાઈફોઈડ, કોલેરા, હેપેટીટીસ, પિોલિયો તથા ડિએન્ટ્રી સ્થળાંતરે સજાશે. જેના પરિણામે વિકસિત દેશોમાં વગેરે છે. લેટિન અમેરિકાના સાઓ-પાલે શહેરમાં
ગભીર પ્રશ્નો ઊભા થશે. કારણ કે ગરીબ અને વિકસતા ૨૬ % મૃત્યુ ૫ વર્ષની ઉંમરથી નીચે માટે થયાં તેમાં
દેશોમાં કામ કરનારાઓની સંખ્યા નોકરી કરતાં વધુ મુખ્ય કારણ ડાયેરિયલ રોગનું હતું. બ્રાઝિલ તેમજ
પ્રમાણમાં વધે છે. જે પરવાનગી આપવામાં આવશે તો સાડારમાં પણ આ પ્રમાણ ઘણું જ ઊંચું રહેલું
તેઓ મોટા પાયા પર દબાણ ખાસ કરીને વિકસિત દેશો
પર કરશે. આ જ વખતે વિકસિત દેશો પાસે નોકરીની માનવીના સ્વાસ્થના સંદર્ભમાં જોઈએ તે અપૂરતા તંગી ઊભી થશે અને સાથે સાથે તેમને મજુરી પ્રકારની ખારાકવાળા દેશોમાં વ્યક્તિની અપેક્ષિત આયુમર્યાદા નોકરી કરવા માટે તૈયાર રહેવું પડશે. પણ ઓછી જોવા મળે છે. ભારતમાં આ પ્રમાણ ૪૫ અને ઇથિઓપિયામાં ૪૦ છે. જ્યારે સ્વીઝરલેન્ડમાં આયુમર્યાદા
વિકસિત દેશોને ભવિષ્યને માનવશ્રમ જોઈ છે, પરંતુ ૭૨, યુ.કે. ૭૧, જાપાન ૭૧ અને અમેરિકા ૬૦ છે. જે દેશોમાં તેઓ ઓછી મજુરીએ કામ કરવા તૈયાર થશે, જેથી અપૂરતો ખોરાક પ્રાપ્ત થાય છે ત્યાં વસ્તીમાં પુખ્તવયના
દેશના મૂળ કાયમી મજૂરોને મુસીબત ઊભી થશે. જુદા સ્ત્રી-પુરુષોની સંખ્યા કરતાં નાનાં બાળકોની સંખ્યા જુદા પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ-મિશ્રણ થશે. વળી વધુ હોય છે. ઉત્પાદન અને પ્રવૃત્તિમાં મદદ કરતી એવી સાથે સાથે જન્મ દરમાં પણ ફરક પડશે. અમેરિકામાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય છે. જયારે ઉત્પાદનના ઉપ- જન્મ દરનું પ્રમાણ નીચે લાવવામાં આવે છે, પરંતુ પરભેગમાં સમગ્ર વસ્તી ભાગ લેતી હોય છે. ટૂંકમાં આવા દેશથી આવીને વસેલા વસાહતીઓ આ પ્રમાણ તેટલું જ દેશોની સંપત્તિ પર વધુ દબાણ થતું જોવા મળે છે.
ઊંચું રાખે છે. આજે ૨૦ % અમેરિકાની વસ્તીને વધારે અલ્પ વિકસિત કે ગરીબ દેશોમાં માનવીની સૌથી પરદેશીઓ દ્વારા થાય છે, અને આ પ્રમાણે ભવિષ્યમાં મહત્તવની જરૂરિયાત ખોરાકની તંગી હોય ત્યાં નિરક્ષરતા. પણે ચોલું રહેશે. નું પ્રમાણ ખૂબ ઊંચું હોય તે સ્વાભાવિક વાત છે. (ઈ) સ્થળાંતરની સમસ્યા પરિણામ એ આવે છે કે લોકોને બાહ્ય દુનિયા સાથે બૌદ્ધિક સંબંધ છે રહે છે. એથી અજ્ઞાનતાનું પ્રમાણ
વિશ્વ બેન્કની ગણતરી પ્રમાણે તેના ગ્રાહકો હોય પણ વધુ હોય છે. આ બાબતમાં પુરુષો કરતાં સ્ત્રીઓની
તેવા દેશમાંથી ૧૨૫૫ મિલિયન કરતાં પણ વધુ લોકો પરિસ્થિતિ વધુ દયાજનક છે. આફ્રિકા ખંડના લિબિયા
ગામડામાં રહે છે. આ ગામડામાં રહેતા લોકોની પ્રતિ દેશમાં આ નિરક્ષરતાનું પ્રમાણુ પુરુષમાં ૬૨ % અને
વ્યક્તિ વાર્ષિક આવક ૧૦૦ ડોલર કરતાં પણ ઓછી
છે. તેમનું મુખ્ય જીવન ખાસ કરીને ઓછી ફળદ્રુપ જમીન સ્ત્રીઓમાં ૯૬ જ છે. ભારતમાં આ પ્રમાણ અનુક્રમે ૫૬
વાળી ખેતી અને પશુપાલન પર જ આધારિત છે. તેમને % અને ૭૬ % છે.
વસ્તી વધારાનો દર ૨.૫ % થી ૩.૫ % વચ્ચે છે. (ઈ) નોકરી માટે દોડધામ
આ કારણથી વિકસતા દેશોમાં વસ્તીનું દબાણ જ મીન ભૂતકાળમાં થયેલાં અને હાલમાં થતાં આંતરરાષ્ટ્રિય પર બહુ જ ઝડપથી વધી રહ્યું છે. તેમને શહેરો તરફ સ્થળાંતરેએ ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે. હાલમાં ૪ વિશેષ આકર્ષણ નોકરી માટે રહ્યાં છે. ઇ.સ. ૧૫૭-૬૯
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org