SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ વિશ્વની અસ્મિતા ૮૦ કમાનની ગોઠવણી કરેલી છે. સૌથી નીચેની હરોળની ૩૯,૯૫૦ ચો. મીટરમાં વિસ્તરેલા આ દેવળમાં આવી કમાનો પ્રવેશદ્વાર તરીકે ઉપયોગમાં લેવાતી, જેના ૪૯૯ સ્ત, ૪૩૯ માનવ કદનાં શિ૯૫ અને ૪૦ દ્વારા અંદર વિવિધ વર્ગની બેઠકો સુધી પહોંચી શકાતું. એટાર ( Altar) [ =ધાર્મિક વિધિ (mass) કરવા અંડાકારને તેને રંગમંચ(Arena) ૨૮૭ ફટ x ૧૮૦ માટે દેવળના ચાપાકાર છેડા તરફ ટેબલની જેમ ઊભું ફટ જેટલો વિસ્તાર ધરાવે છે, રંગમંચને ફરતી ૧૫ ફૂટ કરેલું પથ્થરનું બાંધકામ] આવેલી છે. ફેટબોલ રમવાનાં ઊંચી દીવાલ છે, અને તેની પાછળ જ પિડીયમ (Podi- છ મેદાન બની શકે તેટલે આ દેવળને વિસ્તાર છે. um ) આવેલું છે, જ્યાં રાજ્યના વડાઓ અને અધિ- દેવળની મધ્યમાં આવેલી એટાર પિપ માટે જ છે. કારીઓ માટેની બેઠકો છે, પિડિયમની પાછળ ૫૦,૦૦૦ છતમાં રહેલાં ૧૦ ઘુંમટ દેવળની વિશાળતામાં વધારે પ્રેક્ષકો સમાવી શકે એટલું વિશાળ ઓડીટોરિયમ કરે છે. ઈ. સ. ૧૫૬માં શરૂ થયેલું આનું બાંધકામ આવેલું છે. એડીટેરિયમમાં બેઠકોની સૌથી નીચેની ૧૨૦ વર્ષ સુધી ચાલ્યું હતું. તેના નિર્માણકાળ દરમ્યાન હરોળની નીચે જગલી પશુઓ રાખવાની બોડ બનાવેલી શ્રેમાટે, માઈકલ એજેલો, માડેનેબેનીની વગેરે શિપી છે. રોમનોએ આ ભવ્ય ઈમારત કોઈપણ પ્રકારના અને સ્થપતિઓનું માર્ગદર્શન મળતું રહ્યું હતું. દેવળની બહારના ટેકા વિના બાંધી છે. તેની બાંધણી એટલી મુખ્ય એટાર ઉપર અલંકૃત મંડપ ( Baldachin ) મજબૂત હતી કે મને એમ કહેતા કે, “કોલેઝિયમ ઊભું કરેલો છે. ૨૯ મીટર ઊંચે આ તામ્રમંડપ બની. જ્યારે તૂટશે ત્યારે જ રોમનું પતન થશે.” નીનું સર્જન છે. મંડપના બાંધકામમાં ૬૫ ટન તાંબુ વાપરવામાં આવ્યું હતું. એટારથી ૨૪ મીટર દુર ચાર રેમનું સેંટ પીટરનું દેવળ મેટા અર્ધસ્તંભ (Pilaster ) ઉપર મંદિરનો મુખ્ય ઘુંમટ ટેકવવામાં આવ્યો છે. દેવળનું જડતરકામ ઘણું ખ્રિસ્તી ધર્મ પૂર્વમાં ઉભો પણ તેનું પ્રસારણ જ પ્રશંસનીય છે. પશ્ચિમમાં વધુ પ્રમાણમાં થયું છે. તેથી ખ્રિસ્તી ધર્મનાં મુખ્યતમ સ્થાપત્ય - દેવળો (Churches ) પશ્ચિમના પિઝાનો ઢળતો મિનારો દેશોમાં બંધાયેલાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. શું મટે, કોઈપણ સ્થાપત્ય ગુરુવમધ્યબિંદુની સમસૂત્ર હોવું મિનારા અને રંગીન કાચની જાળીઓના કારણે દેવળનું જોઈએ. સ્થાપત્યના આ મહેવના સિદ્ધાંતને અભરાઈએ વરૂપ ઘણું જ આકર્ષક લાગે છે. દેવળનું તલમાન કોસા મૂકીને ઈટાલીમાં આવેલ પિઝાને મિનારો લગભગ ૮૦૦ કારે હોય છે. ચેપલ (Chaple) કેથેલ(Cathedral) વર્ષોથી ઢળતે ઊભો છે. એટલે જ જગતનાં આશ્ચર્યોમાં અને બાસિલિકા એ દેવળનાં વિવિધ સ્વરૂપ છે. ચેપલ તેની ગણના થાય છે. એ નાના સ્વરૂપનું દેવળ છે. મોટા દેવળની અંદર જ છે કઈ એક ભાગમાં ચે૫લ બાંધવામાં આવે છે. કેથેડ્રલ સંત માર્કની સમૃતિમાં એક મિનારો બાંધવાનું ઈટાલીએ પ્રાંતનું મુખ્ય દેવળ છે, જયાં પ્રાંતના ધાર્મિક વડા – વાસીઓએ નકકી કર્યું. આ મિનારો માત્ર ઈટાલીમાં બિશપનું નિવાસસ્થાન સંકળાયેલું હોય છે. કેથેડ્રલમાં જ નહીં પણ સારાયે જગતમાં પ્રસિદ્ધ બની રહે તે ધર્મસંઘના સભ્યો સમૂહ(Congregation ) પ્રાર્થના હે જોઈએ. આ વિચારનું પરિણામ તે પિઝાનો ઢળતે માટે એકત્રિત થતા હોય છે. જે દેવળમાં કઈ સંતના મિનારો. ઈ. સ. ૧૧૭૪માં પ્રસિદ્ધ સ્થપતિ બેનાનાના શબને દફનાવવામાં આવ્યું હોય અને તે દવા તે મૃત હસ્તે તેને પાયો નંખાયો. પાયાની દીવાલ ૧ ફટ જાડી સંતને અર્પવામાં આવે તેવું દેવળ બાસિકિા પ્રક ૨નું છે જ્યારે ઉપરની દીવાલ તેનાથી અરધી જાડાઈ ધરાવે છે. છે. વિશ્વનાં દેવળોને ઉત્તમોત્તમ નમૂને રેમનું સેંટ સંપૂર્ણ મિનારાનું બાંધકામ આરસનું છે. તેને બેઝમેન્ટપીટરનું દેવળ પૂરું પડે છે. આ દેવળ બાસિલિકા પ્રકાર. વાળો ભાગ તંભ પર ટેકવાયેલી અર્ધગોળાકાર કમાનોથી નું છે. કોસા રોહણની સજા ભોગવીને શહાદતને વરેલા આવૃત્ત છે. આઠ મજલાના બનેલા આ મિનારાના અંતિમ ઈસુના પટ્ટશિષ્ય સંત પીટરને અહીં જ દફનાવવામાં મજલે મોટા કદના સાત ઘટે રાખવામાં આવ્યા છે. આવ્યા હતા. પાછળથી ત્યાં આ દેવળ બાંધવામાં આવ્યું ૧૭૯ ફૂટ ઊંચા આ મિનારાને જ્યારે ઈ. સ. ૧૮૨૯માં અને સંત પીટરને અર્પણ કરવા આવ્યું હતું. માપવામાં આવ્યો ત્યારે તે ગુરુત્વમધ્યબિંદુથી ૧૫ ફૂટ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy