________________
૨૦૪
વિશ્વની અસ્મિતા
(પાના ૨૦૩ થી ચાલુ)
ટેબલ-૩
ગરમ રણ પ્રદેશમાં ઉષ્ણતામાન (C° માં) સ્ટેશન જ. ફે. મા. એ. મે. જુ. જી. ઓ. સ. એ. ન. ડી. સરેરાશ ટીસીલીટ ૨૧.૧ ૨૩.૧ ૨૫.૮ ૨૯.૫ ૩૩.૧ ૩૫.૫ ૩૪.૫ ૩૩.૧ ૩૨.૫ ૩૦.૦ ૨૫.૨૦.૩ ૨૮.૭ કરીમાં ૧૯.૯ ૨૦.૯ ૨૪.૮ ૨૯.૩ ૩૩.૨ ૩૪,૩ ૩૩.૭ ૩૩.૧ ૩૩.૩ ૩૨.૧ ૨૫.૬ ૨૧.૧ ૨૮.૨ આસ્વાન ૧૬.૫ ૧૮.૮ ૨૨.૩ ૨૭૭ ૩૧.૮ ૩૨.૫ ૩૪.૨ ૩૪.૫ ૩૨.૪ ૨૯.૩ ૨૩.૪ ૧૮.૩ ૨૬.૫ કેરે ૧૩.૮ ૧૫.૨ ૧૭.૪ ૨૧.૧ ૨૪.૭ ૨૬.૯ ૨૪.૦ ૨૪.૦ ૨૪.૦ ૨૩.૭ ૧૯.૩ ૧૫.૩ ૨૧.૬ શાહગર ૧૬.૨ ૧૯.૧ ૨૫.૧ ૩૦.૧ ૩૪.૬ ૩૪.૫ ૨૯.૮ ૨૮.૦ ૧૮.૦ ૨૫.૧ ૨૦.૨ ૧૭.૨ ૨૫.૭ જોધપુર ૧૮.૨ ૧૯.૦ ૧૫.૬ ૨૯.૯ ૩૩.૨ ૩.૦ ૩૧.૨ ૨૯૨ ૨૮.૭ ૨૭, ૫ ૨૩.૦ ૧૮.૩ ૨.૪ જેસલમેર ૨૧.૬ ૨૩,૮ ૨૮.૧ ૩૨, ૩૪,૯ ૩૨.૦ ૨૦.૦ ૨૦૩ ૨૭,૩ ૨૬.૬ ૨૩.૩ ૨૧.૧ ૨.૨ ભુજ ૨૨.૪ ૨૪.૯ ૨૮.૨ ૩૦.૭ ૩૨.૨ ૨૮.૧ ૨૮.૧ ૨૪,૮ ૨૪.૯ ૨૫.૦ ૨૨.૯ ૨૧.૬ ૨૫.૯
Source : Compiled from world weather Records 1951-61, Asia', 1967. રસપ્રદેશમાં ઊંચાં ઉષ્ણતામાન એ તેની આબોહવાનું પરિસ્થિતિમાં પરિણમે છે. એકદમ એચિંતા મોટાં ગાજવિજ સામાન્ય લક્ષણ છે. દિવસ અને રાત્રિના “દૈનિક ઉsણતા નાં તોફાન સર્જાય છે, પણ વરસાદ તે અશકય જ હોય છે. માનનો ગાળો” વિશેષ જોવા મળે છે. તેવી જ રીતે ઉનાળા અને શિયાળા દરમ્યાન “વાર્ષિક ઉષ્ણતામા
શુષ્ક રણપ્રદેશની સાથે અર્ધશુષ્ક રણ વિસ્તાર નનો ગાળો તફાવત છે?” અતિ વિશેષ નોંધાય છે. પણે જોડાયેલી હોય છે. અર્ધશુષ્ક વિસ્તારમાં જે થાક જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો અને મે-જૂન અતિ ગરમ
થાય છે તેને ઊગવામાં, ફલ આવે ત્યારે અને શાકભાજી હોય તેવું ટેબલ-૩માં આપેલા મહિના પ્રમાણેના ઉણુતા
ફળો વગેરેને હિમ પડે ત્યારે નુકસાન પહોંચાડે છે. ભારતમાન પરથી જણાય છે. ભારતના રણમાં આવેલા શાહગર
માં પંજાબ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યના શુષ્ક
અને અર્ધશુષ્ક વિસ્તારોમાં હિમની અસર કેટલાંક વર્ષો માં જાન્યુઆરીમાં ઉષ્ણતામાન ૧૬.૨° C અને મે મહિના અને અંધશુષ્ક વિસ્તા માં ૩૪.૬ c° જેટલું ઉષ્ણતામાન છે. બંને ઋતુઓ વચ્ચે
દરમ્યાન વર્તાય છે. શિયાળાની ઋતુમાં જે હિમની અસર ઉષ્ણતામાનને તફાવત ૧૮, ૪ ૮° C જેટલો છે. જ્યારે
વર્તાય છે તે માટે કેટલાં કારણો જવાબદાર છે. કેટ
તાવ વાર્ષિક સરેરાશ ઉષ્ણતામાન ૨૫. ૭° C નોધાયેલું છે. લીક વાર પ્રતિચક્રવાતના ઠંડા પ્રવાહો હિમાલય તરફથી
ઊંચકાઈને ઉત્તર-પશ્ચિમ ભારતમાં આવે છે અને એમાંનો રણમાં ઉષ્ણતામાનમાં મોટો તફાવત હોવાનું કારણ
બીજો ફાંટે છેક ઈરાન સુધી લંબાય છે અને ત્યાં પણ ઓછું ભેજનું પ્રમાણ અને વાદળની ગેરહાજરી જવાબ
હિમની અસર વર્તાય છે. દાર ગણી શકાય. ભેજ અને વાદળનું પ્રમાણ પૃથ્વી સપાટી નજીકની જમીનને જલદીથી ગરમ બનાવવામાં વિલંબ
કાળનું વધતું પ્રમાણ કરાવે છે અને અતિ ઊંચું ઉષ્ણતામાન નેાંધાતું નથી. હવે છેલ્લાં કેટલાંક વર્ષથી પૃથ્વી ઉપર દુષ્કાળનું વેપારી પવનના પટ્ટામાં આવેલા સહરા અને બીજા કેટ- પ્રમાણ વધતું જોવા મળે છે. એમાં પણ રણપ્રદેશોમાં તે લાંએ રણમાં ઉષ્ણતામાન શિયાળા દરમ્યાન 0°e સુધી જ્યાં પહેલાં થોડી ખેતી, પશુપાલન અને પ્રાણજીવનની પહોંચ્યાં હોય તેવી નોંધ જોવા મળે છે. સહરામાં તો શકયતા હતી ત્યાં પણ દુષ્કાળ રોજબરોજની પ્રક્રિયા કેટલાંએ સ્થળોએ ઉષ્ણતામાન o°c ( Freezing Tem- બની ગયા છે. પરિણામે માનવજીવનની મહત્ત્વની જરૂરિ perature ) સુધી પહોંચે છે.
યાત પીવાના પાણીની પણ તંગી વર્તાય છે. જ્યાં વરસાદ સહરાના મધ્ય ભાગમાં ભેજનું ઓછું પ્રમાણ દર લગભગ અશક્ય છે તેમ જ વરસાદીય ગાળો મોટો હોય વર્ષે ખાસ કરીને ૧૦-૧૫ દિવસે હિમની અસરવાળા અને ઊંચાં ઉષણતામાન હોય તેવા રણપ્રદેશ હવે કઈ પસાર થતા હોય છે. મધ્યમાં પર્વતાળ વિસ્તારમાં પણ પ્રાણીજીવન કે વનસ્પતિજીવન માટે વધારે ને વધારે ઉષ્ણતામાનના તફાવતને ઊંચે ગાળ અસ્થિર હવાની નકામાં બનતા જાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org