SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ વિશ્વની અસ્મિતા નજર નાખે ત્યાં રંગબેરંગી ફૂલેથી રણુ શોભી ઊઠે છે. (૧૦) રણપ્રદેશનું પ્રાણજીવન પરંતુ થોડાં અઠવાડિયાં પછી આ બધું સ્વપ્નવત બની જાય છે અને રણુ તેની ભયાનક વાસ્તવિકતાનું પુનઃ પિત સૂકા અને પાણી વગરના વિસ્તારોમાં ઓછામાં ઓછા પ્રકાશે છે. સાથે મૃગજળ-ઝાંઝવાનાં જળ દેખાવાની પાણી અને નજીવી વનસ્પતિ ઉપર ટકી શકે તેવાં પ્રાણીઓ શરૂઆત થાય છે. આ પ્રદેશમાં જોવામાં આવે છે. બદામી અને રતાશ પડતા રંગવાળાં પ્રાણીઓ રણવિસ્તારોમાં કુદરતી ૨ક્ષણ અમેરિકામાં આવેલા સોનેરાના રણમાં “ચુકા’ નામની મેળવે છે. રણમાં કેટલાંક પ્રાણીઓ દિવસે ગરમીથી વનસ્પતિ તથા એમેઝોનના રણમાં વિવિધ પ્રકારના થર બચવા જમીનની અંદર રક્ષણ મેળવે છે અને રાત્રે ખોરાકઊગે છે, અને આપણું બાવળ જેવા પ્રકારની કાંટાળી ની શોધમાં નીકળી પડે છે. રણના જહાજ તરીકે ઓળવનસ્પતિ થાય છે. ઓસ્ટ્રેલિયાના રણમાં પણ ઘાસ અને ખાતે ઊંટ લાંબા સમય સુધી પાણી વગર ચલાવી શકે છે. કાંટાળા છોડ જોવા મળે છે. જ્યાં થોડો વરસાદ પડે છે. આ ઉપરાંત અન્ય પ્રકારનાં પ્રાણીઓ પણ જોવા મળે છે. ત્યાં બરછટ ઘાસ અને પાણીવાળા રણદ્વીપમાં ખજૂરીનાં પાણીની તંગી અને ખોરાકની રણમાં સતત અછત ઝાડ તથા મકાઈ, ઘઉં, કપાસ વગેરેની ખેતી થાય છે. વર્તાતી હોય છે. આથી કેટલાંક પક્ષીઓ વરસાદ આવતાં ઈજિપ્તમાં નાઈલ નદી અને પાકિસ્તાનના સિંધુ નદીની નહેરવાળા પ્રદેશોમાં કપાસ, ઘઉં, શેરડી, તમાકુ, તેલી રી. ઝડપથી સમાગમ કરે છે, ઝટપટ માળો બાંધીને ઇંડાં મૂકે છે અને તેમને સેવવા બેસી જાય છે. વરસાદથી બિયાં, કઠોળ અને ફળફળાદિ પાકે છે. ઈરાકમાં યુટિક્સ વનસ્પતિ અને જીવડાં ફાલી પડે છે જે ખાઉધરાં બચ્ચાંના અને સચિસ નદીને કાંઠે તથા ત્યાંના રણદ્વીપમાં ખજૂરીનાં ઉછેર માટે સોનેરી તક ઊભી થાય છે. અમેરિકન પ્રાણીહજારો ઝાડ ઉગાડવામાં આવે છે. અરબસ્તાનના રણ શાસ્ત્રીઓએ અમેરિકાના રણમાં કરેલું નિરીક્ષણ રસપ્રદ દ્વીપોમાં ખજૂર મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. માહિતી આપનારું છે. ઈ.સ. ૧૯૫૫-૫૬માં અમેરિકન રણમાં A માત્ર ૧૫ મિલિમીટર વરસાદ પડ્યો હતો તેથી લાવરીઓ રણપ્રદેશમાં ભેજવાળી આબોહવા જેટલી વનસપતિની (Quail )ને સ્વાભાવિક રીતે જ બ્રહ્મચર્ય પાળવું પડયું ! ગીચતા જોવા મળતી નથી. રણમાં એક નાના વિસ્તારમાં પણ ઇ. સ. ૧૯૫૩-૫૪માં ૧૧૯ મિલિમીટર વરસાદ થયે ૫-૬ થી વધુ પ્રકારની વનસ્પતિ જોવા નથી મળતી. પરિણામ હતો તેનો લાભ તેમણે લીધો અને સરેરાશ લાવરી દીઠ એ આવે છે કે ઓછું વનસ્પતિનું પ્રમાણ હોવાથી મોટા ( ૬ થી વધુ બચ્ચાં થયાં. ભાગની વનસ્પતિ પશુઓ દ્વારા ચરાઈ જાય છે. પણ આમાં કુદરતે તેમના રક્ષણ માટે કેટલાક ગુણ આપ્યા છે. આમાં પુષ્કળ ગરમીથી બચવા માટે પ્રાણીઓ વનસ્પતિ કેટલીક વનસ્પતિ કડવી, કાંટાવાળી તેમજ ઝેરયુકત હોય છે હોય તો તેને છાંયડે અથવા ધરતીમાં ઊંડે રહેવાનું જે પ્રાણુઓથી રક્ષણ મેળવે છે. પસંદ કરે છે. કીડી, મકોડા અને ઊધઈ બારેમાસ પ્રવૃત્તિશીલ રહે છે. આથી તેઓ ધરતીમાં ઊંડે રહેવાનું રણમાં જલદીથી વનસ્પતિનો ફેલાવો કે વિકાસ થાય પસંદ કરે છે કાં તો માટીના રાફડા બાંધી તેમાં રહે છે. તે માટે કુદરતે ઝડપી વૃદ્ધિની પ્રક્રિયાની રચના કરી છે. કેટલાંક પક્ષીઓ ગરમીથી બચવા માટે જાડા થોરનાં થડ વરસાદ પડતાંની સાથે જ જમીનમાં પડેલાં બીજ ઝડપથી કેચી તેની બખોલમાં રહે છે. ત્યાં તેમને ઠંડક મળે છે. ઊગી તૈયાર થયા પછી ફલ આવે અને બીજ તૈયાર થયા વહેલી સવારે અને મોડી સાંજે તેમને જીવજંતુ કે ઉંદર પછી નષ્ટ થઈ જાય. આ તૈયાર થયેલો બીજ ફરીથી જે ખોરાક મળી રહે છે. પાછાં બીજા વરસાદની રાહ જોતા હોય છે. નવાઈ પમાડે એવી વાત છે કે જેમનાથી વધુ ગરમી 'માં પ્રતિકળ ભૌગોલિક પરિસ્થિતિમાં ટકી રહેવા સહન થતી નથી તેવા જી પણ રણમાં આશ્રય મેળવે માટે પનસ્પતિને વિવિધ પ્રકારની કુદરતી બક્ષિસ મળી છે. છે. વીંછી, કાનખજુરા, ઝીમેલ, કરોળિયા વગેરે તો હતી બક્ષિસથી ગમે તેવી પરિસ્થિતિનો સામને ખરેખર રણની તપી ઊઠેલી જમીન પર તરફડીને જ મરી કરીને વનસ્પતિ ઘણાં વર્ષો સુધી ટકી રહે છે. જાય. તેમ છતાં તેઓ રણમાં દિવસે જમીનમાં ઊડે છુપાઈ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy