SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ વિશ્વની અસ્મિતા ખજૂરનું મોટું ઉત્પાદન રણદ્વીપમાં થાય છે. ખજૂરના સામ્રાજ્ય જોવા મળે છે, ઝાડ શાખાઓ, પાંદડાં અને ઝાડનાં મૂળિયાં છેક ઊંડેથી પાણીનાં ઝરણાંમાંથી પાણી ફળથી નમી પડતાં હોય છે. પણ રણમાં લગભગ આને મેળવે છે. ખજૂરના ઝાડને વર્ષમાં ફક્ત એક કે બે વખત તદ્દન અભાવ હોય છે. એટલા માટે જ ફક્ત ઈશ્વર એક પાણી મળે તો પણ વિકાસ માટે બહુ છે. ખજૂરની અનેક જ છે તે અંગેના સિદ્ધાંતને માન્યતા આપવામાં આવી જાતનાં ઝાડ ઉછેરવામાં આવે છે, જેમાંની કેટલીક સૂકા છે. વાતાવરણમાં અનુકૂળ થવાના કારણથી જ રણપ્રદેશમાં પ્રકારના ખજુરની જાત છે તે મોટે ભાગે પરદેશમાં નિકાસ ઈસ્લામ ધર્મને જન્મ થયો છે. થાય છે. ખજુર માણસ અને પ્રાણી બંને માટે ઉપયોગી છે. ખજૂરના ઠળિયાને દળીને ઊંટના ખોરાક તરીકે રણપ્રદેશના વિશાળ વિસ્તારો ઘાસના પ્રદેશ( Stock ઉપયોગમાં લેવાય છે. ખજૂરીના થડના તાંતણામાંથી Ranches) માટે જાણીતા છે. જ્યાં વાતાવરણ તદ્દન દોરડાં અને પાંદડાંમાંથી ટોપલીઓ તેમજ સાદડીઓ અને પ્રતિકૂળ છે. કેટલીક વખતે પુષ્કળ પ્રમાણમાં ઘેટાંઓ છે. વિશાળ ઝાડનું થડ અને તેનાં મૂળિયાં બળતણ તરીકે અને પશુઓ રાખતા હોય છે જે હજાર એકરના વિશાળ વપરાય છે. એક સારું ઉત્તમ પ્રકારનું ખજરીનું ઝાડ એક પટ્ટામાં ચરતાં જોવા મળે છે. આવા પ્રકારની રેન્ચીસ વર્ષમાં ૫-૧૦ ઝુમખાં ઉત્પન્ન કરે છે, જે દરેકનું વજન દક્ષિણ-પશ્ચિમ અમેરિકા, આજેન્ટિના અને આરટ્રેલિયાના લગભગ ૫૦ કિલો જેટલું થાય છે. અમેરિકા કરતાં મોટો મધ્ય વિસ્તારમાં આવેલી છે. સામાન્ય રીતે જે દેશોએ વિસ્તાર ધરાવતા સહરાના રણમાં ૧૫ મિલિયન જેટલાં રણને સંરક્ષણ પદ્ધતિથી બચાવ્યાં છે તેવી રેન્ચામાં ખજૂરીનાં ઝાડ વાવવામાં આવે છે. ઈજિપ્તને સિંચાઈને દુષ્કાળના સમયે પણ થોડું ઘણું ઘાસ પશુઓને મળે છે. વિસ્તાર અને આખા સહારા રણમાં આવેલા રણદ્વીપનો કુલ આવા વિસ્તારમાં કેટલાક અંશે વળી સિંચાઈની સગવડ વિસ્તાર ભારતના ઉત્તર પ્રદેશના વિસ્તાર જેટલું થાય છે. પણ પ્રાપ્ત થઈ શકી છે. રણદ્વીપમાં રહેતા માનવીઓનું જીવન માંડ કરતાં દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં આવેલા રેડ ઈન્ડિયાને તદ્દન જુદા જ પ્રકારનું છે. અહીના રહેવાસીઓ પથ્થર, પણ નમાડ તરીકે ઓળખવામાં આવે છે. આ માડીક ટે અને માટી દ્વારા બનાવવામાં આવેલાં ઘરમાં રહે ઈન્ડીયન સાબર, હરણ, ઘેટાં અને રીંછનો સામાન્ય રીતે છે. કેટલીક વખતે રક્ષણ માટે આખા ગામની ફરતે શિકાર કરે છે. તેઓ બીજા ફળ અને મૂળને એકઠાં દીવાલ બનાવેલી હોય અને તેથી મકાનો એક-બે માળનાં કરે છે ત્યારે કેકટસનાં ફળ, મેસકવીટના દાણા અને બંધાયેલાં હોય છે. જેમાં કેટલાંએ કુટુંબ રહેતાં હોય પીનનનાં કાચલાં વગેરે એકઠાં કરે છે. ચોમાસામાં છે. આવાં ગામ રણદ્વીપની ખરેખર શોભા વધારવામાં નદીઓનાં પૂરના પાણી જ્યાં ફરી વળે છે ત્યાં મકાઈને મદદરૂપ બનતાં હોય છે. આવા સમૂહમાં રહેતા રણદ્વીપ- પાક પણ લે છે. નમાડીય ઈન્ડિયન ઉનાળો પહાડી વાસીઓ રણમાં રખડતા માડ કરતાં માયાળ હોય વિસ્તારમાં અને શિયાળ મેદાન તેમજ ખીણ પ્રદેશમાં ગાળે છે. તેઓ પશુપાલન, શિકાર કે અન્ય કેઈ પણ પ્રવૃત્તિ છે. તેઓ રણમાં તંબુઆકારનાં ઘરોમાં રહે છે, જે વીકીકરતાં ખેતીમાં વિશેષ ધ્યાન આપે છે. ગામમાં જીવન અપ અને હોગન્સના” ઘાસથી બનાવેલાં હોય છે. તેમ જરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. કેટલીક વખતે છતાં આમાંના “પાયાગોસ” ઈન્ડિયન ગોરા લોકો આવ્યા સામાન્ય પ્રકારના ગૃહઉદ્યોગ પણ ગામડાઓમાં કેન્દ્રિત તે સમય કરતાં હવે વ્યવસ્થિત રીતે રહેતાં શીખ્યા છે. થયેલા છે, જે બધી જ રીતે ગામડું પોતાના પગભર તેઓ હવે સિંચાઈના પાણીને વ્યવસ્થિત ઉપયોગ કરવા ઊભું રહી શકે છે. લાગ્યા છે તેમજ ખનિજોની ખાણમાં કામ કરવા માટે પણ ટેવાયા છે. રણપ્રદેશોમાં ધર્મનું સ્વરૂપ વાતાવરણને અનુકૂળ જેવા મળે છે. દિવસની સખત ગરમી અને રાત્રિની વધુ ઠંડીથી “નવાહો’ મૂળ નામેડીક જ છે. પરંતુ ગોરા કેના જીવન મુશ્કેલીભર્યું રહ્યા કરે છે. કેઈએ બરાબર જ સંપર્કમાં આવવાથી, ઢેર, ઘેટાં, બકરાં વગેરેને વ્યવસ્થિત કહ્યું છે કે સ્વર્ગ પૃથ્વીથી વધુ સુંદર અને સુખદાયક છે. ઉછેર કરતાં શીખ્યા છે. ગોરાઓએ ધાતકામ તેમજ જ્યાં ખળખળ નદીઓનું પાણી વહે છે, ખેતરોમાં લીલુંછમ વણાટકામ પણ તેમને શિખવાડયું છે. હવે તે નવા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy