________________
૨૨
વિશ્વની અસ્મિતા
નથી બલકે સંસ્કૃતિના પ્રવાહના અવરોધક પરિબળને વિષેના ઉદ્દગારો નેધવા જેવા છે: “If civilization જોવાની દષ્ટિને અભાવ છે. આવી દષ્ટિને અભાવ વધુ were to become an Article of trade, I સમય ટકે તો ‘વિનિપાત” નાતરીએ એ પણ ચોક્કસ છે. am sure, England would greatly benefits
from the imported cargo". પ્રવર્તમાન જગતમાં માણસે શું નથી મેળવ્યું ? ચંદ્ર પર જવાની સિદ્ધિ મેળવી છે. વિજ્ઞાન અને સંશોધનથી
સમગ્ર વિશ્વમાનવના ઈતિહાસની સંસ્કારગાથાને
થોમસ મનરોની ભાષામાં બિરદાવવા પ્રસ્તુત ગ્રંથનું કથાનૂતન સિદ્ધિનાં સોપાનો સર કર્યા છે છતાંય જાણે કે માનવીય સ્વરૂપ “ભરમાસુર’નું સ્વરૂપ ધારણ કરતાં હોય વસ્તુ આપણને સૌને પ્રેરે છે એમ વાંચકને જરૂર લાગશે. એમ લાગે છે. સંસ્કૃતિનો સ્ત્રોત સ્થગિત થયો છે. આમ “વિશ્વની અમિતા” જેવા જ્ઞાનકોશનું આયોજન છતાંય આપણે એક સહજ વાતને વીસરી ગયા છીએ. કરી તેને પ્રકાશિત કરવાનો ભગીરથ પ્રયાસ પણ એક મનુષ્યનું જીવન અવિભાજ્ય જીવન છે. આ જીવનના સંસ્કાર-કાર્ય જ છે એમ કહેતાં હું આનંદ અનુભવું છું, પથક પથક પ્રશ્નોને જોવાથી કાતિના દર્શન નહિં થઈ ગ્રંથનું કથાવસ્તુ સુંદર છે છતાંય એની રજૂઆતના શકે. કેવળ આર્થિક, સામાજિક વા રાજકીય સમશ્યાને કેમિકતા સચવાઈ હોત તો વાચકને વિકાસગાથાના સળંગ સમગ્ર જીવનના સંદર્ભ વિના જવાથી માનવીય જીવન સ્રોતની કડી શેાધવામાં શ્રમ કર ન પડત. ઉપલકિયા દષ્ટિથી રોગિષ્ટ કદાચ દેખાય, મનુષ્ય જીવનની
વિવિધ દેશના ચલણી નાણાની ચર્ચા, દેશ વિદેશની નિર્દોષતા, સર્જનશીલતા અને પાવિત્ર્યનાં દર્શન તો
લગ્ન પ્રથા, કેપ્યુટર યુગમાં પણ પાષાણ યુગની સંસ્કૃતિની મનુષ્યના સમગ્ર જીવનના વ્યાયામને જોવાની દષ્ટિ કેળવ
ઝાંખી અને વિશ્વ સાહિત્યને પરિચય વગેરે વિષય વાથી જ થાય.
પરની સમજ અને ચર્ચા ગ્રંથે પૂરી પાડી સામાન્ય જ્ઞાનની પ્રસ્તુત ગ્રંથે મનુષ્યના સમગ્ર વ્યાયામને મનુષ્ય પૂતી કરી છે. જીવનની ઉત્તમ સિદ્ધિઓ તરફ નિર્દેશ કરીને મનુષ્ય વિદ્યાથી જગત અને શિક્ષક જગત માટે સારી રીતે જીવનના સર્વગ્રાહી સંસ્કારશ્રમથી પરિચિત કરવાને તૈયાર થયેલ સંદર્ભ ગ્રંથ પ્રકાશિત થાય છે એ આનંદની પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે.
વાત છે. પ્રાણીસૃષ્ટિથી માંડી મનુષ્યની ઉત્કૃષ્ટ કળા સમાન
ભાવનગર, ૧૮-૨-૮૧ તાજમહાલ, કેલેઝિયમ, પાર્થેનોન વગેરે સ્થાપત્યનું દર્શન
** **** * ** * ***
* ** ** * માનવીય સર્જનશીલતાના ઉત્તમ નમૂના છે. જીવનના
Grinders and સંદર્ભમાં સૂસોંદર્ય અને પ્રાણી જીવનના સૌદર્યના
Dealers in all sorts of : ઉલ્લેખ દ્વારા પ્રકૃતિ અને જીવનના અનુબંધન ગ્રંથન
Minerals, Chemicals & Clay etc. નિર્દેશ સૂચક છે.
DHIRAJLAL & CO. ભિન્ન રાની અસિમતાની રાષ્ટ્રીય ચળવળ, સમાજ જીવન અને તેના વ્યવહારની રીતરસમા, માન્યતા વગેરેની ચર્ચા મનુષ્ય જીવનને ઉઢાત્ત વલણની એક ગાથા પૂરી પાડે
3rd Cavel Cross Lane,
Dadi Seth Agiari Lane, છે. વિશ્વનો ઈતિહાસ કેવળ રણસંગ્રામ અને યુદ્ધોનો નથી
Kalbadevi, Bombay-400 002. બલકે સાહિત્ય, લલિતકળા, સ્થાપત્ય વગેરે સર્જનશીલ
Office Phone : 319389-310053 પ્રવૃત્તિનો ઈતિહાસ છે. મરુભૂમિના પ્રદેશમાં જ્ઞાન-વિજ્ઞાનની દે
Telegram : REDOCHER સિદ્ધિથી પ્રગતિની હરણફાળ એ યુદ્ધોના વિજય કરતાંય
Factory : ઉચકાટીની માનવીય સાધના કહી શકાય.
20, Sitafal Wadi,
MAZGAON-400 010 ઈસ્ટ ઇંડિયા કંપનીના શાસન દરમ્યાન મદ્રાસના
Factory Phone : 378296 ગવર્નર થોમસ મનરોના ઇલેંડની પાર્લામેન્ટમાં હિંદ
મ
pi
*
***
* *
******
Office :
*
* * * * * * *
**
* **
**
*
*
*
*
*
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org