________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૨૩૯
કેળવણી પામેલો એક નાનો પરંતુ શક્તિશાળી બુદ્ધિ, રેઈન ઓફ ગ્રીડ” માં પણ સ્પેનિશ શાસનના અત્યાવાદી વર્ગ અસ્તિત્વમાં આવ્યું; પાશ્ચાત્ય શિક્ષણને પરિ. ચારેને વાચા આપવામાં આવી હતી, તે ગ્રંથોની અસર ણામે સ્થાનિક લોકોને પશ્ચિમનાં સાહિત્ય, ભાષા, કાયદા પણ ચમત્કારિક હતી. અને સંસ્થાઓની માહિતી મળી. યુરોપમાં ક્રાંતિનું મોજું પાશ્ચાત્ય શિક્ષણના પ્રસારને પરિણામે સામાજિક ફેલાવનાર ૧૭૮૯ની ફ્રાન્સની મહાન ક્રાંતિના સ્વતંત્રતા, ક્ષેત્રે નવજાગૃતિ આવી અને સ્થાનિક પ્રજામાં પ્રવર્તતા સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોએ સ્થાનિક લોકોમાં
માં અંધવિશ્વાસ, વહેમ, રૂઢિઓ વગેરેમાં પરિવર્તન આવ્યું.
પ્રચલિત પ્રણાલિકાઓનું સ્થાન બુદ્ધિવાદે લીધું. સ્ત્રી શિક્ષણ રાષ્ટ્રવાદી ખમી લોકો તે એમ માનતા હતા કે રાષ્ટ્રીય
માટેનાં પણ પગલાં લેવાયાં અને લગ્નપ્રથામાં પણ પરિશિક્ષણ સ્થાનિક સ્વશાસન અને રાષ્ટ્રીય સ્વાતંગ્યના બંધ
વર્તન આવ્યું. ઉપરાંત સ્થાનિક પ્રજામાં પણ જાગૃતિ આવતાં દરવાજા ખોલવા માટેની ચાવી છે. સિયામનો રાજવી
પિતાના પ્રદેશ, ભાષા, સંસ્કૃતિ પ્રત્યે વિશેષ રસ જાગે, ચલાલાંગકણ પણ માનતો કે “શિક્ષણ ઉચ્ચ સફળતાએ તેના નાન, અધ્યયન
બતામાં તેનું વૈજ્ઞાનિક અધ્યયન થયું અને તેમને ખાતરી થઈ ગઈ મેળવવા માટેનું જરૂરી સપાન છે. તે યોગ્ય વર્તાણક, કે તેમની સંસ્કૃતિ પણ બીજા કરતાં ઊતરતી કક્ષાના સુખ અને સંપત્તિ માટેનો સાચો પાયો છે” જ હોઈ નથી. તેનાથી દેશી પ્રજામાં રહેલી શક્તિઓને વેગ મળે. અને રંગૂનની યુનિવર્સિટી રાષ્ટ્રીય પ્રવૃત્તિનાં કેન્દ્ર બની
યુરોપમાં ૧૯મી સદી એટલે રાષ્ટ્રીયતા અને હતી, ઇંડોનેશિયામાં પણ ભારતની જેમ રાષ્ટ્રીય શાળાઓ
સ્વતંત્રતાની સદી માનવામાં આવે છે. સ્વતંત્રતા, સમાનતા સ્થાપવામાં આવી હતી.
