SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૨૪૧ (૨) ફિલિપાઈન્સમાં: વિલ્સને અમેરિકા પહોંચેલા ફિલિપ-પ્રતિનિધિ મંડળને સંદેશો મોકલેલે કે “હવે તમારી વતંત્રતા ૧૫૭૧ થી ૧૮૯૮ સુધી ફિલિપાઈન્સ ઉપર પેનનું બહુ દૂર નથી.” અને ૧૮૯૮ પછી અમેરિકાનું શાસન રહ્યું હતું. ૧૮૬૨માં ડે. જેસે રિઝાલે “લીગ ફિલિપીન' નામની સંસ્થા પરંતુ ૧૯૨૧ થી ૧૯૩૨ દરમ્યાન અમેરિકામાં સ્થાપી હતી. તેની મુખ્ય માગણી સુધારાની હતી, સ્વ- રિપબ્લિકન પક્ષના પ્રમુખો સત્તા ઉપર આવ્યા. તેમણે તંત્રતાની નહિ. સુધારાની આ ચળવળનો આત્મા ડે. ફિલિપાઈસની સ્વતંત્રતાની માગણી પ્રત્યે બહુ સહાનુભૂતિ જોસે રિઝાલ હતો. પરંતુ સ્પેનિશ શાસકોએ ડે. જેસે દાખવી ન હતી. અમેરિકાની સરકારે ઉદાર વલણ ન રિઝલ ઉપર વિદ્રોહનો આરોપ મૂકી ૧૮૯૬માં ૩૫ દાખવતાં સ્થાનિક રાષ્ટ્રીય નેતાઓમાં ઉગ્ર રોષ વ્યાપ્યો વર્ષની ઉંમરે તેને મોતની સજા આપી. આમ તે આ હતો. તેને પડઘો પાડતાં કિવઝાને કહેલું કે “ફિલિપીનાને ચળવળનો પ્રથમ શહીદ બન્યો અને લોકોના ક્રોધાગિનમાં અમેરિકનો દ્વારા ચાલતી સ્વર્ગ સમાન સરકાર કરતાં ઘી હોમાયું. નિઝાલના મૃત્યુ સાથે સુધારાની ચળવળને ફિલિપીને દ્વારા ચાલતી નરક સમાન સરકાર વધુ પસંદ અંત આવ્યો અને ક્રાંતિની શરૂઆત થઈ. બસ કહે છે હતી.”૭ અંતે પ્રમુખ ફેંકલિન રૂઝવેટના સમયમાં તે પ્રમાણે “ આમ સુધારાનું મૃત્યુ એ કાંતિને જન્મ અમેરિકાએ મેકડફ ટાઈડિંગ્સ કાયદો ૧૯૩૪માં પસાર હતો.” ૬ કરી ૧૯૪૬માં ફિલિપાઈન્સને સ્વતંત્રતા આપવાનું જાહેર કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાને ફિલિપાઈન્સ રિઝલના મિત્રોએ સ્વતંત્રતા મેળવવાના હેતુ સાથે કબજે કરી ૧૯૪૩માં તેને ગણતંત્ર જાહેર કર્યું હતું “કતિપુનાન” (પ્રજાના પુ) નામની સંસ્થા સ્થાપી. અને જેસે લોરેલ (ફિલિપાઈન્સ સુપ્રિમ કોર્ટના માજી તેની પ્રવૃત્તિઓ ભારતની ત્રાસવાદી ચળવળની પ્રવૃત્તિ ન્યાયાધીશ)ને રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા હતા. પરંતુ ૧૯૪૫ સાથે સરખાવી શકાય તે પ્રકારની હતી. તેની ભાંગફોડિયા માં જનરલ મેક આર્થરે ફિલિપાઈન્સ કબજે કર્યું અને પ્રવૃત્તિની સ્પેનિશ શાસકોને જાણ થઈ જતાં (૧૮૯૬માં). પ્રમુખ મેનાએ દેશમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપતેના સભ્યો ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. ડો. રિઝલના વાના પ્રયત્ન કર્યા હતા. અમેરિકાએ મેકડફ ટાઈડિંગ્સ મૃત્યુ પછી પણ થોડા સમય માટે તે સંપૂર્ણ પ્રદેશમાં કાયદાની જોગવાઈ અનુસાર ૪ જુલાઈ ૧૯૪૬ના ફિ લપાલડાઈ ફાટી નીકળી હતી, પરંતુ અંતે સમાધાન કરાયું ઈસને સ્વતંત્ર ગણરાજ્ય જાહેર કર્યું અને ચૂંટણીમાં હતું. ત્યાર પછી ૧૮૯૮માં સ્પેનિશ-અમેરિકન વિગ્રહમાં બહુમત મેળવી રોકસાસ નવા ગણરાજ્યના પ્રથમ પ્રમુખ પેનને પરાજય થતાં ફિલિપાઈન્સમાં અમેરિકાનું શાસન બન્યા, સ્થપાયું હતું. (૩) બર્મામાં - અમેરિકાના શાસન દરમ્યાન ૧૯૦૭માં ફિલિપાઇન્સમાં “રાષ્ટ્રીય પક્ષની સ્થાપના કરવામાં આવી હતી. તેના બર્મામાં રાષ્ટ્રીય પ્રવૃત્તિની શરૂઆત ૧૯૦૬માં “બૌદ્ધ નેતા હતા એમના અને કવીઝન (જે બંને ભવિષ્યમાં યુવક મંડળ') Y.M.B.A.=Young Mens Buddhist ફિલિપાઈન્સના પ્રમુખ બન્યા હતા). તેમના પ્રયત્નોને Association) ની સ્થાપના સાથે થયેલી ગણાવી શકાય. પરિણામે જ ૧૯૧૬માં ફિલિપાઈન્સને વધુ સ્વાયત્તતા તેને મુખ્ય હેતુ બૌદ્ધ પ્રલિકાઓનું આધુનિકીકરણ આપ “ જોન્સ કાયદે” પસાર થયો હતો. અમેરિકાના કરવાનો હતો. ૧૯૦૯માં એક બ્રિટિશ અમલદાર ફર્નિવલે સ્વતંત્રતા–પ્રિય પ્રમુખ વિલનના સમયમાં આ કાયદો “ બર્મા સંશોધન સમિતિ” ( Burma Research ) પસાર થયેલ. તે કાયદાના આમુખમાં જણાવાયેલું કે Society) ની સ્થાપના કરી હતી. તે સંસ્થાએ બર્માની જ્યારે અમેરિકાને એમ લાગશે કે ફિલિપાઈન્સ સ્થિર સંસ્કૃતિના રક્ષણ અને વિકાસ માટેની પ્રવૃત્તિ હાથ ધરી સરકાર સ્થાપી શકશે ત્યારે અમેરિકા તેને પૂર્ણ સ્વાતંત્ર્ય હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બોદ્ધ યુવક મંડળ (Y.M. આપશે.” ઉપરના આમુખમાં દર્શાવેલ “સ્થિર સરકારના B.A.) “બી મંડળીની મહાસભા') (G.C.B.A. General અર્થઘટન અંગે બંને પક્ષે લાંબા સમય સુધી વિવાદ Council of Burmese Associations) કહેવાયું. GCBA ચાલ્યો હતો. ૧૯૧૯માં પિરિસ શાંતિ સંમેલનમાંથી પ્રમુખ ભારતની કોંગ્રેસનું અનુકરણ કર્યું હતું અને શરૂ બાતમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy