________________
સંદર્ભ ગ્રંથ ભાગ–ર
દુષ્કાળનું પ્રમાણ વધતુ જાય છે તેના માટે મુખ્ય જવાબદાર વિશ્વની બદલાતી આબેહવા છે. પૃથ્વી પર ગરમીનુ' પ્રમાણ વધતુ જાય છે. છેલ્લાં ૧૦૦૦ વર્ષમાં આબેહવામાં મોટું પરિવર્તન આવ્યુ છે. આ આબેહુવામાં થતા ફેરફારો જાણવા માટે આજના વૈજ્ઞાનિકા પાસે અનેક પુરાવા છે. અને વળી ઈ. સ. ૧૮૫૦ પછી તે આબેહવામાં ધરખમ પરિવર્તન જાણવા મળ્યું છે. બ્રિટન જેવા દેશમાં દુષ્કાળની પરિસ્થિતિ એ ન માની શકાય તેવી વાત છે. ડૉ. રીડ બ્રાયસન અનુસાર ભારતના રાજપૂતાના રણપ્રદેશમાં ૪ વર્ષમાંથી ૩ વર્ષ તા દુષ્કાળનાં હાય જ છે. જ્યારે કાઈ પણ વિસ્તાર કે દેશમાં દુષ્કાળની અસર ઊભી થાય છે, ત્યારે ઉત્પાદનમાં ઘરખમ ઘટાડા નાંધાય છે.
દુષ્કાળની પરિસ્થિતિ ભારતના રણના સંદર્ભમાં જોઈ એ. ભારતનાં રાજસ્થાન, ગુજરાત અને પંજાબના પ૦% કરતાં વધુ વિસ્તાર રણુ હેઠળ છે. બાકીના વિસ્તાર અધશુષ્ક રણપ્રદેશ જેવા છે, આ પ્રદેશમાં મુખ્યત્વે કરીને પશ્ચિમના મોટા ભાગ જ્યાં આગળ કાયમી દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળે છે. જ્યાં આગળ વરસાદનું પ્રમાણ કદાપિ પી.ઇ. ( Potential Evapotranspiration) જેટલુ' હેતુ નથી. ઋતુ પ્રમાણે જે દુષ્કાળની અસર થાય છે તેમાં દર વર્ષે કયારેક વરસાદ પૂરતા થાય છે. જ્યારે મહિનાઓ પ્રમાણે જે દુષ્કાળ થાય છે તેમાં દર મહિને પાણીની ખાધ ( ત’ગી) ઊભી થાય છે. જેને પરિણામે ખેતીનુ ઉત્પાદન ઘટવા પામે છે. રણપ્રદેશમાં એકદમ ઓછુ ભેજનું પ્રમાણ, ઊંચું ઉષ્ણતામાન, વધુ પવનની ઝડપ અને પાતળી તેમજ રેતાળ જમીન વગેરે દુષ્કાળ માટેનાં મુખ્ય કારણેા ગણવામાં આવે છે.
દુષ્કાળની પરિસ્થિતિ આપણે ભારતના રણના સદ માં જ જોઈએ તેા પશ્ચિમ રાજસ્થાનમાં ( ઈ.સ. ૧૯૦૮-૧૯૬૯) ૨૯ દુષ્કાળા થયા છે. પંજાબમાં (ઈ.સ. ૧૯૦૩-૧૯૬૬ ) ૩૬ દુષ્કાળ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં (ઇ.સ. ૧૯૦૫-૧૯૭૧ ) ૨૬ દુષ્કાળા નાંધાયા છે. આ ત્રણે વિસ્તારામાં કેટલાક દુષ્કાળા એવા છે કે જે ૨૦ મહિના કે તેનાથી લાંખા હાય. પશ્ચિમ રાજસ્થાનમાં આવે દુષ્કાળ ૧, સૌરાષ્ટ્ર-કચ્છમાં ૬ અને પ ંજાબમાં ૪ નાંધાયા છે. (દુષ્કાળના અથ જ્યારે પાકને પાણીની તંગી વર્તાય તે સમજવા) જે ત્રણે પ્રદેશના માટા દુષ્કાળ નીચે મુજબ છે.
Jain Education Intemational
ટેબલ-૪
૨૦ મહિના કરતાં વધુ લાંબા દુષ્કાળ
(૪) સૌરાષ્ટ્ર-કચ્છ
(૧) જૂન,
૧૯૪૩
૧૯૦૪– જાન્યુઆરી, ૧૯૦૭ (૨) સપ્ટેમ્બર, ૧૯૪૦ – એપ્રિલ, (૩) ઓગસ્ટ, ૧૯૩૦ - જાન્યુઆરી, ૧૯૩૩ (૪) જુલાઈ, ૧૯૩૪– ઓકટાબર, ૧૯૩૬ (૫) ઓગસ્ટ, ૧૯૨૦ – અપ્રિલ, (૬) સપ્ટેમ્બર, ૧૯૬૮ – અપ્રિલ, (૬) પંજાબ
૧૯૨૫
૧૯૭૦
૧૯૪૧
(૧) અપ્રિલ, ૧૯૩૮ – ઓગસ્ટ, (૨) નવેમ્બર, ૧૯૫૧ - ઓકટાર, ૧૯૫૩ (૩) જુલાઈ, ૧૯૧૮ – નવેમ્બર,
૧૯૨૨
(૪) નવેમ્બર, ૧૯૦૨ – ઓકટાબર, ૧૯૦૪
પશ્ચિમ રાજસ્થાન
૨૦૧
સમય—મહિનામાં
૩૨
૩૨
૩૦
૨૮
૫૭
For Private & Personal Use Only
૪૧
૨૩
૫૩
૨૪
(૬)
૩૪
(૧) સપ્ટેમ્બર, ૧૯૨૦ – જાન્યુઆરી, ૧૯૨૩ Source: Compiled from Incidence of Drought in India, India Meteorological Department, 1973
છેલ્લાં ૧૨૭ વર્ષોમાં ઝડપથી આબેહવામાં ફેરફારો
નાંધાતા જોવા મળે છે, એટલે હવે રણપ્રદેશમાં માનવી અને પ્રાણી માટે અસહ્ય જીવન બનતું જાય છે. નહીંવત્ વસ્તીમાં પણ હવે દુષ્કાળ વધવાથી વસ્તી ઘટવા પામશે. જો કેટલીક સ`રક્ષણની પદ્ધતિએ રણપ્રદેશમાં અપનાવપ્રદેશે અને માનવ વસાહતોને ઝડપથી ગળી જશે તેવી વામાં નહી આવે તે બાજુમાં આવેલા ઉપયાગી ખેતીપરિસ્થિતિ દુષ્કાળ વધવાથી ખની છે. (૮) જમીન અને તેના ઉપયાગ
રણપ્રદેશની જમીન રેતાળ, અધરેતાળ, ક્લે, સીલ્ટ લેામ, કલે લેામ વગેરે પ્રકારની જમીન રણુના જુદા જુદા વિસ્તારમાં જોવા મળે છે. રણની જમીન એ વરસાદ અનુસાર જ ખંધારણ થયેલુ છે. આ પ્રકારની જમીન પર જ્યારે પણ ઘેાડા ઘણા વરસાદ પડે છે ત્યારે ઝડપથી બાષ્પીભવન, જમીનના રંગ અને પવનની વધુ ગતિથી શાષાઈ જાય છે અને ભેજનું પ્રમાણુ જલદીથી ખલાસ થઈ જાય છે. આથી રણપ્રદેશમાં પત્રન ઝડપી ગતિથી હૈતીને એક જગ્યાએથી મીજી જગ્યાએ ઘસડી જાય છે.
www.jainelibrary.org