________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૨૭
અવસ્તામાં વિશદ ઉલ્લેખ છે. તેઓ “મતા' નામથી અનિ- તે ઈન્દ્રને મદદ કરી ઘાસચારાની જમીન તરફ વાદલને. ની ઉપાસના કરે છે. પારસીઓના ફારસ અને ભારતમાં લઈ જનાર મનાય છે. ૨૮ અવસ્તામાં “વરણ ' પ્રા. આજે પણ અનેક અગ્નિકુંડ સમાન રીતે અખંડ રીતે, ચીન ઈરાનના કયાનીયન વંશને બીજે પાદશાહ છે. તેણે પ્રોજજવલ સચવાયા છે. બંને પ્રજામાં માત્ર કરવામાં માઝંદરાન અને ગિલાનના મુલક પર ચઢાઈ કરી, દેવોને આવે છે.
તાબે કર્યા. દેવની ઉશ્કેરણીથી તેણે આકાશમાં ઊડવાની
મિથ્યા કોશિશ કરી. આવી તકેદારીને લીધે (ગુણને લીધે ) વેદ અને અવસ્તામાં વિખ્યાત વ્યક્તિ
તેણે પોતાના કીર્તિવંત નામને કલંક લગાડયું. આ અને સાહિત્યમાં મળતી આવતી પ્રતિભાવાળી વેદ અને અવસ્તામાં ક્રિયાકાંડ કેટલીક વ્યક્તિઓ જોવા મળે છે. વેદમાં જોવા મળતું પ્રથમ આર્યન પૂર્વજ “યમ વર’ તે અવસ્તાન ચીમ
પિતાની આસપાસ બનતા પ્રાકૃતિક પરિવર્તન જોતાં વવવ (વિવંધ) છે. યમ, સમગ્ર માનવ જાતને ઉત્પન્ન
અસલના આર્યનને એ સમજાયું કે વિશ્વનાં વિવિધ તો કરનાર અને તેઓને રાજા મનાય છે. “વિશ્વત” નો
ઉપર કોઈ દિવ્ય શક્તિઓને પ્રભાવ છે અને એ દિવ્ય તે પુત્ર છે. માનવ માટે તેણે એક માર્ગ સ કે જે
શક્તિને લીધે માનવ જાતને અનેક અમૂલ્ય ભેટ મળી છે. દુનિયાના અંધારમાંથી સ્વર્ગની ઊંચાઈએ સર્વ પ્રથમ
તેથી પ્રથમ દષ્ટિએ જ, તે, તે દિવ્ય શક્તિની આરાધના ગયા અને અન્યને લઈ જાય છે. ( ૧૦-૧૪ -૧)
દ્વારા તે શક્તિઓના આશીર્વાદ ધરતી ઉપર ઉતારવાના
મૂળભૂત વિચારમાંથી કેટલીક ક્રિયાઓ આ આર્યનોમાં (હાલ આ યમ મૃત્યુના દૂત મનાય છે). અવતાના થીમ એ “વિવંધાન’ને પુત્ર છે. અવસ્તા-વંદીદાદ-૨ મુજબ
* જન્મી. આથી, વેદ અને અવસ્તાના ક્રિયાકાંડોમાં સામ્ય તેણે ત્રણ તબકે દુનિયાને આબાદ કરી. તેના રાજ્યકાળ દર.
દેખાય છે. છે. મ્યાન એક મોટી જગરેલ આવી. તેમાંથી બચવા તેણે એક ક્રિયાકાંડ સાથે સંબદ્ધ અનેક શબ્દો પણ વેદ અને “વર' ( સંસ્થાન) સ્થાપ્યું અને તેમાં શ્રેષ્ઠ પદાયોને અવસ્તામાં મળતા આવે છે. ધર્મગુરુ માટે અવસ્તામાં લઈ જઈ રાખી. અવસ્તા યશ્ન-૯મુજબ તેનો યુગ સુવણ. “સાચવન’ શબ્દ છે, તે વેદના “શrદવા”ને મળતા યુગ હતો. વેદિક “ત્રિત અવસ્થામાં શ્રિત છે. અથવવેદ છે. જરથુસ્રને મન સંસ્કૃત સમાજને તે પ્રધાનતમ પુરુષ ૬-૧૧૩–૧ મુજબ ગત સ્વાશ્ય બક્ષનાર અને દીર્ધાય છે, ઋત્વિજ છે. વૈદિક “ઈષ્ટિ”ને અર્થ અનેક દેવની દેનાર છે. હિન્દુ પરંપરા મુજબ, તે કોઈ મોટા ઋષિ ક્રિયા સાથેની આરાધના અને “આંતિ નો અર્થ એક હતા જેમણે વેદના અનેક સૂતો રચ્યાં છે. અગસ્તાને
જ દેવની ક્રિયા સાથેની આરાધના એ છે. અવસ્તામાં fથત પણ પ્રાચીન સમયને તબીબ હતું. તેણે અમુક
આ જ અર્થના બે શબ્દ અનકમે “ઈતિ” અને રોગો સામે કેટલીક ઔષધીઓ શોધી હતી એમ વદી. ‘આઝઈતિ’ છે, તેમના અર્થ પણ “ભેટ” અને “આરાદાદ-૨૦માં નિર્દેશ છે.
ધના થાય છે. અવસ્તામાં મુખ્ય ક્રિયા કરનાર ધર્મગુરુ આ વેદમાં નિર્દિષ્ટ “વતન ' તે અવસ્તાને “guતોન’
માટે “જતર” શબ્દ છે. તે વેદના “હાતૃ” શબ્દને
મળતો આવે છે. “જતર”ની સાથેના ધર્મગુરુને છે. ઈતન કર ને પુત્ર હતો. તેણે મોટા રાક્ષસને
અવસ્તામાં “રશ્વિશ્કર' કહે છે, વેદમાં તે “અઠવવું” - માર્યો હતો. પ્રતઓન પણ લાદવા ને પુત્ર હતું અને
કહેવાય છે. આતશ( અગ્નિ)ની રજા કરનાર ધર્મગુરુને હાક” (ગુહાક) નામના અતિ જુલમગાર ઈરાનના
અવસ્તામાં “આતરેવલ” કહ્યો છે. વેદમાં તેને જ અનાર્ય રાજાને તેણે માર્યો હતો. અવસ્તા ય-૯ મુજબ છે
“નિવાર' કહે છે. આ ઝહાકને ત્રણ માં, ત્રણ માથાં, અને છ આંખ હતી.
વૈદિક “જ્યોતિક્ટોમ”ની ક્રિયાના સંગ્રહમાં જે તે હજાર યુક્તિવાળો અધમ રાક્ષસી હતો કે જેના જુલ્મની
અનિષ્ટોમ”ની ક્રિયા છે, તે જરથોસ્તી ધર્મની કઈ હદ ન હતી.
“યશ્ન”ની ક્રિયાને કાંઈક મળતી આવે છે. દેવને ભેટ આપવા | વેદના કવિ ૩ઘના” ૨૭ અવતામાં “ વાવ ૩ણ” માટે બ્રાહ્મણોમાં “પુરોડાશ” નામે એક પ્રકારની ચટલી છે. વેદમાં તેને થકના ગ્રહ સાથે જોડી દેવાયો છે. અને વપરાય છે. જ્યારે જરથોસ્તી એ ઘઉંના લોટમાંથી બનેલ અસરોના ગુરુ તરીકે મનાય છે. સૂકતોમાં ઘણીવાર “દફન” વાપરે છે. “ઉપસદ”ની ક્રિયામાં બ્રાહ્મણે દૂધ લે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org