SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦. વિશ્વની અસ્મિતા વાહન વ્યવહારનો વિકાસ વધતો તેમજ સિંચાઈની વધુ અરબી ભાષામાં સહરાને અર્થ “ખાલી ભૂખરો પ્રદેશ” સગવડ પ્રાપ્ત થતાં મહત્વ વધવા લાગ્યું છે. થાય છે એટલે કે રણપ્રદેશ. પરંતુ એક સમયે આ પ્રદેશ ખાલી પણ ન હતું, અને ભૂખરો પણ ન હતો. આશરે (૪) હરિયાળા પ્રદેશ રણમાં પરિવર્તન ૬૦,૦૦૦ વર્ષ પૂર્વે તે હરિયાળો હતો એટલું જ નહિ, આજનાં વિશ્વના મોટા ભાગનાં રણે ભૂતકાળમાં પણ તેમાં નદીઓ વહેતી હતી અને જંગલ ઊભાં હતાં. રણપ્રદેશ તરીકે જાણીતાં હતાં એમ કહી શકાય નહીં. યુરોપમાં છેલલા હિમયુગનો અંત આવે ત્યારે સહરા કે થરના રણના કેટલાક પુરાવાઓ જોઈએ તો સહરાને પ્રદેશ સુકાવા લાગ્યો. પ્રાણીઓ અને તેમની આ રણે એક સમયે ખેતીના સમૃદ્ધ હરિયાળા પ્રદેશો પાછળ માણસો તેનો મધ્ય ભાગ છેડીને સમુદ્રના અને તરીકે જાણીતાં હતાં. રણે બનવાનું મુખ્ય કારણ હોય તો નદીઓના કાંઠા તરફ સ્થળાંતર કરવા લાગ્યાં. આજથી પૃથ્વી પરની આબેહવામાં પરિવર્તન-ફેરફાર થતા જેવા ૨,૦૦૦ વર્ષ પહેલાંના સમય સુધી લોકો ૨ણુના આક્રમણ મળે છે. પૃથ્વીની આબેહવામાં આવા મોટા ફેરફારો સામે ઝઝૂમી રહ્યા હતા. આખરે તેમને પણ આબેહવામાં શાથી થયા તેને ઉકેલ મેળવવા આજના વૈજ્ઞાનિકો જલદીથી ફેરફાર થવાથી પરાજય સ્વીકારી લેવાને સમય મનોમંથન કરી રહ્યા છે. આ. આજે સહારાનું રણ વિશ્વના કેઈ પણ ખંડ પવી પર આવવામાં જે પરિવર્તન આવે છે તેનાં કરતાં વધુ માટે નિર્જન પ્રદેશ ધરાવે છે. ચોક્કસ કારણો નક્કી થઈ શકયાં નથી, પરંતુ તે પ્રશ્નનું આ પ૦,૦૦૦ વર્ષ દરમ્યાન સહરામાં વિવિધ નિવારણ કરતી કેટલીક માહિતી મળે છે. પૃથ્વી પર જાતિના લોકો વસતા હતા. દક્ષિણ અજિરિયામાં જમીન અને પાણીના પ્રદેશોની વહેચણીમાં થતા ફેરફાર, આવેલા રેતાળ પથ્થરના બનેલા ઉપચપ્રદેશમાં પ્રાચીન પૃથ્વીના ભૂપૃષ્ઠની ઊંચાઈમાં થતા મોટા પાયા પરના કાળમાં વારેતી ની કાળમાં વહેતી નદીઓએ કેતરો બનાવેલાં છે. આ કેતરની કેરકારો. પૃથ્વીની ધરીના મનમાં અંદાજાતા ફેરફાર, દીવાલમાં અને ગકાઓમાં તે કાળના લોકેએ સેંકડે ચિત્રો સૂર્યકલંક કે સૂર્યડાઘની સંખ્યામાં થતા ફેરફાશ વગેરે ચીતર્યા છે, અને આકૃતિઓ ઘડી છે. જૂનામાં જૂની વિવિધ કારણે પર તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત કુતિઓ ૧૦,૦૦૦ વર્ષ જૂની છે. તેમાં જિરાફ, હરણ, પૃથ્વી પરનો આધુનિક માનવસમુદાય પણ હવે કેટલાક શાહમૃગ વગેરે પ્રાણીઓનાં ચિત્રો બતાવે છે કે તે પ્રદેશ સ્થાનિક પ્રદેશની આબોહવાના ફેરફાર માટે જવાબદાર તે વખતે ઘણે હરિયાળો હતો અને તેમાં આ પ્રાણીઓ જણાવે છે. ચરતાં હતાં. સહરાના ભૂગર્ભમાંથી નીકળતે કુદરતી ગેસ રણપ્રદેશમાં આજે જે પ્રકારની આબોહવા છે તે પણ એક સમયે ત્યાં પાંગરેલા સમૃદ્ધ જીવનની સાક્ષી આહવા ભૂતકાળમાં હરહંમેશ ન હતી. કેટલીક વાર આપી જાય છે. તબક્કાવાર તો ક્યારેક અવારનવાર એમાં ફેરફાર થતા જનાં ચિત્રોમાં હાથી અને જંગલી ભેંસનાં ચિત્રો રહ્યા છે. જુદી જુદી આબોહવામાં આવી ગયેલાં પ્રાણીઓ પણ છે અને એ ચિત્રો દોરનાર લોકે નિગ્રો વંશના હતા. કે ઊછરેલી વનસ્પતિના અવશેષ- અમિઓ પણ ભૂતકાળની તે પછી આશરે ૬,૦૦૦ વર્ષ પહેલાં નાઈલ નદીના પ્રદેશમાં આબોહવાના ફેરફારોનો પરિચય કરાવે છે. આ બેઠવાના (સુદાન અને દક્ષિણ ઈજિપ્તથી )ોકો સહરામાં વસવા ફેરફાર પ્રમાણે વસતીનાં મોટા પાયા પર થયેલાં સ્થળાં- ગયા. તેઓ નિન હતા. ધંધે ભરવાડ હતા. તે બતાવે ત, મોટા વૃક્ષના થડમાં આબોહવા પ્રમાણે આકાર છે કે સહરામાં તે વખતે ઢોરેને ચરવા માટે કેટલી બધી લેતાં અને થડને વાર્ષિક વિકાસ સૂચવતાં વર્તુળ, લીલોતરી હતી. સાગર અને સરોવરની સપાટીઓમાં નોંધપાત્ર થયેલા આ બધી માહિતી ઉપરથી કેટલાંક મંતળ્યા તારવી ફેરફારો વગેરે બીજા અનેક પુરાવાઓ આબોહવાની ફેર શકાય તેમ છે, ફારોની ઝાંખી કરાવે છે. (૩)હરિયાળા પ્રદેશને રણું બનાવવા માટે આબોહવામાં અમેરિકા દેશ જેટલો વિસ્તાર ધરાવતું દુનિયાનું સૌથી થતા ફેરફાર, માનવ પ્રવૃત્તિ અને પ્રાણી મુખ્ય મોડું સહરાનું રણ એક સમયે હરિયાળો પ્રદેશ હતો. જવાબદાર ગણાવી શકાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy