________________
૧૩૦
કર્યો હોઈને, અવસ્તાના ગ્રંથા અને તેનુ વ્યાકરણ સમજવા માટે સૌંસ્કૃતના વ્યાકરણના આધાર ઉપયાગી નીવડે છે, એ સ્વીકૃત વાત છે. અને ભાષાનુ' સામ્ય સમજવા માટેને આ ઘણા માટે આધાર છે.
અવસ્તાના કેટલાક શબ્દોને સ્વલ્પ પરિવર્તન કરવાથી સસ્કૃતના બનાવી શકાય છે જેમ કે :
અવસ્તા
ભાડુ
હ્યુએના
કૃિતી
યુવ્ર
શ્ર
જૂમિ
ખગ
દએનુ
હપ્ત
હુમત
હિન્દુ
જન
રિમ
સંસ્કૃતા
बाहु
सेना
प्रीति
यत्र
कुत्र
भूमि
भग
धेनु
સપ્ત ૩૧
હઈથ્ય सप्त
હએમ (હેામ) સામ
અહુર
असुर
હખા
सखा
हन्
भरामि
सुमत
सिन्धु
Jain Education Intemational
અવસ્તા સંસ્કૃત
પિતા
पिता
યથા
ચા
ઉપ
અવસ્તા
દામિ
यथा
ચા (ચ: ) उप વગેરે.
ચીમ
મૃત્યુ
અસ્ત
મા
મન્ધ
મઝ
સાઈર
વર્ઝન
અઈપિ
સએસ્ત
કતારેશ
ગમ
સ
૬)
જઈન્તિ
માતર
અવતા
ચિત્
સફ્
સંસ્કૃત दधामि ३२
અનુ
यम
मर्त्य
हस्त
मेधा
नग्न
માતૃ (માતા) વગેરે
કેટલાક શબ્દો તે જેમના તેમજ જોવા મળે છે. દા.ત.
मह
हरि
वाहन
यातुधान
श्रेष्ठ
વક્તા:
धर्म
दश
दय
हन्ति
સંસ્કૃત
चित्
सफ अनु
ઉપર ોચેલા સામ્ય દર્શાવતાં નામ, સનામ, અવ્યય, ઉપસ, ધાતુ વગેરેના સમાવેશ છે. આથી આગળ વધીને જોઈએ તે। અવસ્તાના આખાં વાકયો અને મંત્રોને જરાક જ પરિવર્તન દ્વારા સસ્કૃતનાં વાકથો કે મંત્રામાં ફેરવી શકાય છે. દા.ત.
અવસ્તા ૧. ના અષવના વઝાને કુથ વગેન્તિ?
૨. યો યથા પુત્ર અમ તરુણુઅમ હમમ્ ॥
વિશ્વની અસ્મિતા
સંસ્કૃત
नराः ऋतावनः वाहने ત્ર વાત ?
यो यथा पुत्र तरूण सेोमम् । વગેરે
શ્રી જીતેન્દ્ર માહન ચેટર્જીએ જરથ્રુસ્રની ગાથાના પ્રત્યેક àાકને સસ્કૃતમાં ફેરવી બતાવ્યા છે. ૩૭ આનાથી ઊલી પ્રાક્રયા દ્વારા ડૉ. સુનીતિકુમાર ચેટર્જીએ સંસ્કૃતના પ્રસિદ્ધ ગાયત્રી મત્રનુ અવસ્તામાં રૂપાન્તર કર્યુ” છે.
સંસ્કૃત ઃ
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि । धियो यो नः प्रचोदयात् ॥
અવેસ્તા ઃ
तत्सवितुझ वरहनिअम भर्गश दवस्य धीर्माह । from a न प्रकोदयात् ॥ ३४
આ બધું જ જોતાં, સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે, આ બંને ભાષા ખૂબજ નિકટની અને એક જ પરિવારની ભાષાઆ છે. તેમના આનુવ'શિક કે પારિવારિક વારસાને અણુસાર પામીએ તે એમ કહેવું જ રહ્યું' કે, બંનેના વિકાસ, એના પુરોગામી એવા ઇન્ડા-ઈરાનિયન ભાષા સ્વરૂપમાંથી જ થયા હશે.
For Private & Personal Use Only
યુરોપમાં અવસ્તા – ભાષાના સઘન અભ્યાસ બ્યાપક રીતે થવા લાગ્યા, ત્યારે ત્યાંના વેદ અને સંસ્કૃતના અભ્યાસીઓને લાગ્યું કે, અવસ્તા સાહિત્યને સમજવા માટે સ'સ્કૃતના જ્ઞાનની જરૂર છે. પ્રા. રાથ, બેની, ડા. માર્ટિન હોગ, વગેરે વિદ્વાનાએ આ રીતનું મંતવ્ય સ્પષ્ટ કર્યુ છે. ડા. પીગલ, ડિનાન્ડ વગેરે સંસ્કૃતને અવસ્તાના જ્ઞાન માટે અનિવાય ન માનતાં પહેલવી તે સમજવી જરૂરી માને છે. ૩૫ 'સ્કૃત અને પહેલવીના જ્ઞાનની અનિવાર્યતા અગે આમ મતભેદ પ્રવર્તે છે. પ્રા. દારમે>>એ આ બંને ભાષાઓ અંગેના દાવાને વાજબી લેખ્યા છે અને અવસ્તા સમજવા માટે સંસ્કૃત અને પહેલવી, ઉભય ભાષાઓના સહકારની અપેક્ષા સેવી છે. આમ છતાં અવસ્તાના મૂળ સબંધ સૌંસ્કૃત સાથે જ છે, અને તેથી સ ંસ્કૃતના ચેાસ પારિભાષિક શબ્દો (Technical Terms) સ્વર – બ્યંજન પ્રક્રિયા આદિ સમજવાથી અવસ્તાની સમજને જરૂર સરળ કરી શકાય.
www.jainelibrary.org