SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પ્રાગ્-ભારત-યુરાપીય (ઈ. સ. પૂ. લગભગ ૪૦૦૦ વર્ષ) ભારત-યુરોપીય ( ભારત–જ નિક કે જમ્ફેટિક ) કતમસમૂહ શતમસમૂહ (centum-આ લેટિન શબ્દ છે.) વેદ અને અવેસ્તાની ભાષાઓના સ’અંધ આકુળવૃક્ષમાંની શતમ્ સમૂહની ભાષાએ સાથે છે, કડથ ધ્વનિને અદલે જેમાં તાલવ્ય નિ* * વિશેષ વરતાય છે, તેવા આ સમૂહ છે. તેમાં પણ આ સમૂહની આ ભાષાના જ વ્યાપમાં આવતી ભારત-પારસીક Indo- Iranian) અને આદિમ ભારત-આય ( Indo-Aryan અથવા વૈશ્વિકી) ભાષાઓમાં તે સવિશેષ સામ્ય જોવા મળ્યુ છે. શતમ્-શાખા કુળમાંનું આ પ્રાગ્ – ભારત આયઅે પારસીક કુળ, મધ્ય એશિયામાંથી નીચેની ખાજુએ ઈરાન, અફઘા નિસ્તાન અને ભારત સુધી વિસ્તરેલુ` છે. ભારત – પારસીક કે જેમાં ઈરાનના વિશાળ પ્રદેશની ભાષા (ગાથા – અવે. સ્તાનું પ્રાચીનતમ રૂપ) અને ભારત-આય ( વૈદિક ) ભાષાની તા વિશેષ સમાનતાના વિદ્વાના નિર્દેશ કરે છે. (ઈ. સ. પૂર્વે, ૨૦૦૦) ભારત યુરાપીય કુલના આઠ પ્રકાર। ૪( આઠ ઉપકુલ ) માં આ અથવા ભારત-ઈરાની ઉપકુલનુ વિશેષ મહત્ત્વ છે. તેની મુખ્ય ભાષાઓ ત્રણ છે, ઈરાની, દરદ અને ભારતીય-આય કે આર્યાવતી. Jain Education Intemational મ અતિહાસિક ક્રમે પ ઇરાની ભાષાઓના ત્રણ ભેદ મળેલ છે. પ્રથમ ભેદ એટલે કે પ્રાચીન ઈશનીનું સૌથી પ્રાચીન રૂપ પારસીઓના ધ યુદ્ધ ‘અવસ્તા’૧ માં મળે છે. ‘ અવસ્તા’ની ભાષા ઋગ્વેદની ભાષાથી મળતી આવે છે. તેનું સહજ કારણ એ છે કે, ઈરાનના પ્રાચીન લાકે પેાતાને આ વગના જ માનતા હતા. આના ઉલ્લેખ તેમના ધર્મગ્રંથામાં અનેક સ્થળે થયેલ છે. ઈરાની ભાષાની જેમ જ, ભારતીય આય અથવા આર્યાવતીના પણ ત્રણ કાળભેદ છે. પ્રાચીનકાળ, મધ્યકાળ અને આધુનિક કાળ, આમાંના પ્રથમ પ્રાચીનકાળની ભાષાનું અનુમાન ઋગ્વેદના પ્રાચીન અશાના આધારે શકય છે. તે સિવાય આ કાળની ભાષાનું અન્ય કાઈ ચિહ્ન નથી. આ ઋગ્વેદની ભાષા અને ‘ અવસ્તા ’ની ભાષાનું ‘ ભારતઈરાની ' ઉપકુળમાં નાંધપાત્ર સામ્ય જોવા મળ્યુ છે. ( ઈ. સ. પૂ. ૨૫૦૦) વિશ્વની અસ્મિતા ભારત હિત્તાઈત હિત્તાઈલ For Private & Personal Use Only તાખારિયન જે રીતે ભારતીય આય ભાષાના પ્રાચીન દસ્તાવેજ (Old Indo-Aryan) રૂપે ઋગ્વેદ ઉપલબ્ધ છે, તે જ રીતે, અવેસ્તાના પ્રાચીન ભાગને ‘ ગાથા' કહે છે. અને પછીના (ઉત્તર) ભાગને ‘અવેસ્તા' કહે છે. આ વૈદિક સંસ્કૃત અને ગાથા અવેસ્તા સમયની દૃષ્ટિએ પણ નજીકના છે. ડૉ. રાધાકૃષ્ણન તા સામ્ય દૃષ્ટિએ નોંધે છે કે વૈશ્વિક આર્ચી અને ઈરાનીએ માનવકુળની એક જ શાખામાંથી ઊતરી આવ્યા હતા. મુખાકૃતિ અને ગુણમાં પણ તેમનું મળતાપણું હતુ, એ વાત ઇતિહાસમાં સમાન્ય થઈ ચૂકી છે. વેદ'નું નામ ‘ છન્દસ' એ આવસ્તિક ‘જ્ઞર્ ' પરથી આવેલ હોય એવું પણ અનુ માન છે. વેદ એટલે જાણવાનુ જ્ઞાન, ધર્મજ્ઞાન. અને તેના પરથી વૈā*** જે જાણવા ચાગ્ય હતુ. તે અર્થાત, That which was revealed by God ઈશ્વરે ખાસ સરોશયઝદ મારફતે જરથ્રુસ્ર સાહેબને જે જ્ઞાન આપ્યુ. ( જાહેર થયેલ ખાતેન જ્ઞાન ) તે ‘ અવસ્તા ’ તેમણે દુનિયાને આપ્યું. અંતર ખશારતથી પામેલ આ જ્ઞાન વાણી ઈશ્વર વચન (Oracle) છે. જેમ ને કલામુલ્લાહ ( ઈશ્વરનાં વચના ) કહે છે, તેમ • અવસ્તા' એટલે ઈશ્વરે પાતે ખશારત કહેલ જ્ઞાન, પરા વિદ્યા (Superscience) છે. વેદ પણ આ જ રીતે, ઋષિઓનુ`દન છે. અંતઃપ્રેરણાની ફલશ્રુતિ છે. બ'ને સમાન રીતે પ્રમાણ મનાય છે. " કુરાન ‘ અવસ્તા ’ના એક અર્થ ‘વિચાર આચારના ધમ' એમ છે. સ્તા (આસ્થા) એટલે સ્થાપિત કરવાના ટેકા કે પાયા. વેદ પણ આચાર-વિચારની સંહિતા છે, અને આદર્શ જીવનના રાહ ચીધે છે. આ બધા પરથી એ સ્પષ્ટ છે કે જેમ આય ગ્રંથ તરીકે વેદ' ઈશ્વરીય ૧૦ મનાય છે અને અમાનવીય સર્જન લેખાય છે, ૧૧ તેમ જરથાસ્તી ધર્માંના પાયારૂપ www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy