________________
શું છે ?
કાકા મકાન મા બાકાત રદ
શ્રી આર.એસ. ત્રિવેદી – કુલપતિ, ભાવનગર યુનિવર્સિટી વિશ્વમાનવને એક ગ્રંથ પ્રકટ થઈ રહ્યો છે એ જણાવ્યું છે કે માણસનું યંત્રીકરણ થયું છે. તેની લાગણી પ્રર્વતમાન સંજોગોમાં મુદ્રણ-સાહસ કહી શકાય. - બુદ્ધિ એક રીતે પ્રામાણિત (Standardized ) થયા છે.
એના મત પ્રમાણે “We are nmachine-tooling the આ પુસ્તક નથી પણ ગ્રંથ છે. અમુક જ એક વિષય
man' - આ પરિસ્થિતિ નિર્માણ કરવામાં માણસ પોતે પર ચર્ચા સીમિત કરી પુસ્તકનો ઘાટ આપવા કરતાં
જ જવાબદાર છે. માનવીય સર્જનશક્તિને એક પ્રકારના વિશ્વમાનવ”ને વિષય બનાવી તેના સંસ્કાર-વિકાસનાં
ઢાંચાથી પ્રામાણિત કરીને માણસે સર્વસ્વીકૃત એક જ સર્વગ્રાહી પાસાંને સ્પશી* એક ચર્ચા કરવાનું ફલક પૂરું
પ્રકારના ઢાંચા તૈયાર કર્યા. આ જ રીતે માણસના પાડવાનું ભગીરથ કાર્ય આ ગ્રંથને લેખકે તેમ જ વિચારે. માન્યતા અને તેની મને વૃત્તિ પણ ઢાંચીબદ્ધ પ્રકાશકે કર્યું છે. આ બદલ લેખકો અને તેમની મદદથી
ન થઈ ગયાં. ગ્રંથને ઘાટ આપવા બદલ પ્રકાશકને અભિનંદન ઘટે છે.
આ પ્રકારની ઢાંચાબદ્ધ મનોવૃત્તિની સાથે વિકાસ વિશ્વમાનવ'ની સંક૯પના અને વિશ્વમાં માનવ સ્તરની ભિનતતામાં માણસની માનવીય આકૃતિને ભિને સંસ્કારિતાનું પાંગરવું એ બંને બાબતેને વણીને માનવીય
| સ્વરૂપે રજૂ કરવામાં આવી. કેઈ વિકસિત દેશને માણસ, સ્વરૂપનું દર્શન ગ્રંથમાં ૨જ થયું છે. શ્રી અરવિંદજીએ તે કઈ અર્ધવિકસિત દેશને માણસ, એમ માણસ આધુનિક સંસ્કૃતિને barbaric Civilization or civic : lized Barbarism ને નામે ઓળખાવ્યું છે. આ ઓળખ માનવજાત માટે કેટલી શરમજનક છે એની પડતા
સાચા સ્વરૂપે તો વિકાસ- પથ પરની યાત્રામાં જયારે કરવાની હોય નહિ. માનવીય મૂલ્યોને બાજુએ રાખી
માણસ પ્રગતિ સાધે છે, ત્યારે મનુષ્ય જાત પોતાની ઔદ્યોગીકરણ અને ટેકનોલોજીના વિકાસ સાથે કેવળ સર્જનશક્તિથી માનવીય સર્જનને ઓપ આ પતે જાય છે ભૌતિક મૂલ્યોની પ્રાપ્તિમાં સંતોષ માનવાની વૃત્તિને અને આવા સર્જનતાના નાવીન્ય સાથે એ માનવપિષવાથી માંડીને ત્યાગને બદલે સ્વાર્થ પ્રત્યેક વ્યવહારમાં સંસ્કૃતિનું સાતત્ય સાચવતે જાય છે. લડાઈ, આર્થિક પ્રમુખસ્થાને જાણે કે અજાણે ૨ખાતે ગ.
વિષમતા, જાતિ અને સ્ત્રી-પુરુષના ભેદ વગેરે માણસની
સંસ્કારિતાના સ્ત્રોતને અવરોધે છે. જયારે વિકૃતિનો અતિરેક માણસ પિતાના અંતરને ઓળખવાને બદલે બાહ્ય થાય છે ત્યારે સંસ્કા૨સ્રોત અર્પદ સ્વરૂપ પકડે છે. આ વસ્તને ઓળખવાની કુશળતા પ્રાપ્ત કરવા લાગ્યો. જેટલું અસ્પદતામાં કાદવ એકઠો થાય છે અને કવચિત પ્રગતિનાં
આ કૌશલ્ય સિદ્ધ થાય તેટલા પ્રમાણમાં માણસ વધારે એક બે કમળ દેખાય તેની ભ્રાંતિમાં જનસમાજ રાચતે કુશળ ગણાવા લાગ્યો. માર્ટિન ખુબર નામના એક થાય એવું પણું લાગે; પરંતુ સંસ્કૃતિનો પ્રવાહ સ્થગિત અસ્તિત્વવાદીએ તેના "I and thou' નામના પુસ્તકમાં થયો છે એ ચોક્કસ. ખરી રીતે સંસ્કૃતિને આ વિનિપાત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org