________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૨૦૯
રહે છે અને સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે જ બહાર નીકળ- પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના રણપ્રદેશમાં -વાનું પસંદ કરે છે.
મોટા પ્રમાણમાં તીડ જામે છે. તીડ રણપ્રદેશની રેતીમાં
શરીરના છેડા વડે ખાડો કરીને તેમાં ઇંડાં મૂકે છે જે સાપ, કાચંડા, સાંઢા વગેરે પ્રાણીઓ ઠંડા લોહીના સયના તાપ વડે સેવાય છે. બધાં તીડ ટોળે વળીને હરિછે. વાતાવરણની ગરમીઠડી પ્રમાણે તેમના શરીરનું
થાળા પ્રદેશ પર ચડાઈ કરે છે. એક સમયે ભારતમાં ઉષ્ણતામાન પણ વધઘટે છે. રણમાં રહેતા સાપનું ઉષ્ણતા
દુષ્કાળ માટે વરસાદ જવાબદાર હતો તેટલાં જ જવાબમાન ૩૮° સેન્ટિગ્રેડ સુધી પહોંચે તો તે સહન કરી શકતો
દાર તીડ પણ હતાં. તીડનાં મોટાં ટેળાં ડી મિનિટોમાં નથી જ્યારે બીજી બાજુ રણની ધરતીની સપાટીનું ઉષ્ણતા
ભર્યાભાદર્યા ખેતરને ઉજજડ કરી નાખે છે. રણને રણ રાખમાન તે કેટલી વાર ૮૨° સેન્ટિગ્રેડ સુધી પહોંચે છે.
વામાં અને હરિયાળી ધરતીને ઉજજડ બનાવવામાં આ કારણથી જ સાપને દિવસ દરમ્યાન ભૂર્ગભમાં કે તીડનો મોટો ફાળો હોય છે.. વનસ્પતિમાં છુપાઈને રહેવું પડે છે. અમેરિકન વિજ્ઞાનિકોએ અમેરિકાના સોનેરાના રણમાં નિરીક્ષણ કરીને બતાવ્યું ઘેટાં, બકરાં, ખરચર ગધેડાં વગેરે પ્રાણીઓ પાળવામાં છે કે સપાટી પર જ્યારે ૬૫° સેનિટગ્રેડ ઉષ્ણતામાન હતું આવે છે પણ તેમની સંખ્યા એકંદરે ઘણી ઓછી છે. આ ત્યારે ૪૨ સેન્ટીમીટર ઊંડા દરમાં માત્ર ૧૭° સેન્સેિટડ લિયાનું રણ આજે છે તેવું વેરાન પહેલાં ન હતું. એસટેઉષ્ણુતામાન ધરાવતું' ખુશનુમા હવામાન હતું ! ભૂગર્ભમાં લિયાની ધરતી પર કોઈ અંગ્રેજ ઈંગ્લેન્ડનું વાતાવરણ ભેજ રહેતો હોવાથી પ્રાણીઓના શરીરમાંથી પાણી ઊડી સર્જવા માગતો હતો. આ પ્રયોગ સફળ બનાવવા તે જતું નથી અને ધારો કે ઊડી જાય તો પણ તે સાવ ઓછું ઇંગ્લેન્ડથી ૨ ડઝન સસલાં લાવ્યા. આ સસલાંને હવાપાણી હોય છે.
