SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ વિશ્વની અસ્મિતા તેમાંથી નવા ઝિન્હા પાડ્યાં. લાખ વર્ષોથી ત્યાં આવું છે. ભટકતું જીવન ગાળવાનું હોવાથી તંબુઓમાં રહે બનતું આવ્યું છે. છે, જરૂરી સામાન રાખે છે, ઘેટાંબકરાં ઉછેરે છે. એક સ્થળેથી બીજે સ્થળે ઘાસની શોધમાં ભટકતા રહે છે. દુનિયાના દરેક રણમાં વિવિધ પ્રકારની પ્રાણીસૃષ્ટિ રહે છે. તેમને પોતપોતાની આગવી પ્રકૃતિ છે. આ આગવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવન જીવવું ખરેખર પ્રકૃતિમાં જ તેઓ કઠોર પરિસ્થિતિમાં જીવી જાણે છે. મુકેલીભર્યું છે. તેથી ખેતી અને પશુપાલનના ધંધામાં નહીંવત્ વરસાદ અને ઊંચા ધગધગતા ઉષ્ણતામાનમાં જોડાયેલા નથી તે એકદમ નાને વગ હવે લૂંટફાટને જીવવા માટે રણનાં પ્રાણીઓને કુદરતે ખરેખર અજાયબ બંધ કરી પોતાનું જીવન ગુજારે છે. આવી કેટલીક રીતે રક્ષણ આપ્યું છે! લૂંટારુ ટોળીઓ ઘોડા અને બંદૂકો રાખી ખેતી કરનાર અને પશુપાલન કરતા લોકોને લૂંટીને જીવન વિતાવે છે. (૧૧) સંઘર્ષમય માનવજીવન - રણ પ્રદેશમાં ખનિજોનો અભાવ છે તેમ છતાં સખત ગરમી, પાણીની તંગી, વનસ્પતિને અભાવ કેટલાક પ્રદેશોમાં ખનિજ પ્રાપ્ત થવાથી મહત્ત્વ વધવા અને વિષમ આબોહવાને લીધે રણ પ્રદેશમાં વસતા લોકોને લાગ્યું છે. કેટલાં વર્ષો સુધી ચાલીએ નાઈટ્રેટને કારણે કુદરત સામે ભારે સંઘર્ષ ખેલ પડે છે. તેમ છતાં વિશ્વમાં મહત્ત્વનું સ્થાન જોગવ્યું. પરંતુ પ્રથમ વિશ્વહજારો વર્ષથી રણ વિસ્તારમાં વસતા માનવીએ કુદરતના યુદ્ધ પછી મધ્ય અક્ષાંશમાં આવેલા દેશોએ કૃત્રિમ નાઈપ્રતિકળ પરિબળો સામે પોતાને જીવનસંગ્રામ ખેલીને ટ્રોજનનો ઉપયોગ કર્યો, જેથી ચીલીના નાઈટ્રેટનું મહત્વ ખલાસ થઈ ગયું. આટકામાના રણમાં વરસાદ નથી થતો પ્રદેશોમાં સંસ્કૃતિને વિકાસ કર્યો હતો. નાઈલ નદીને તેથી નાઇટેટ વરસાદના પાણી સાથે નથી વહી જતું તે કાંઠે આવેલી પિરામિડોવાળી મિસરની સંસ્કૃતિ, ભારતીય તેને ફાયદો ગણાવી શકાય. પણ ખાણુમાં કામ કરનાર રણ વિસ્તારમાં સિંધુ નદીને કિનારે મહે-જો-દરે અને માટે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ બહારથી હરપાની સંસ્કૃતિ અને ઈરાકમાં યુટિસ અને લૈગ્રિસ લાવવી પડે છે. અતિ શુષ્ક આબોહવામાં કુલગાડી અને નદીને કિનારે મેસોપોટેમિયાની સંસ્કૃતિ તથા ઈરાનના ફૂલગાડી સોનાની ખાણ ટ્રેલિયાના રણમાં છે. ઈ.સ. રણ વિસ્તારમાં પાર્થિયન સંસ્કૃતિને વિકાસ થયો હતો. ૧૯૦૩થી અહીંની ખાણોમાં ૫૪૦ કિલોમીટર દૂર આવેલા ડાર્લિંગ પર્વતમાંથી પાણી લાવવાની વ્યવસ્થા રણપ્રદેશના વિસ્તારમાં ખાસ કરીને ત્રણ પ્રકારની કરવામાં આવી છે. પ્રવૃત્તિ જોવા મળે છે. રણપ્રદેશના વિસ્તારમાં જ્યાં રણદ્વીપ, નદીકાંઠા અને નદીઓમાંથી પાણીની શક્યતા રણપ્રદેશમાં રહેતા માડને જ્યારે તેમના પશુઓને હોય ત્યાં નાનાં ખેતરમાં ઘેડ ખેતી કરી સ્થાયી પાણીની અને ઘાસની જરૂરિયાત ઊભી થાય ત્યારે એક જીવન ગાળતા લોકોની વસાહત છે. તેઓ અહીં ખેતી, પ્રદેશમાં સ્થળાંતર કરતા હોય છે. તેમની ઘરવખરીને ફળઉત્પાદન અને પશુપાલન કરે છે. માટી કે પથ્થરનાં ફેરવવી બહુ સરળ છે કારણ કે સ્થળાંતર વારંવાર મકાનમાં રહે છે જે રહેઠાણના વિસ્તારમાંથી પ્રાપ્ત થાય કરવાનાં હોવાથી તંબુમાં રહે છે. રગ કે કામળો, રસોઈનાં છે. ખજૂર તેમજ ઘેટાંબકરાંના દૂધ, માંસ અને અનાજ વાસો વગેરે એકદમ ઓછી જરૂરિયાતોથી ચલાવે છે. ઉપર જીવે છે. વળી કપડાં એવા પ્રકારનાં છે કે જેના દ્વારા દિવસે ગરમીથી બચી શકાય અને રાત્રે ઠંડીથી રક્ષણ મળી શકે. ભેજવાળા અને ઘાસના રણ વિસ્તારોમાં ભૌગોલિક રણપ્રદેશમાં પવન વિશેષ ટૂંકાતા હોવાથી રેતીથી રક્ષણ પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યાં સુધી ત્યાં રહી, પ્રતિકૂળ મેળવવાનું હોય છે તેથી કપડાં આખા શરીરને ઢાંકી સંજોગો બનતાં જુદે જુદે સ્થળે ઘાસચારા અને જીવન શકે તેવા આરબ લોકોએ પસંદ કર્યા છે. જરૂરિયાતની શોધમાં લોકો અસ્થાયી ભટકતું જીવન ગાળતા હોય છે, અરબસ્તાનની બેદુઈન અને સહરાના ચામડાની બેગ, પાણી અને અન્ય પ્રવાહીને ભરવા ટેગ લેકેની ટેળીઓ આ રીતે ભટકતું જીવન ગાળે માટે રખાય છે. નહીંવત્ વરસાદવાળા પ્રદેશમાં ખેરાક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy