________________
૨૭૦
વિશ્વની અસ્મિતા
હાલની વસ્તી (૧૩ મિલિયન) કરતાં ડબલ વસ્તી રહે દરથી વધતી જ જતી હોય તો ખેડૂત કુટુંબદીઠ ઓછી ને તે વાહન વ્યવહારને વિકાસ થઈ શકે તેમ છે. વાહન- ઓછી જમીન પ્રાપ્ત કરે છે. ખેતરોનાં કદ નાનાં બનતાં વ્યવહારને વિકાસ થવાથી ખનિજ સંપત્તિને પણ સારે જાય અને પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આમ ઉપયોગ કરી શકે તેમ છે. આથી આ દેશમાં વધુ વસ્તી ખેતીની જમીન પર કાર્યક્ષમતા ઘટતાં વસ્તી પર વિપરીત રહી શકે તેવી શકયતાઓ છે, પરંતુ દુઃખજનક બાબત અસર પડે છે. એ છે કે આ દેશમાં પ્રવેશવાની પરવાનગી અમેરિકા કરતાં સખત કડક છે. આ દેશમાં જે બીજો વિકાસ ન
અતિ વસ્તી દેશ માટે આવકારદાયક ન ગણાય તેવી કરવામાં આવે તો આરટ્રેલિયા અનાજની બાબતમાં વધુ
જ રીતે અ૫ વસ્તી પણ દેશના અર્થતંત્રને સમૃદ્ધ વસ્તીને પિષી શકનારે બને તેમ છે.
બનાવવામાં ઉપયેગી બનતી નથી. દેશના લોકો પૂરેપૂરા
ગતિશીલ હોય છે અર્થાત્ સ્વતંત્ર રીતે ગમે ત્યાં રહેઠાણને દેશમાં મળતી સંપત્તિ અનુસાર વધુ વસ્તી કઈ રીતે લાભ ભગવે છે. માથાદીઠ વધુ જમીન કેનેડા, ઑસ્ટ્રેલિયા નક્કી કરવી તે મહત્વની બાબત બની રહે છે. પ્રથમ જેવા દેશમાં મળે છે. આવા દેશોમાં મોટેભાગે ખોરાકએ કે કયા પ્રકારનું જીવન ધોરણે દેશના લોકો માટે ની સમસ્યા હોતી નથી. ખેતરોનાં કદ વિશાળ હોવાથી જરૂરી છે અને પછી નક્કી કરવું કે આ જીવન ધોરણ યંત્રોને ઉપયોગ લાભદાયક બનતા હોય છે. પ્રમાણે કેટલા લોકોને પિષી શકશે. વધુ પ્રમાણુ સામાન્ય જિક જૂથ, મજુરોની જરૂરિયાત, લોકેની કામની શક્તિ અ૮૫ વસ્તીને અતિ વસ્તીવાળા દેશ કરતાં વધુ સગઅને તેમનું આર્થિક માળખું નક્કી કરે છે. અતિ વસ્તી- વડો પ્રાપ્ત થતી હશે. પરંતુ અ૮૫ વસ્તીના પરિણામે વાળા દેશમાં વેચાણ માટે પૂરતું બજાર મળી રહે છે. અર્થતંત્રનો વિકાસ જેટલો ઝડપથી થ જોઈ એ તેટલો અને તેને હરીફાઈ તત્વ પ્રગતિના પંથે દોરે છે. સામા થતું નથી. આવા દેશમાં શ્રમજીવીઓની તંગી પ્રવર્તતી જિક જીવન વધુ ગાઢ બને છે. શ્રમજીવીની તંગી હતી હેવાથી વેતનના દર ઘણું જ ઊંચા રહેલા જોવા મળે નથી તથા જરૂરી કાર્યકરો મળતા રહે છે.
છે. ઉદ્યોગ, ખેતી અને વેપાર માટે માનવ બળ-બુદ્ધિ
મળવું મુશ્કેલ બને છે. અતિ વસ્તીના ફાયદાની સાથે ગેરફાયદા પણ એટલા જ મોટા પ્રમાણમાં હોય છે. અતિ વસ્તીવાળા દેશમાં
અતિ વસ્તી અને અ૫ વસ્તીનું સમાપન કરીએ માનવીની ગતિશીલતામાં અનેક અવરોધો ઊભા થાય છે. તે બેમાંથી એક પણ વસ્તી દેશ માટે હિતાવહ ગણી અતિ વસ્તીવાળા દેશોમાં મહત્ત્વનો પ્રશ્ન અન્નને છે.
શકાય નહીં. કારણ કે એક અથવા તો બીજી રીતે આ બહારથી આયાત કરવા પડતા અને પુરવઠામાં ઘટાડો,
વસ્તી દેશ માટે સમસ્યારૂપ બની રહે છે. આ બંને દુષ્કાળ, પૂર કે અન્ય કારણસર થાય છે ત્યારે વિકટ સમ
વચ્ચે વચલો માર્ગ છે ઈષ્ટ કે સપ્રમાણ વતી હાવી સ્યાઓ સર્જાય છે, પાણીના પુરવઠાની પણ સગવડે
જરૂરી છે. ઈન્ટ વસ્તી દ્વારા દેશમાં રહેલી કુદરતી સંપત્તિ
જરૂરી છે. ઈષ્ટ ૧d & પૂરતી પ્રાપ્ત થઈ શકતી નથી અને સાથે સ્વાથ્ય અને ને વધુને વધુ ઉપયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા જાહેર આરોગ્યના અનેક પ્રશ્નો ઉકેલવાના હોય છે. મકાનો. થઈ શકે છે. કોઈ પણ પ્રકારના ઉત્પાદનમાં વધારો થાય ની તંગી એ પણ આવા વિસ્તારની સમસ્યાઓ થઈ છે તેથી વ્યકિતદીઠ આવકમાં વધારો થાય છે. આ પડે છે. દેશમાં બેકારીની સંખ્યા વધતી જાય છે.
વ્યક્તિદીઠ વધતી આવક જ ઈષ્ટ વસ્તીને ખ્યાલ આપે છે.
અપવાદરૂપ મધ્યપૂર્વના દેશની માથાદીઠ આવક વધુ છે. દેશમાં ઝડપથી વસ્તી વધતી હોય તો તે દેશમાં તેથી તે દેશોની વસ્તી ઈષ્ટ છે એમ કદાપિ કહી શકાય જન્મદર ઊચે હશે અને પંદર વર્ષથી નીચેના માણસોની નહીં. દેશની કુદરતી સંપત્તિને વિકાસ કરવા માટે બુદ્ધિસંખ્યા પ્રમાણમાં વધુ હોય છે. પરિણામે કુલ વસ્તીમાં શાળી માનવધન પરદેશમાંથી જ આયાત થાય છે. વધુ કામ કરનારા માણસોનું પ્રમાણ ઓછું થાય. અતિ વસ્તીને પ્રતિવ્યક્તિ રાષ્ટ્રિય આવક હોવા છતાં પણું જે પ્રકારની લીધે સગવડોમાં ઘટાડો થવાથી પ્રજાનું જીવનધોરણ નીચું સગવડો કેનેડા, ઑસ્ટ્રેલિયા કે અમેરિકામાં પ્રાપ્ત થાય જાય છે. જે કંઈ વિકાસ થાય છે તેને વસ્તી ખાઈ જાય છે તેવી સગવડો હજુ મધ્યપૂર્વના દેશોમાં મળી શકતી છે – ઘટાડે છે. જે દેશમાં વધુ વસ્તી હોય અને વસ્તી વધુ નથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org