SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અસ્મિતા સસ્તષ જ્ઞતે તૃર્ ॥ ૨૧ એ મ`ત્રમાં આવતા દૃારવ શબ્દ ગાથામાં આવતા ‘વાતાવ’ છે. એમ તે માને છે. વીશ્તાસ્ય, શુસ્તહુમ વંશના હતા. પારસીએ માને છે કે આ મત્રમાં આવતા ‘ટશ્મિ' તે ‘ગુરૂતમ ’ છે. સાયણાચાયે ‘દાય ' અને ‘ટમ ને રાજા માન્યા છે. ઉપેક્ષા ભાવથી જ મ`ત્રમાં આ નામ આવ્યાં છે. અને દેવશત્રુ પણ કહેવાયા છે. ઋગ્વેદ ૬-૧૯-૮માં વેતસુ નામક રાક્ષસના ઉલ્લેખ છે. શહેરયારજી તેને પારસીએના ગામાÇવતર તરીકે ઓળખાવે છે. શહેરયારજીએ વેદના દેવા જેમ અવસ્તામાં વિકૃત રીતે ચીતરાયા છે તેમ શ્રી શાપુરજી કાસવજી હાડીવાલા માને છે કે ઋગ્વેદમાં સ્વયં જરથ્રુસ્રની નિદા કરેલી છે. ૧૬ તે માને છે કે ‘થ’ એ નામથી ઋગ્વેદમાં જરથ્રુસ્રના ઉલ્લેખ છે. જો આ સાચુ' હાય તા જરુથને ઋષિઓએ સળગાવી દીધા હતા. ઋગ્વેદના એક મત્ર છે કે જેમાં અગ્નિને વિન'તી પૂર્ણાંક કહ્યુ` કે હું અગ્નિ, જે તેજથી તમે કક શઋગ્વેદના ૧- ૧૦૦૦ ૧૭માં આવતાં ‘ ઋજ્ઞશ્ય ' ને પારસીશબ્દ કરનાર જરુથને ખાળ્યા તેનાથી રાક્ષસાને મળેા ૧૭ એના ‘ બનાવ' તરીકે ઓળખાવ્યા છે. ૨૨ જો કે એ બીજા એક મૉંત્રમાં પણ અગ્નિ, વશિષ્ઠ, તમને સમિધ્ધ કેવળ કિષ્ટ કલ્પના છે. ૨૩ આ અને આવા આધારે, ગહન, યંત્ર, ચાતુધાવ, રૂઠ્ઠાશ્વ, વગેરે શબ્દોના અર્થ ક્ષનારું, રાક્ષસ. ચદ્રોહી, વહ્યુ નાસ્તિક વગેરે ઘટાવાયા છે અને આ નથ, વૃત્ર આદિના અનુયાયી ઈરાનીએ પણ અનાય છે, એમ મનાય છે. ઈરાન પરના આર્ચીના આધિપત્યને૪ લીધે કેટલાક વૈદિક દેવાની પણ ત્યાં વૈદિક દેવામાં સૌથી અગત્યનું... સ્થાન ‘મિત્ર'નુ' છે. અવપૂજા થવા લાગી. સારા અ`માં સ્વીકારાયેલા અને પૂજાયેલા કરે છે. તમે કર્કશ શબ્દ કરનાર જરુથ રાક્ષસને મારે, બાળે. ૧૮ સાતમા મ`ડલના આ મંત્ર ઉપરાંત ૧૦મા મંડલમાં પણ ‘ અગ્નિએ જરકણુ' નામના ઋષિની રક્ષા કરી. અગ્નિએ પાણીમાંથી કાઢીને જરુથ નામના શત્રુને આળા ૧૯ ઉપરોક્ત મંત્રામાં આચાર્ય સાયણે પ્રથમ એ સ્થળે જરુથના અર્થ કર્કશ શબ્દ કરતા રાક્ષસ ' એવા અને છેલ્લા મંત્રમાં ‘જરુથ નામના શત્રુ' એવા કર્યા છે. પરંતુ શ્રી હેાડીવાલા વગેરે, આ ત્રણે મત્રામાં જરુથને સ'જ્ઞા તરીકે જ માને છે તેથી સાયણે કરેલ યોગિક અર્થ તેમને માન્ય નથી (નવ-નવ ના અથ Flesh એવા પણ છે) ૨૦ પારસીઓના મહેરામ-યશ્ત, દાહેસ્તાન, દીનક વગેરે ચથા દ્વારા પણ જરથ્રુસ્રનું મૃત્યુ અગ્નિથી થયું હતું, એ વાતને ટેકા મળે છે. આમ ઐતિહાસિક ષ્ટિએ, એ અનુમાન શકય ખને છે કે ઋગ્વેદના ‘નથ એ જ ઇરાનીના જરથ્રુસ્ર છે. ૧૨૬ માટા દરો છે જ્યારે ગાથા-અવસ્તા મુજખ તે જર થ્રુસ્રના વિરાધીએ છે. + પારસી ધર્મગ્રંથામાં જરથ્રુસ્રને બ્લ્યુ (ઘુમાં) અને દસ્યુએમાં વિદ્વાન (ફ્લ્યુનામ સૂરેશ) પણ કહ્યા છે. અહી શ્યુ શબ્દ સન્માનવાચી છે. પરંતુ, વેદમાં ઇસ્યુને અં ‘કાપવુ’’ એવા છે. ઇસ્યુ અને અસુર એક જ છે. રાક્ષસ છે. આ અસુરા સાથે દેવાને સતત યુદ્ધ ચાલતુ, એ જોઈ ને કેટલાક અહી... દેવાસુર – સંગ્રામનેા અણુસાર મેળવે છે, વેદોમાં જેમના વિરુદ્ધ ઘણું લખાયુ' છે, તે પણુિએ પણ અસુર હતા અને પાક્કા દેવ-Àાહી હતા. સ્થામાં એ મિશ્ર (Mithra) છે. (અને વળ, તે ઘરળ, છે. ) વેદમાં મિત્રાવરો દ્વ દેવતાના રૂપે છે. તે જ રીતે અવસ્તામાં અઘુરમા ના સ'ખ'ધ મિશ્ર સાથે છે. અનુમન્તાએ ४ असुरो महादेवः અથવા અણુ કળા છે. ૨૫ વેદના ઋતરક્ષક ' વ ની જેમ અવસ્તાના આ ટુરમા ‘કરા’ના રક્ષક છે ‘ ઋત' અથવા ‘મરા માં જ્ઞાદિ ણામાનિન્જ અને નૈતિજ સસ્ય માવના સમાવિષ્ટ છે. અવસ્તામાં મિશ્ર ખાસ કરીને સચ્ચાઈ Jain Education Intemational રોશની અને મૈત્રી પર મવક્કલ દિવ્યશક્તિ છે જૈવિ + ‘ક્ષયમન ' (મા) અવસ્તાના ‘મન' છે. બ્રાહ્મણા અને જરથેાસ્તી ધર્મગુરુએ શુમ પ્રસગાએ આ દિબ્યશક્તિને આમત્રણ આપે છે. > વૈશ્વિક બારમતિ તે અવસ્તામાં ‘ જ્ઞાતિ' છે. બન્ને ના અ વેદના‘નારાય ' શબ્દ અનેક દેવાના વિશેષણ તરીકે ‘ભક્તિભાવ કે શરણાગતિ જેવા છે. વપરાયા છે. તેને માટે અવસ્તામાં નવ્યે નવદ (નામધ) જેવા શબ્દ છે, જેમ વેદમાં અગ્નિને દેવાના સંદેશ વાહક કે મુખ ૨૬ તરીકે એાળખવામાં આવે છે. તેમ અવસ્તામાં ‘ નāા સવર્ ' અન્નુર મર ના કાસદ (mes અર્જુન વદ– ગાથામાં ( હા.૨૮-૭) ‘વારી ટૂ નામ ફતે પીરસાય તેમ મચાચા ’માં ‘ વીસાપ ’તું નામ છે. આ નામ ઋગ્વેદના એક મત્રમાં પારસી વિદ્વાનાએ જોવાના યત્ન કર્યો છે. મિષ્ટાન કૃષ્ણશ્મિરેત ફૈશાના-senger) મનાય છે. અને પૂજાય છે, અગ્નિ પૂજાના તા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy