________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૨૫
માં પ્રવાણી (મંત્રવાણી)થી ભરપૂર એકાદ (શ્રદ્ધા). “દેવ? શદ વેદોમાં દિવ્ય શક્તિઓના રૂપમાં સુચવાયે ને ટકાવનાર અને પેગ બની બશારતથી ઉત્પન થયેલ છે. જ્યારે “અવસ્તા’માં બધે જ, ‘દેવ’ શબ્દને ધિક્કારી કિમતી વિચારેને ભંડાર “અવેસ્તા” પણ એટલા જ ખરાબ શક્તિઓની તેને ઉપમા આપવામાં આવી છે. આદરની દષ્ટિથી અપનાવાય છે.
અવસ્તામાં ઘણે સ્થળે, “વીદએવ” એવો શબ્દ મળે
છે અને તેનો અર્થ “દેવથી વિરુદ્ધ” એવો થાય છે. ઝંદ” અર્થાત અવેસ્તન શબ્દ “આઈન્તિ” એટલે
ઉપર જોયું તેમ અસુર શબ્દ બહુધા દેવોના વિરોધી સરેડ, ખલાસ', Commentary. અસલ અવસ્તાન તરીકે વેદોમાં વપરાય છે તે પણ, ઋક્વેદના પ્રથમ લખાણોમાંના ગૂઢાર્થ અને તત્ત્વજ્ઞાનને સરળ રીતે સમ- કંડલમાં આ શબ્દ સારા અર્થમાં પ્રયુક્ત છે, અને ઈન્દ્ર, જાવવા માટે ધર્મગુરુઓએ તેના પર જે ટીકા (સરેહ) વગર
પર જે ટીકા ( સરહ) વરુણ, અગ્નિ વગેરે પણ “ અસુર” કહેવામાં આવ્યા છે. લખી તે આ “ઝંદ” છે. વેઢ પર જેમ સાયણાચાર્ય દેવ અને અસુરે વચ્ચે સતત ચાલતા વિગ્રહનું વર્ણન વગેરેનાં ભાગે છે તેમ આ “ઝંદ’ પણ ભાગ સ્વરૂપ ઋગવેદના અતરેય બ્રાહમ (૧-૨૩)માં છે, તે મુજબ,
દેવે “” ની ક્રિયા દ્વારા અસુરને પ્રકૃતિનાં તવિશ્વનાં ઉપલબ્ધ પ્રાચીનતમ સાહિત્ય તરીકે વેદ માંથી હાંકી કાઢે છે. અને અવસ્તાર ધ્યાન ખેંચે છે. લોકમાન્ય તિલકે અસ્વતામાં વેદિક દવા Orion, or the Antiquity of the Vedasમાં વેદને વેદમાં નિર્દિષ્ટ અને સક્તો દ્વારા સ્તવાયેલ કેટલાક કાળ ઈ.સ. પૂ. પ૦૦૦થી ઈ.સ. પૂ. ૪૫૦૦ની વચ્ચેને દેવોનાં નામ અવસ્તામાં મળે છે. અત્યંત બળવાન અને સચવ્યો છે, અનસ્તાન કાળ પણ એ જ મનાય છે. આ પ્રસિદ્ધિ પામેલ “ઈન્દ્ર' આર્યોને વીજળી, વાદળની ગર્જના દષ્ટિએ પણ બંનેનાં અનેક પાસાં સામ્ય ધરાવતાં હોય અને યુદ્ધકલામાં મવકલ દેવ છે. યુદ્ધ કરવા જતા પહેલાં એવું આધારભૂત અનુમાન વિદ્વાને કરે છે. અનેક વેદ- તેને પ્રિય એવો સમરસ તે પીતો અને તેને સમરસ જ્ઞાતાઓ અને અતિહાસિકની દષ્ટિએ તે આર્યો અને અર્પણ કરવામાં આવતો. આ ઈન્દ્રને અવસ્તા વંદીદાદા ઈરાનીઓ એક જ જાતિની બે શાખા છે, ભગિની સંસ્કૃતિ- (૯-૪૩)માં ખરાબ અર્થ માં ચીતરવામાં આવ્યા છે. ઓ છે. આમ છતાં બંનેનાં અનેક પાસાંઓ અકલખ્ય
અવસ્તા મુજબ, તમામ બૂરાઈનાં મૂળ અંગ્રમ ઈયુશ રીતે ભિન્ન જોવા મળે છે, એ પણ નોંધવા જેવું છે. (૩ઝ મેન્યુ) પછી બીજું સ્થાન ઈન્દ્રનું છે. વેદ (૧-૪૫)
માં ઈન્દ્રના નિન્દકે કે શત્રુઓને હાંકી કાઢવાની વાત દેવ અને અસુર
છે. તેથી તદ્દન વિરુદ્ધ; અવસ્થા (૧૦મી પરમાર) માં આ એક ઐતિહાસિક મત મુજબ ૧૩ દસ્ય, પણિ અને ઈન્દ્રને પાપમતિ કહીને, સંસારમાંથી ઇન્દ્ર-પૂજકેને અસુર એક જ છે. પણિઓ વ્યાપારી અને ધનપતિ કાઢી મૂકવાની વાત છે. વેદમાં ઈન્દ્રને “વૃત્રહન” અર્થાત્ હતા. આ શાસક હતા. આ શાસકોએ વેપારીએ વૃત્રનો સંહાર કરનાર કહ્યો છે. વૃત્રહન” શબ્દને મળતો પાસેથી વધુ કરવેરા માટે ઈચ્છા કરી અને પણિ શબ્દ “વેરશ્રધ' અવતામાં છે. જરથોસ્તી ધર્મ-સાહિત્યસાથે સંઘર્ષ છેડાયો. પણિઓને દેશનિકાલ થશે અને માં આ’ વેરેથ્ર” એક દિવ્યશક્તિ મનાય છે અને ત્યારથી તે પણિ (પારસી) અસુર–પૂજક બન્યા. આ પહેલાં તે ફત્તેહ ઉપર મવક્કલ છે. તેની સ્તુતિનું લખાણ (યત) અસુર શબ્દનો અર્થ ખરાબ ન હતો. ઋગ્વદ ૧-૪-૫૩ અવસ્તામાં મળે છે. માં બળવાન’ના અર્થમાં ૧-૨૪-૧૪માં “અનિષ્ટ
નારરયા એટલે સત્ય. એ વિશેષણ વેદમાં અશ્વિની મિટાવનાર'ના અર્થમાં; ૧-૩૫-૧૦ માં પ્રાણદાતાના
માટે પ્રયોજાયું છે. અનસ્તાના “નાએંધ હઈશ્ચ”ને તે અર્થમાં તેમ જ; ૧-૩-૫૭; ૧-૬૪-૨૧-૧૦૮૬; ૧-૧૧૦ શદ મળતો આવે છે. અને તે, “સ્પેન્ત, આમ ઈતિ’ -૩ વગેરેમાં પણ “અસુર” શબ્દનો અર્થ સારા સંદર્ભ
( વૃદ્ધિ કરનાર સીધી મતિ) ના હરીફ તરીકે કામ કરીને માં જ છે. ૧૪
કેમાં તુંડ-સ્વભાવ પ્રદીપ્ત કરે છે. અવસ્તા અને વેદમાં “દેવ” અને “અસુર” (અવ. જરથુસ્ત્રના સમકાલીન પુરુષોનાં જે નામ ઋવેદમાં રસ્તામાં “અહુર”) શબ્દોનો ઉપયોગ વિચારવા જેવું છે. મળે છે, તેમાંના “નાના “સ્તક્ષ” વગેરેને ઋવેદમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org