________________
૧૨૮
છે, તે રીતે જથાસ્તીએ ‘ ગામજીબ્ય’ ( બકરીનું દૂધ) લે છે. જેમ ‘અગ્નિષ્કામ'માં ઘી અને માખણની જરૂર પડે છે તેમ જરથાસ્તી ધર્માંની કેટલીક અગત્યની ક્રિયાએમાં ‘ગાઉશડુધાએ ' (ઘી ) મૂકવામાં આવે છે.
‘હુમ’ અને ‘સામ’ની ક્રિયા અગત્યની છે. વૈશ્વિક યન્ન અને જ્યાતિષ્ટોમની ક્રિયામાં અનુક્રમે
કર્મકાંડની જેમ જ, ' હુએમ' યાગ માટે પણ આઠ ઋત્વિજોની આવશ્યકતા રહેતી, પ્રાતઃકામ હામ કરવાના ઉભયત્ર નિયમ હતા. ‘હુએમ'ના રસને ગાળવા માટે, વેદના ઋષિની જેમ જ સેના કે ચાંદીનાં પાત્રો વપરાતાં. આજે પણ વૈદિક પર પરામાં જેમ યજ્ઞાપવિત' સ`સ્કાર થાય છે, તે જ રીતે જરચેાસ્તી પરંપરામાં પણ ‘નવજોત’+સ્=ગીત વગેરે. સસ્કાર થાય છે અને લગભગ સમાન રીતે જ વિધિ થાય છે. નવજાત'ના મંત્રા પણ વેદમત્રા જેવા જ એલાય છે.
વેદ અને અવસ્તાના સમયની ધાર્મિક સસ્થાએ અને ધાર્મિકભાવ પશુ સમાન છે. દેવા અને પિતૃની ઉપાસના અખાષિત રીતે ચાલતી અને લેાકપ્રિય હતી. પિતૃ માટે અવસ્તામાં ‘વી’ શબ્દ છે, અનેના ઉપાસ્ય દેવા એક છે. ( વેદ-મળ=અવસ્તા-વળ; વેદમન=અવસ્તા-અઈચ્મન; વગેરે ) ૨૯
અનેમાં સઘર્ષીની કલ્પના પણ સમાન છે. વેદમાં જેમ ઇન્દ્ર-વૃત્ર' યુદ્ધ દ્વારા, દાનવ-વૃત્ર પર દેવ-ઇન્દ્રનું આક્રમણ અને વિજય બતાવી, અસત્ પર સા વિજય સૂચવાયા છે, તેમ અવસ્તામાં પણ, સ્પેન્ત-મન્યુ’ (સત્-સ્વરૂપ) અને ‘અંગ્રામન્યુ ’( અસત્-સ્વરૂપ) વચ્ચે સતત સંઘષ્ટ સૂચવાયા છે અને સત્ન અસત્ પર વિજય પણ બતાવાયા છે. ૩૦
આવાં વિવિધ સામ્યા ઉભય-સાહિત્ય-સંસ્કૃતિ વચ્ચે છે એ જોયા પછી, સૌથી અગત્યનું સામ્ય તે ભાષાસામ્ય છે, સાહિત્ય-સામ્ય છે. પ્રજાએ જો અતિ-નિકટ રહી હૈાય અને પરસ્પરની અસરમાં આવી હોય, તા જ આવુ' સામ્ય શકય છે. અવસ્તા અને સસ્કૃતને તા, ભગિની ભાષા (Sister–Languages) તરીકે ઓળખાવાઈ છે. અવસ્તાના ધર્મ ગ્રંથોના શબ્દોને સમજાવવા માટે શબ્દકાશમાં સંસ્કૃત ભાષાના પર્યાયાની મદદ આજે પણ લેવાય છે. ‘ ર્' તરીકે ઓળખાતા વેદના છન્દો’ પશુ અવસ્તાના મંત્રામાં જોવા મળે છે. ત્રિષ્ટુપ, ઉપજાતિ,
વિશ્વની અસ્મિતા
ગાયત્રી વગેરેના અને ભાષાઓમાં ઉપયોગ થયેલા છે. બંને ભાષાઓનુ વ્યાકરણ વિષયક પણ ચાક્કસ સામ્ય છે. ગુણુ, વૃદ્ધિ, સમ્પ્રસારણા, સધિ આદિ અનેક વિશેષ તાએ (Technicalities) જેમ સ`સ્કૃતમાં છે, તે જ
અવસ્તામાં છે. ઉદાહરણ તરીકે, વસ્તામાં ગુણ
તેના ગુણ ઘેર વગેરે વૃત્તિ : સુધાતુ સાંભળવું; તેની વૃદ્ધિ રીતે,
લિ ધાતુ=મતાવવુ' ના ગુણ લ; ધાતુ-વ=લઈ જવું
-હ્માંય; તેને=ઓળ’ગી જવુ' ની વૃદ્ધિ ‘પ' વગેરે,
Jain Education International
સમ્પ્રસારણા : વક્ષ ધાતુ ઃ ઊગવું, વધવુ ં તેની સપ્રસારણા રજ્જૂ: વચ્ ધાતુ=ખાલવું તેની સમ્પ્રસારણા હર્ષે વગેરે.
સ્વરસંધિ : વિશ્ત + અલ્પ + વિરતા૫; g=ઽહત દૂછત
ગુણસંધિ : સ્ત્ર + વૃત-ન્ના'ત; દૂધ + ૩ણા- ધોત ન + ત=નાત વગેરે.
અંત તસધિ : સતિ+ક્ષઞાનન-૩ સ્ત્યોનન; દુ+ગ૧ વC; ચોક્ષ-વવત્ =૨૪ વગેરે.
વૃદ્ધિસધિ : અન્નુરનામે-ન્નરુદ્, Tઞમ ઞગ ઞામારૂ વગેરે, વ્યંજનસધિ : ઉગ+તેમ=રસ્તેમ, થ+વિ=ન્દ્િ; વગેરે.
સમાસની દૃષ્ટિએ આજે પણ સંસ્કૃત સાથે ફારસી (મૂળ અવસ્તા )નું” સામ્ય વરતાય છે જેમ કેઃ—
બૅન્ક સમાસઃ- જાનમાલ~જાન અને માલ ષષ્ઠી તરુષ સમાસ : હૈદરાબાદ-હૈદરનું સ્થાન ઉપપદ સમાસ :-સાદાગર (ગર અથવા ગાર માટે
સંસ્કૃતમાં જારી છે. કરનાર એવા તે બંનેના અર્થ છે, વિદ્યુિ=મત્રા કરનાર,
કેમ ધારયસમાસ :- ખુશામદ ( ‘ હાજી હા જેમાં હોય તેવુ...) ખુશનુમા – ખુશ લગાડે તેવુ.
મહુવીહિ સમાસ – ખૂબસૂરત ( સારી છે શિકલ જેની તેવા) ખમાશ-(ખદ + મમાશ = વન ) ખરાખ છે વન જેવુ' તે.
અન્યયીભાવ સમાસ – એસુતમ – ( સિતમ જુલમ ) ઘણુ* જ. વેદ અને અવસ્તા એ બંને ભાષામાં સમાસા માટે ભાગે એ કે ત્રણ શબ્દોના જ પ્રચલિત હતા.
=
ફારસી તન્દ્રિત પ્રત્યયા પણ સામ્યની રીતે વિચારવા જેવા છે. દા.તઃ ફારસી મ ્-સસ્કૃતમાં મત્ (માન)
For Private & Personal Use Only
www.jainlibreary.org