________________
૨૨૪
વધારા થયા હતા. જાપાનની આ અસાધારણ આર્થિક પ્રગતિ એશિયા માટે ગૌરવ સમાન હતી.
૬. વાહન વ્યવહાર અને સદેશા વ્યવહારઃ
૭.
ઔદ્યોગિક વિકાસની સાથે માલ અને માણસાની ઝડપી હેરફેર માટે વાહન વ્યવહારના વિકાસ કરવામાં આવ્યા. સૌ પ્રથમ ૧૮૭૨માં ટાકિયા અને ચાકાહામાશાહી વચ્ચે રેલવે નાખવામાં આવી. ૧૮૯૭ સુધીમાં ૩૮૦૦
માઈલની રેલવે નખાઈ ગઈ હતી. રેલવેએ ઔદ્યોગિક
વિકાસની સાથે સાથે રાષ્ટ્રીય એકતા વિકસાવવામાં પણ ફાળા આપ્યા. વહાણવટા ઉદ્યોગના વિકાસ માટે પ્રયત્ન હાથ ધરાયા. ૧૮૭૪માં જાપાને વિદેશામાંથી વહાણુ ખરીદ્યાં જે પછીથી સરકારે મિત્સુખિસી કરૂંપનીને હસ્તાં. તરિત કરી દીધાં. તે કંપનીએ સરકારી મદદથી દરિયાકાંઠાની સેવા અને ફાર્મોંસા અને ચીન સાથેની દરિયાઈ સેવા શરૂ કરી. વિદેશી કપ્તાનેાને નીમવામાં આવ્યા અને જાપાની ખલાસીઓને તેમના દ્વારા તાલીમ આપવામાં આવી. પછી તે જાપાને જ પાતાના જહાજવાડામાં જ વહાણા બાંધવાનું હાથ ધર્યું. ૧૮૮૩માં નાગાસાકીની ગાદીમાં ૧૦ અને હયાગાની ગાદીમાં ૨૩ વહાણા તૈયાર કરાયાં. માલવાહક તથા પેસેન્જર વહાણાની સાથે સાથે યુદ્ધ જહાજ પણ મનાવવામાં આવ્યાં. વીસમી સદીના પાંચમા દસકામાં તેા જાપાને વહાણવટાના ક્ષેત્રે જગતમાં
ત્રીજું સ્થાન મેળવ્યું. સત્યકેતુ વિદ્યાલ'કાર લખે છે કે જાપાનનાં જહાજો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભયજનક ગણાવા લાગ્યાં.૧ સંદેશા વ્યવહારનાં સાધનાને પશુ વિકાસ થયા. ૧૮૯૮માં જ તારની લાઈનેા નાખવામાં આવી અને ટપાલપદ્ધતિ પણ દાખલ કરવામાં આવી. ૧૮૮૦ સુધીમાં બધાં મુખ્ય શહેરાને તારની લાઈનથી જોડી દેવાયાં.
બેન્ક
:
વિશ્વની અસ્મિતા
બચત બેંક પશુ શરૂ કરવામાં આવી. ઉપરાંત કૃષિ–એ ક અને ઔદ્યોગિક-એક પણ સ્થાપવામાં આવી.
૮. ખેતી
Jain Education International
:
મેઇજી સમ્રાટે વેપાર અને ઉદ્યાગના વિકાસની સાથે ખેતી ક્ષેત્રે પણ સુધારાના કાર્યક્રમ હાથ ધર્યાં. સામતપદ્ધતિના અતને કારણે ખેડૂતોની સ્થિતિ પહેલાં કરતાં સુધરી હતી. છતાં ખેતી અને ખેડૂતાની સ્થિતિ સુધારવા માટે વિશાળ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા.
૧૮૭૨માં ખેડે તેની જમીન સિદ્ધાંત અનુસાર ખેતરા જાપાનની વસ્તી ૧૮૭૨માં ૩.૫ કરોડ હતી તે વધીને ઉપર ખેતી કરનાર ખેડૂતાની માલિકી સ્થાપવામાં આવી. ૧૯૩૦માં ૬.૯ કરોડ થઈ ગઈ હતી. તેથી વધારાની અનાજની માત્રાને પહેાંચી વળવા ખેતીના વિકાસ માટેના કાર્યક્રમ હાથ ધરાયા. ખેતી પદ્ધતિમાં અને સાધનેમાં સુધારા કરાયા. સારાં બિયારણ અને રાસાયણિક ખાતરના વપરાશ શરૂ થયા. પૂર નિય ત્રણનાં પગલાં લેવાયાં. પશ્ચિમમાંથી કૃષિ-નિષ્ણાતાને મેલાવવામાં આવ્યા, કૃષિશાળા અને કાલેજો સ્થાપવામાં આવી. પરિણામે
૧૮૮૨માં જાપાનમાં લગભગ ૫૩૫ લાખ મુશલ ચાખાનુ ઉત્પાદન થતું હતુ તે વધીને ૧૯૨૮માં ૩૦૧૫ લાખ ખુશલ થઈ ગયુ એટલે કે લગભગ છ ગણા વધારા થયા, શાક, ફળ અને ચાની ખેતીને તથા શેતૂરના ઝાડ ઉપર
રેશમના કીડા પાળવાના કાય`ને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જાપાનમાં રેશમ લગભગ ર૦ લાખ લોકોની આજીવિકાનું સાધન હતુ. ઈટાલી કરતાં જાપાન ત્રણુ ગણું રેશમ બનાવવા લાગ્યું હતું અને ૧૯૧૦ સુધીમાં તે તે ચીન કરતાં પણ વધુ રેશમ તૈયાર કરવા લાગ્યુ હતુ,
૯. મત્સ્ય ઉદ્યોગ :
વેપાર અને ઉદ્યોગના વિકાસની સાથે જ શાખની
જાપાનમાં લગભગ ૧૫ લાખ લેાકેા મત્સ્ય ઉદ્યાગમાં
સગવડો વધારવાની જરૂરત હતી. તેથી ૧૮૭૩માં રાકાયેલાં હતાં. મેઇજી સરકારે આ ઉદ્યોગનુ` મહત્ત્વ
અમેરિકાનું અનુકરણ કરી પ્રથમ નેશનલ બેંકની સ્થાપના કરવામાં આવી. ૧૮૭૯ સુધીમાં આવી ૧૫૧ એક સ્થપાઇ. ૧૮૮૫માં ‘ એક એફ જાપાન' નામની કેન્દ્રીય એંક સ્થાપવામાં આવી. મધ્યમ વર્ગના લેાકેાને અચત કરવાની પ્રેરણા આપવા માટે ' પોસ્ટ ઑફિસ
પારખીને કિનારાના પ્રદેશમાં તથા ઊંડા દરિયામાં પણ માછલાં પકડવાના ઉદ્યોગના વિકાસ માટે પગલાં લીધાં, તેથી ૧૯૦૫ની પાસ્માઉથની સંધિમાં તેણે રશિયા પાસેથી સાઈબિરિયાના સમુદ્ર કિનારે માછલાં પકડવાના હક્ક મેળવ્યેા હતેા.
For Private & Personal Use Only
www.jainelibrary.org