અને બંધુત્વના ત્રણ સિદ્ધાંતને શંખનાદ કરી ફ્રાન્સની પાશ્ચાત્ય સાહિત્યમાંથી પણ રૂસે, પેન, બેથમ,
મહાન કાંતિએ યુરેપમાં કાંતિની જે લહેર ફેલાવેલી બક, મિલ, સ્પેન્સર વગેરે લેખકોનાં લખાણેએ સ્થાનિક
તેના પગલે પગલે ૧૮૩૦ અને ૧૮૪૮ માં પણ કાંસમાં પ્રજામાં ઉદારમતવાદ અને સ્વતંત્રતાની ભાવના વિકસા
કાંતિઓ થઈ જેની સંપૂર્ણ યુરોપ ઉપર અસર થઈ. ગ્રીસ વવામાં આધારસ્તંભનું કામ કર્યું. પાશ્ચાત્ય જ્ઞાન, વિજ્ઞાન
અને બેજિયમના સ્વતંત્રતા સંગ્રામ ૧૮૩૦માં લડાયા. અને રાજકારણથી પરિચિત થયા બાદ સ્થાનિક પ્રજાએ
૧૮૭૦-૭૧માં ઈટાલી અને જર્મનીનાં એકીકરણ પૂર્ણ પિતાનું ભાવિ પિતાના હાથમાં લેવા માગણી કરી. તેમણે
થયાં અને બે નવાં રાષ્ટ્રવાદી રાજનું સર્જન થયું. પિતાના પ્રદેશના પિત માલિક થવાને હક્ક માગે.
આમ પશ્ચિમની આ રાષ્ટ્રીય ચળવળની અસર અગ્નિ મેકોલેએ ભારત વિષે ૧૮૭૩માં ઈંગ્લેંડની પાર્લામેન્ટમાં
એશિયાના પ્રદેશમાં પણ થઈ. આગાહી કરેલી કે ભારતના લોકો પાશ્ચાત્ય શિક્ષણ યુરોપની સામ્રાજવવાદી સત્તાઓએ અગ્નિ એશિયાના મેળવ્યા બાદ ભવિષ્યમાં યુરોપીય રાજકીય સંસ્થાઓની પ્રદેશમાં પિતાનાં સંસ્થાને સ્થાપીને તેનું શોષણ કરવાની માગણી કરશે. તે ભારતની બાબતમાં જ નહિ પરંતુ નીતિ અપનાવી હતી. યુરોપનાં રાષ્ટ્રો સંસ્થાનને “પિતાની અગ્નિ એશિયાની બાબતમાં પણ સાચી નીવડી હતી, ઈરછા સંતોષવાનાં સાધન’ માનતાં હતાં અને તેથી તેથી પાશ્ચાત્ય શિક્ષણને તેઓ મોક્ષનો માર્ગ ગણતા હતા.
તેઓ સંસ્થાના કલ્યાણને બદલે સ્વહિત સાધવાને જ
પ્રાધાન્ય આપતા હતા. તેમની શેષણનીતિને પરિણામે સ્થાનિક સાહિત્ય ગ્રંથો અને સમાચાર પત્રો પણ સ્થાનિક પ્રજાના વેપારધંધા પડી ભાંગ્યા હતા. ઈડોનેરાષ્ટ્રીય જાગૃતિ લાવવામાં સહાયક પરિબળ પુરવાર થયા શિયામાં ડચ સરકારે ખેડૂતોને તેમની જમીનના ૨૦% હતા. શ્રીમતી હેરિયટ બીચર સ્ટવની નવલકથા “અંકલ ભાગમાં ડચ સરકાર કહે તે રોકડિયો પાક ઉગાડટમ્સ કેબિન” જેમ અમેરિકાની ગુલામી પ્રથા દૂર વાની ફરજ પાડનાર કર પદ્ધતિ દાખલ કરેલી. તેમાં કરવા માટે અસરકારક બની હતી, તેમ ઇંડોનેશિયામાં ફરજયાત વેઠ પ્રથાનું તત્વ પણ હતું. તેથી ઈડોનેશિ. ડેકરે લખેલી નવલકથા, ‘મકસ હેવલાર” ઈંડોનેશિયા- યાની પ્રજાએ સરકારની આ નીતિને “પાપી મૂડીવાદ” . માંથી અર્ધ દાસ પ્રથા જેવી કલ્ચર પ્રથા દૂર કરવામાં કહી તેને વિરોધ કર્યો. બર્માના થાકિન પક્ષે પણ ક્રાંતિ
અસરકારક પુરવાર થઈ હતી. ફિલિપાઈન્સના ડૉ. જોસે કારી આર્થિક સુધારાની માગણી કરી. આ વિસ્તારનાં રિઝલની નવલકથાઓ “સેશિયલ કેન્સર” અને “ધી રાષ્ટ્રો એમ પણ માનતાં હતાં કે ૧૯૩૦ની મહામંદી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org