________________
૨૪૦
વિશ્વની અસ્મિતા
એ પાશ્ચાત્ય રાષ્ટ્રોની શેષણનીતિનું પરિણામ છે. તેથી નેશિયાના પાશ્ચાત્ય શિક્ષણ પામેલા અમલદારોએ એક
ની સત્તાઓ સામેનો રોષ ઉગ્ર બન્યો. મંડળ સ્થાપ્યું. તેનું નામ હતું-બુડી ઉમે (ભવ્ય તેમને પિતાનાં દુઃખોની મુક્તિને એક માત્ર માગ સ્વ. પ્રયત્ન). જાપાનની પ્રગતિનું રહસ્ય એ તેનું પશ્ચિમીતંત્રતામાં જ દેખાતો હતો.
કરણ છે એમ તેઓ માનતા હોવાથી તેમણે પણ પિતાના
મંડળને મુખ્ય હેતુ પશ્ચિમીકરણને રાખ્યો હતો. પાશ્ચાત્ય આમ અનેક પરિબળાને કારણે અગ્નિ એશિયાના શિક્ષણને તેઓ પોતાના મોક્ષને માગ માનતા હતા, દેશોમાં રાષ્ટ્રીય ચળવળને વિકાસ થઈ રહ્યો હતો, ત્યારે તેમના પ્રેરણાસ્ત્રોત ભારતના રવીન્દ્રનાથ ટાગોર અને તેને ઉગ્ર બનાવનાર તાત્કાલિક પરિબળ હતું- જાપાનને ગાંધીજી હતા. તેમનું યુદ્ધ ગરીબી અને અજ્ઞાન સામે સામ્રાજ્યવાદ. જાપાનનો ઉત્કર્ષ અગ્નિ એશિયાના દેશ હતું, સામ્રાજ્યવાદ સામે નહિ.” ૫ બડી ઉટમ દ્વારા માટે ઉપયોગી નીવડયો હતો. સામ્રાજ્ય વિસ્તારની અદ્ધિશાળી વગરની જ ચળવળ (Class Movement) હરીકાઈમાં જાપાને પણ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લગભગ શરૂ થઈ હતી, પરંતુ ૧૯૧૧માં “સારિકેત ઈસ્લામ” ની સંપૂર્ણ અગ્નિ એશિયા ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ કબજો સ્થાપના સાથે તે સામાન્ય વર્ગની ચળવળ ( Mass જમાવી દીધું હતું. તે “બહદ પૂર્વી એશિયા સહ Movement) બની. આ સંસ્થા ઇસ્લામી નવજાગૃતિના સમૃદ્ધિ ક્ષેત્ર” સ્થાપવા માગતું હતું. પશ્ચિમનાં રાષ્ટ્રની પરિણામે સ્થપાઈ હતી, ૧૮૮માં તેની સહમ જેમ તે એશિયાવાસીઓને હીન માનતું ન હતું. તેણે ૩લાખ ૬૦ હજાર હતી તે વધીને ૧૯૩૬માં ૨૦ લાખની તે સિંહગર્જના કરેલી કે, “એશિયા એશિયાવાસીઓ થઈ ગઈ હતી. માટે. તેના પગલે પગલે “બર્મા બમીઓ માટે’ ‘મલાયા સારિકેત ઈસ્લામના મોટા ભાગના સભ્યો ખેડૂત મલય પ્રજા માટે? વગેરે સૂત્રો પણ પ્રચલિત બન્યાં કે મજૂરો હતા અને તેના નેતાઓ મુલકી અમલદારે, હતાં. જાપાને અનિ એશિયાના પ્રદેશો જીતી લીધા વકીલ, ઈજનેરો, ડોકટરે કે નાના વેપારીઓ હતા. આ હતા પરંતુ ત્યાં સ્થાનિક તંત્ર ચાલુ રાખ્યું હતું અને સંસ્થાએ ૧૯૧૬માં સ્વશાસનની માગણી કરી હતી. આ સ્થાનિક રીતિરિવાજોને પણ આદર આપ્યા હતા. તે તે સંસ્થાને ડચ સરકારે માન્યતા આપતાં તેનો પ્રભાવ માત્ર એટલું ઇરછતું હતું કે એશિયાનાં રાષ્ટ્રો તેને અને પ્રતિષ્ઠા બંને વધ્યાં હતાં. ૧૯૧૭ની રશિયાની ક્રાંતિ પિતાનું નેતા અને સંરક્ષક માને. તેથી તેણે જિતાયેલા બાદ ઇંડોનેશિયામાં પણ સામ્યવાદી પક્ષ ( P.K.I.) પ્રદેશોમાં રાષ્ટ્રીય સરકારે સ્થાપી હતી તથા રાષ્ટ્રીય સ્થપાયો હતો. સિદ્ધાંતિક મતભેદને કારણે સારિકેત સૈન્યની પણ રચના કરી હતી. આમ તેણે આ દેશને ઈલામમાંથી સામ્યવાદીઓને કાઢી ? સ્વતંત્રતાનું ભાન કરાવી તેનું પાન પણ કરાવ્યું. આ ઈલામે તો ૧૯૨૨માં ભારતના કોંગ્રેસ પક્ષ સાથે સંબંધ દેશને સ્વતંત્રતાનું સુવર્ણપ્રભાત દેખાડનાર જાપાન સ્થાપ્યા હતા અને તેની અસહકારની નીતિ તેણે અપનાવી આમ તેમનું મુક્તિદાતા બન્યું હતું. તેથી બીજા વિશ્વ હતી. તેણે પણ પિતાના દેશમાં ભારતની જેમ રાષ્ટ્રીય યુદ્ધમાં જાપાનના પરાજય પછી પાશ્ચાત્ય સત્તાએાએ શાળાઓ સ્થાપી હતી. તે પક્ષ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર
જ્યારે ફરી પોતાનાં સંસ્થાનોમાં સત્તા સ્થાપવા પ્રયત્ન બન્યો. પરંતુ યુવાન વિદ્યાથીઓએ ઉગ્ર કાર્યક્રમ આપવાના કર્યા ત્યારે સ્વતંત્રતાનો અનુભવ કરી ચૂકેલી સ્થાનિક હેતુથી ૧૯૨૭માં “ઇંડોનેશિયન રાષ્ટ્રીય પક્ષ” (PNI) ની પ્રજાએ તેનો એટલે બધે ઉગ્ર પ્રતિકાર કર્યો કે બીજા સ્થાપના કરી હતી. આ પક્ષે બધા પક્ષેને અસહકાર વિશ્વયુદ્ધ પછીના એક દશકામાં અગ્નિ એશિયાનાં લગભગ આંદોલન માટે એકત્ર કર્યા હતા. તેના મુખ્ય નેતા હતા બધાં રાષ્ટ્રને સ્વતંત્રતા આપવા તેમને ફરજ પડી. ડો. સુકર્ણો. તેને અને તેના સાથીઓને અનેકવાર જેલમાં
મેકલી દેવાયા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી હેલેંડે પોતાની વિવિધ દેશોમાં ચળવળનું સ્વરૂપ
સત્તા પુનઃ સ્થાપવા પ્રયત્ન કર્યા ત્યારે તેનો ઉગ્ર પ્રતિકાર કરાયે
હતો. અંતે ઑગસ્ટ ૧૯૪માં હેગ પરિષદમાં ઈડોને(૧) ઇડોનેશિયામાં
શિયાને સ્વતંત્રતા આપવાનો નિર્ણય થયે. તદનુસાર ૨૭ ઈંડાનેશિયામાં રાષ્ટ્રીય ચળવળની શરૂઆત ૧૯૦૪- ડિસેંબર, ૧૯૪૯ના નવી સ્વતંત્ર સરકાર અસ્તિત્વમાં પના રશિયા-જાપાન વિગ્રહ ૫છી થઈ. ૧૯૦૬માં ઈંડો- આવી અને ડો. સુકર્ણો તેના પ્રથમ પ્રમુખ બન્યાં,
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org