અને ચરિયાણ એવાં ફાવી ગયાં કે તેમની વસતી ન માની
શકાય. ત્રણ વર્ષ માં તો બધું ચરિયાણ સાફ ! દર વર્ષે રણમાં પ્રવાસ કરતો ઊંટ વધુ બોજો ઉપાડીને પણ 5
થ તેઓ ૧૩૦ કિલોમીટરની ગતિથી આગળ વધવા લાગ્યાં. તાપમાં વધુ પરિશ્રમ કરી શકે છે. સારાં ઊંટ ૭ દિવસ
૪૦ વર્ષ પછી તો અબજોની સંખ્યામાં દક્ષિણ ઔસ્ટ્રેલિયામાં સુધી ખોરાક વગર અને ૧૪ દિવસ સુધી પાણી વગર
ફેલાઈ ગયાં. ઘેટાંના ખોરાકની વનસ્પતિ સસલાં એટલી પણ રહી શકે છે. ઊંટ પેટમાં પાણીની કોથળી છે તે
બધી ખાઈ ગયાં કે ઘેટાની વસતી ઘટતાં ખેડૂતો પાયમાલ માન્યતા તદ્દન ખોટી છે. પરંતુ તેના શરીરની રસગ્રંથિ
થઈ ગયા. એમાંથી તેનું જઠર રસ ખેંચી શકે છે. વળી તેની ખૂબ ચરબીથી ભરપૂર હોય છે. તેમાં ૧૦-૧૫ કિલો ચરબીનું રણના કાચબાને ઉપરનીચે ઢાલ હોય છે અને પ્રમાણ હોય છે. મધ્ય એશિયાના ઊ'ટને બે ખૂધ હોવાથી શરીરના બીજા ભાગને પણ જાડાં ભીંગડાંનું બનેલું ચામડું આ ચરબીનું પ્રમાણ ૨૫ કિલે જેટલું હોય છે. ખોરાક હોય છે તેથી તેના શરીરમાંથી પાણી ઊડી જતું નથી. અને પાણી ન મળે ત્યારે શક્તિ માટે આ ચરબી વપરાય છે. આ બે ઢાલની વચ્ચે એક લિટર જેટલું પાણી રદ્રવ્ય
રૂપે સંઘરાયેલું હોય છે. ઊંટ રણનું વાહન છે અને એક સારો ઊંટ એક દિવસમાં ૧૫૦-૨૦૦ કિલોમીટરની મુસાફરી કરી શકે છે. રણપ્રદેશનાં પ્રાણીઓની જિજીવિષા નવાઈ પમાડે પ્રવાસ દરમ્યાન પરસેવા અને પેશાબ માટે પાણી ગુમા- તેવી છે, પછી તે પ્રાણી ઇંડા રૂપે હોય, ડિગ્ન રૂપે હોય વવાની ક્રિયા મંદ પડી જાય છે. એટલું જ નહીં પણ કે પુખ્ત વયનું હોય. જે રણની કઠોરતા સામે ટકી ઉપવાસ વાટે પણ પાણી ઓછું નીકળી જાય તે માટે રહેવાની શક્તિ તેમણે ન કેળવી હોય તો પણ નિર્જીવ ઊંટ ઓછું હાંફે છે. આથી શરીરનું ઉષ્ણતામાન ૫° સેન્ટિ- ભયંકર હેત. ઉત્તર અમેરિકાના મોજાવ રણમાં એક ગ્રેડ સુધી વધી જાય છે. શરીરનું વજન ૨૫ ટકા ઘટી જાય વાર જોરદાર વરસાદ પડયો હતો. તેના મીઠા પાણીમાં છે તેમ છતાં ઊંટ જીવતો રહે છે. પછી જ્યારે પાણી પીવા સંખ્યાબંધ ઝિન્હા પાડ્યા, તેઓ ઇંડા મૂકીને મરી ગયા. મળે ત્યારે ઊંટ ૧૦૦ કિલો સુધી પાણી પી જાય છે અને ૨૫ વર્ષ પછી ત્યાં વળી પાછો એવો જ જોરદાર વરસાદ તેનું સુકાઈ ગયેલું શરીર પાછું તાજું થઈ જાય છે. થયો અને તેમાં પેલાં ૨૫ વર્ષ સુધી સુકાઈ ગયેલા ચેડા દિવસ પછી ખૂધ પણ પહેલાંના જેવી જ થઈ જાય છે. કાદવના થર નીચે સુષુપ્ત પડેલાં ઇંડાં પાક્યાં અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org