SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ . પ વિશ્વાંગણની વિરાટ યાત્રા. નમ્ર અર્પણ : અથવા પરમાત્મા છે વિશ્વનું સર્જન કર્યા પછી પિતે જ તેમાં પ્રવેશેલા છે. આમ વિશ્વ શબ્દના ઘણું બીજા અર્થો માનવીય સંસ્કાર સૌરભની અસિમતા, એની સભાનતા પણ સમાવ્યા છે. અને તેનું રસદર્શન કરાવવાનો છેલા બે દાયકાથી હદય. સંસાર : શબ્દવિચાર મંદિરમાં જાગેલો થનગનાટ સંદર્ભ સાહિત્યને ક્ષેત્રેઅમિતા ગ્રંથશ્રેણીના આ આઠમા સમૃદ્ધ પ્રકાશન દ્વારા વિશ્વને બીજે પર્યાય વળી સંસાર શબ્દ પણ છે. માં ધરતીના પુનિત ચરણકમળમાં રજૂ થાય છે. જે આપણા કેઈના હાથમાં ટકતો નથી, સ્થિર થતો નથી પણ આપણા હાથમાંથી સરી પડે છે, તેથી સંસાર છે. અનેક જાતના તાણાવાણા વચ્ચે અને સાધન સામગ્રીની અથવા જનદર્શન માને છે તેમ તેમાં સમકિત થઈને મર્યાદામાં રહીને વિશ્વના વિસ્તૃત ફલક ઉપર નવીન ક્ષિતિજ રહેવું એ જ સાર છે માટે સંસાર અથવા જૈનદર્શને દેરીને સાહિત્યિક પ્રયાસનું નમ્ર અર્પણ કરતાં અમે સંસારનો બીજો અર્થ કરતાં જણાવ્યું છે તેમ, જેમાં પરમ ધન્યતા અનુભવીએ છીએ. સમ એટલે સમ્યગૂજ્ઞાન, સમ્યગદર્શન વિશ્વ શબ્દ વિચાર સમ્યગુ ચારિત્ર્ય અને એ જ સાર છે તેથી સ સા૨, વિશ્વ શ દ ઊડી વિચારણા અને ઘેટું ચિંતન માગી લે તેવું છે. વિશ્વ શબ્દના અનેક જગત : શબ્દવિચાર પર્યાય આપણને પ્રાપ્ત થાય છે. વિશ્વ શબ્દમાં વ્યાપકતા છે. સ્થાવર-જંગમનો સરવાળો બરાબર જ વિશ્વ નથી એવો જ વિશ્વનો એક પર્યાય છે જગત; જે રોજ પણ સ્થાવર-જંગમમાં રહેલ એક વ્યાપક અરિતત્વ વિશ્વના રોજ બદલાય છે. જેમાં પરિવર્તન એ સહજ ધર્મ છે. અર્થ નો સંદભ છે. એવું વેદાન્તીઓ પણ માને છે. સૌને સ્ત્રી-પુત્રાદિ સુખ અને પંચેન્દ્રિયના શબ્દ, સ્પર્શ, રૂપ અસ્તિત્વ ગમે છે. કેઈનય પિતાના અસ્તિત્વ સામે આવી રસ અને ગંધના વિષયે પણ નિત્ય એવા ને એવા જ પડતો વિનાશનો, જન્મ, જરા, મૃત્યુ કે અન્ય સંતાપને લાગતાં નથી. દુઃખરૂપ થઈ પડે છે. માટે સાત. દેહધારીએ ઘેરો પડઘે ગમતા જ નથી. એટલે જ વિશ્વ શબ્દને વૈદિક, જનમ પામે છે પણું દુઃખ પ્રત્યે મરણાદિ પર્યત પ્રયાણ જન, બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તી ચિંતકોએ પોતપોતાની કરે છે માટે જ્ઞાત. રીતે સમજાવે છે. આધુજિક વિજ્ઞાનનાં સંશોધને પરમાત્મા પોતે જ વિશ્વરૂપ છે. તેનાથી ભિન્ન વિશ્વનું આવું આ વિશ્વ આજના વૈજ્ઞાનિકો માટે ભારે માટે કોઈ અસ્તિત્વ નથી માટે તે પરમપુરુષ પોતે જ વિશ્વ છે. કેયડે છે. તે અણુપરમાણુઓના વિસ્ફોટનું પરિણામ છે સિંપાદકીય નોંધ | Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy