SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વિશ્વની અસ્મિતા યુરોપીય દેશોના શિલપી-સ્થપતિઓની તેના નિર્માણુકાર્ય થઈ ગયું પરિણામે તાજમહલમાં આ નાનો સરખે પણ માટે સેવાઓ લેવામાં આવી હતી. કુતુનસ્તુનિયાના સ્થાપત્યકીય દેષ નજરે પડે છે. ઉસ્તાદ ઈસાનીની રાહબરી હેઠળ આ કાર્ય પૂરું થયું તાજમહલના સૌંદર્યને મૂર્ત કરવામાં અનેક પરિ. હેવાનું મનાય છે. રોજ કામ કરતાં ૨૦,૦૦૦ કારીગરો બળેએ ભાગ ભજવ્યો છે. યમુના નદીના કાંઠાના આહુ ને તાજમહલનું બાંધકામ પૂરું કરતાં ૨૨ વર્ષ થયાં લાદક સ્થળની સ્થિતિ તેના સૌંદર્યમાં ઉમેરો કરે છે. હતાં, યમુના નદીના ભૂરા જલપ્રવાહમાં પડતું તેનું ત લંબચોરસ આકારે વિસ્તરેલી આ ઈમારત ઉત્તર-દક્ષિણે પ્રતિબિંબ અભુત અને અવર્ણનીય આકર્ષણ ઉપજાવે છે. ૧૮૬૦ ફટ લાંબી અને પૂર્વ-પશ્ચિમે ૧૦૦૦ ફૂટ પહોળી ધવલ આરસના મકબરાના મુખભાગને તેની સન્મુખે છે. એટલે કે લગભગ ૨,૦૭૦૦૦ , વાર કે ૪૨ એકર આવેલા બગીચામાંથી નિહાળતાં કુદરતી પશ્ચાદભૂમિમાં એટલે તેનો વિસ્તાર કહી શકાય. ૩૧૩ ફટ સમચોરસ રેખાઓ વડે ઊપસતું તેનું અવકાશ ચિત્ર માનસપટ પર ઝિલાઈ અને ૨૨ ફુટ ઊંચા ઓટલા પર આવેલ મકબરાની જાય છે. તેના બગીચાનું સ્વરૂપ, પાણીની ગોઠવણ, પ્રવેશચારે દિશાએ ચાર પ્રવેશદ્વારે છે. દરેક પ્રવેશદ્વારની દ્વારે, એટલો, મિનારાની રચના ને તેમની ઊંચાઈ કમાન ૧૦૮ ફૂટ ઊંચી છે. પાણીના બુદબુદા ( Bulbous) ઘુમટનું સ્થાન, કમાને, આરસના પથ્થરની ધવલતા, આકારનો તેને બેવડો ઘુમટ મકબરામાં સર્વોચ્ચ સ્થાને પથ્થરની જાળીઓ, નકશીકામ, મીનાકારી, સુલેખન તથા છે. ૮૦ ફુટ ઊંચો અંદરનો ઘુંમટ ૫૮ ફૂટ વ્યાસ ધરાવે રંગોની ચમક આ સર્વ અંગોને લીધે તાજમહલ ઘણે છે. જ્યારે બહારને દર્શનીય ઘુંમટ ૨૦૦ ફૂટ ઊંચો છે. જ સુંદર લાગે છે. પૂર્ણિમાની શુભ્ર ચાંદનીમાં તેનું એટલાના ચારે ખૂણે ૧૩૭ ફૂટ ઊંચા ત્રણ મજલાવાળા દર્શન કરવું એ જીવનને એક લહાવો છે. નમણી કાયા જેવા ચાર મિનારા છે. બાંધકામમાં થયેલ આરસનો ઉપયોગ તથા ઘુંમટ અને મિનારાઓના સુવ્ય વિશ્વમાં દામ્પત્ય પ્રેમના સર્વશ્રેષ્ઠ, શાનદાર સ્મારક વસિથત આયોજનને કારણે તાજમહલનું સ્થાપત્યકીય એવા તાજમહલના સૌદર્યનાં વખાણ અનેક કવિઓએ સૌંદર્ય ઊપસી આવે છે. ઊભી, આડી અને વક રેખાઓનું અને ઇતિહાસકારાએ મુક્તક 8 કયા છે અને ઇતિહાસકારોએ મુક્તકંઠે કર્યા છે. તે એક ઠરેલું વૈવિધ્ય તેના મિનારા, ઓટલા, કમાન અને ઘુંમટના કામિકા ઊર્મિકાવ્ય છે જેમાં શાહજહાંની પ્રાણપ્યારી બેગમ આકાર દ્વારા નિષ્પન્ન થાય છે પરિણામે ઈમારતની મુમતાઝ મહલ પ્રત્યેની પ્રેમભક્તિની કથા ગાવામાં આવી અંતરીક્ષ રેખા (Skyline ) દરિટમાં દીઈ અસર ઉપ છે. રવીન્દ્રનાથ ટાગોર તેને “ કાળના ગાલ પર આંસનું જાવે છે. એટલાની ફરતે ૮૦૦ ફૂટ x ૪૪૦ ફટના બુંદ” કહી બિરદાવે છે. શાહજહાંના જ એક શિલાલેખ વિસ્તારને ચોક છે જેની એક તરફ ૧૦૦ ફટ ઊંચા પ્રમાણે કહી શકાય કે – દરવાજે આવેલો છે. ઈ. સ. ૧૬૫૮માં શાહજહાંનું અગર ફિરદૌસ બર રુએ જમી અસ્ત મૃત્યુ થતાં તેને પણ આ મકબરામાં દફનાવવામાં આવ્યા હમી અસ્ત, હમીં અસ્ત, હમીં અસ્ત હતો. મૂળ આયોજનમાં મુમતાઝ મહલની કબર મકબરાની બરાબર મધ્યમાં હતી, પણ શાહજહાંની કબર ' અર્થાતુ પૃથ્વી પર જે સ્વર્ગ છે તો તે અહી છે. ઉમેરાતાં મકબરાનું આંતરિક આયોજન અવ્યવરિથત અહીં છે, તે આ જ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy