________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૩૧
સી. કદના રાજર જેવા આ સામ્યને ભાષા- ન આપતાં સામ્યની પ્રધાનતાને એકરાર કરે જ રહ્યો. શાસ્ત્રીય જ વિશેષ લેખે છે અને તેને મહત્ત્વ આપતા સી. કુન્દનરાજે પણ આ બંનેની બાબતમાં અનેક સમાનથી તે તર્કસંગત નથી. લાગતું ભાષાશાસ્ત્રીય અધ્યયનની નતાઓ નિર્દોશી જ છે. હાથ ૩૭ જેવા યુરોપિયન વિદ્વાને ફલશ્રુતિ તે ઉભય ભાષાઓમાં સામ્ય સૂચવે જ છે. તે ત્યાં સુધી સૂચવ્યું છે કે, વેદને શિષ્ટ સંસ્કૃત કરતાં પણ તે ઉપરાંત, તત્કાલીન વિચાર, આચાર, તત્વજ્ઞાન, પણ અવસ્તા સાથે વધુ નિકટનો સંબંધ છે. અને એ
કાંડ, રીતરિવાજે માન્યતાઓ આદિની દૃષ્ટિએ પણ રીતે ઉભય ભાષાઓ ભાષાશાસ્ત્રના અધ્યયનની દષ્ટિએ સ્વીકાર્ય સામ્ય છે. આવા સાંસ્કૃતિક સામ્ય અને પરંપરા અને બંનેમાં રહેલા અગમ્ય અર્થના અવબોધને માટે તથા લગભગ સમાન સ્થાન અને સમયના વિકાસની મૂળ પણ મહદ અંશે પરસ્પરને ઉપકારક છે, એ સ્વીકારવું ભૂમિકાને લીધે પણ વેદ અને વિસ્તાના વિષયને પ્રાધાન્ય ચોગ્ય લેખાશે.૩૮
યાદ ટીપ-૧ ૧. રવર્તિની વંશારે... સુભાષિત.
ભાષાઓ એક જ કુળની હોવા વિશેની તેજસ્વી ક૯૫ના,
સર વિલિમય જેસને આવી તે વખતે જ એ વિજ્ઞાન * લેકમાન્ય તિલક મુજબ, ઉત્તર ધ્રુવ નજીક પ્રાચીન ઈરાનીઓ અને વેદિક આર્યો રહેતા હતા. જૂઓ.
પેદા થયું હતું. (ઉદ્ધત–ભારતીય આર્યભાષા અને હિન્દી Home of the Vedas.
પ્રકાશન-ગુજરાત વિદ્યાસભા મૂળ લેખક (વતા
ડો. સુનીતિકુમાર ચેટરજી, અનુવાદકઃ ડો. ભોગીલાલ જ 2. Language commodity,' 'Speech-goods';
સાંડેસરા વ્યાખ્યાન-૧ પૃષ્ઠ-૭). જર્મન-sprachgut.
જગ જેમકે સંસ્કૃત (શતમ Satam) અવેસ્તન (સતમ૩. “ભાષાકુળ” ને ખ્યાલ તેની તમામ પરિસ્થિતિ
Satam) વગેરે – લૂમ ફીડ મુજબ. આ બધી અને સિદ્ધિઓમાં, માનવની ઉલ્કાતિને લાગે વળગે છે
ભાષાનાં રૂપો લિખિત નહીં પણ ઉચ્ચાર્યા છે. જુઓ. ત્યાં સુધી આધુનિક વિચારણાની મોટામાં મોટી શોધ Bloomfield, op, cit, p. 315. છે. આ ખ્યાલને ઉગમ ૧૮મી સદીમાં થયો. કલકત્તામાં
૪. શતમ્ કુલના ચાર - આર્ય (ભારત - ઈરાની) આરમેસર વિલિયમ જેસે સંસ્કૃતના અભ્યાસ દરમ્યાન અદ્દભુત નિયન; બાતે, લાવિક અને અબેનિયન; કતમ બંધારણવાળી, ગ્રીક કરતાં સંપૂર્ણ, લેટિન કરતાં વિપુલ
કુલના ચાર- ગ્રીક, ઈટાલિક, કેટિક અને જર્મનિક અને એ બંને કરતાં વધુ સંસ્કારી ભાષા તરીકે સંસ્કૃતને (ટયુટોનિક) એમ કુલ આઠ પ્રકાર. નવાજવા લાગ્યો. અને વિચારવા લાગ્યો કે, આ ત્રણે
૫. એન્સાઈકલોપિડિયા બ્રિટાનિકા (૧૯મી આવૃત્તિ) ભાષાઓની ધાતુ અને વ્યાકરણ વિષયક એવી એક
ઇરાનિયન લેંજ એન્ડ પર્શિયન અને લિક્વિસ્ટિક વાકયતા જોતાં અત્યારે અસ્તિત્વ ન ધરાવતી કઈ
સવે ઓફ ઇન્ડિયા. ભૂમિકા-ભાગ-૧ અધ્યાય. ૯ “ઈરાસામાન્ય મૂળ ભાષામાંથી તે ઊતરી આવી હશે (જો કે આ ખ્યાલને વિકાસ તે ગઈ સદી દરમ્યાન જ થયો.)
નિયન બ્રાંચ ના આધારે. તે એમ પણ માનતો હતો કે, જનિક ગોથિક અને ૬. “અવેસ્તા’નું મૂળ નામ “અવિષ્ટક” છે. તેમાં કર્મકેટિક ભાષાઓ તેમજ જૂની ઈરાની ભાષા પણ એક જ
કાંડના, પ્રાર્થનાના, તત્વજ્ઞાનના ગાથા વગેરે છે. શ્રી કુળની છે. ઈ.સ. ૧૭૯૬માં વ્યક્ત થયેલ જેન્સને આ
હિમાચલ, “અખંડાનંદ” જૂન-૭૬ ઈરાન-પાનુંઅભિપ્રાય, કે જેને વૈજ્ઞાનિક પ્રતિભાના એક અદ્ભુત
૪૭ કેટલાકના મતે-“ “વરતા' શબ્દ “અવસ્થા” ઉદાહરણ રૂપે વર્ણવી શકાય, તેણે ભાષાકુળોના અસ્તિત્વ શબ્દનું તદ્ભવ રૂપ છે. વિષેના પ્રકલ્પ(Hyphothesis)ની દિશામાં આંગળી ૭. ઈરાની ભાષાનાં બીજાં બે રૂપ તે (૧) માધ્યમિક ચીધી; ભાષાઓના તુલનાત્મક અભ્યાસ દ્વારા એક ઈરાની-ઈ.સ.ની ત્રીજીથી સાતમી સદી, જ્યારે સામાન્ય મૂળને પુરાવો મળતાં; આધુનિક ભાષા વિજ્ઞાન સાસાનિયન રાજાઓ રાજ્ય કરતા હતા ત્યારની ધીરે ધીરે પેદા થયું. કેઈએમ પણ કહેવા લલચાયા ભાષા છે. તેનું મુખ્ય રૂપ “પહેલવી” છે. (૨) નવી કે સંસ્કૃત, ગ્રીક, લેટિન, ગેથિક અને પ્રાચીન ઈરાની ઈરાની તેનું સૌ પ્રથમ રૂપ ઈ.સ. ૧૦૯માં ફિરદૌસી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org