________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૨૭૩
રણપ્રદેશોમાં વરસાદ ઓછો પડે છે તેટલું જ નહીં આ રીતે રણપ્રદેશના વરસાદની લાક્ષણિકતા એ છે પરંત તે છૂટોછવા પણ પડે છે. કેટલાંક વર્ષ દરમ્યાન વરસાદ, વધુ વરસાદીય ગાળે, વધુ શુષ્કતાનું પ્રમાણ વરસાદ ૫-૧૦ મિલિમીટર પડે છે તે વળી ક્યારેક ૪-૫ વગેરે ગણાવી શકાય. બીજી રીતે જોઈએ તે વરસાદનું વર્ષ સુધી જરા પણ ન પડતો હોય. સહરાના રણમાં પ્રમાણુ જ રણપ્રદેશની જમીનને બનાવે છે. સાથે સાથે આવેલા આસ્વાનમાં ઈ.સ. ૧૫૧-૧૯૬૧ના ૧૦ વર્ષના જમીનના પ્રકાર પ્રમાણે ઉષ્ણતામાનનું પ્રમાણ પણ જોવા સમય ગાળા દરમ્યાન સરેરાશ ફક્ત ૦.૫ મિલિમીટર જ મળે છે. વરસાદ પડયો હતો. આમ વરસાદીય ગાળો (Variability) (૬) ઊંચાં ઉષ્ણતામાન of Precipitation ) પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
રેતાળ જમીન, વરસાદનું ઓછું પ્રમાણ અને અયનઆ વરસાદીય ગાળાનું પ્રમાણ ભારતના રણમાં ૬૦-૭૦%
વૃત્ત પરના સ્થાનને લીધે રણપ્રદેશમાં ઉષ્ણતામાન એકદમ જેટલું જોવા મળે છે. પણ વિશ્વના એકદમ શુષ્ક આટકામાં,
ઊંચાં જોવા મળે છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને સહરાના મધ્ય ભાગમાં આ વરસાદીય ગાળે ૯૦-૯૫ % જેટલો મોટો જોવા મળે છે. રણપ્રદેશમાં આકાશ વાદળ વિનાનું તદ્દન સ્વછ હોય
છે એટલે દિવસે અતિશય ગરમી પડે છે. આફ્રિકામાં રણપ્રદેશમાં થતો અ૮૫ વરસાદ, ઊંચું ઉષ્ણતામાન,
સહરાના રણમાં આવેલા આઝઝિયા (Azizia)માં રેતાળ જમીન અને ખંડસ્થ સ્થાન વરસાદીય ગાળે
ઉષ્ણતામાન ૫૮° સેન્ટીગ્રેડ જેટલું વિશ્વનું સૌથી ઊંચું વધારવા માટે મુખ્ય જવાબદાર કારણો છે. આના દ્વારા
ઉષ્ણતામાન નોંધાયેલું છે. રણપ્રદેશની જમીન રેતાળ અને શુષ્કતાનું પ્રમાણ (Index of Aridity ) નક્કી કરવામાં
અધરતાળ હોવાથી દિવસે જમીન જલદીથી ગરમ થાય આવે છે. જેમ વરસાદનું પ્રમાણ વધારે તેમ શુષ્કતાનું
છે. આથી રણપ્રદેશોમાં દિવસે અકળાવી નાખે અને પ્રમાણ વધારે અને જેમ વરસાદનું પ્રમાણ ઓછું તેમ
ચામડીને દઝાડી નાખે એટલી ગરમી પડે છે. રાત્રે રેતાળ શુષ્કતાનું પ્રમાણ ઓછા આંકમાં આપવામાં આવે છે.
અધરેતાળ જમીન જલદીથી ઠંડી પડી જાય છે અને આ માટે નીચેનું સૂત્ર છે:
ઉષ્ણતામાનમાં ત્વરિત ઘટાડો થાય છે. વાર્ષિક વરસાદ (મિલિમીટરમાં) શુષ્કતાનું પ્રમાણ- સરેરાશ વાર્ષિક ઉષ્ણતામાન c°+૧૦
આ રીતે રણપ્રદેશમાં દિવસ અને રાત્રીના ઉષ્ણતા
માનમાં મોટો તફાવત જોવા મળે છે. તેવી જ રીતે આ રીતે રણપ્રદેશમાં જે શુષ્કતા જોવા મળે છે તે
ઉનાળાના અને શિયાળાના ઉષ્ણતામાનમાં ઘણું મોટો ભારતના રણના સંદર્ભમાં જોઈએ. ઓછો વરસાદ અને
તફાવત નોંધાય છે. અહીં ઉનાળામાં સામાન્ય રીતે ઊંચું ઉષ્ણતામાન હોય તેમ કૂષ્કતાનો આંક નીચો અને
ઉષ્ણતામાન ૩૨° સેન્ટીગ્રેડ અને શિયાળામાં ૨૦° સેન્ટીગ્રેડ વધુ નીચો આંક વધુ શુષ્કતા બતાવે છે. ટેબલ-૨માં
જેટલું સરેરાશ રહે છે. પણ બંને ઋતુનાં સૌથી ઊ ચાં ભારતના રણમાં આવેલ સ્ટેશનની શુષ્કતાનું પ્રમાણ છે.
અને નીચાં ઉષ્ણતામાન પણ જોવાં જરૂરી છે. ઉનાળામાં સૌથી વધુ ઉષ્ણતામાન ૫૦° સેન્ટીગ્રેડ અને શિયાળાનું
સૌથી નીચું ઉષ્ણતામાન ૦° સેન્ટીગ્રેડ નોંધાય છે. શુષ્કતાનું પ્રમાણ (Index of Aridity) બારમેર ૮.૪
À CABLE : VARSHA ભુજ ૯.૬
Phones, Office : 311236 & 314384. ડીડવાની
Factory : 373905 ગંગાનગર જેસલમેર
JUPITER EXPORTS રાજગર ૮.૮
IMPORTERS O EXPORTERS MANUFACTURERS સરદારસર
312. Maker Bhavan III, 21 New Marine Lines શહિગર 3.2 Source :
BOMBAY 400020 (INDIA) દ્વારકા ૧૧.૪ Compiled by G. V.patel.
ટેબલ-૨
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org