________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૧૫ ઢળેલ હતું અને ઈ. સ. ૧૯૧૦માં ૧૬ ફૂટ ઢળેલ આમ બાંધકામ પૂરું થતાં બે વર્ષ અને બે મહિના હતે.
જેટલો સમય થયો હતો. તેના બાંધકામ માટે ૪૦ મિનારાના નમણનું કઈ જ કારણ આજ દિન સુધી
ઈજનેરો તથા ડિઝાઈનરોની સેવા લેવામાં આવી હતી. જાણવા મળ્યું નથી; એટલું જ નહીં પરંતુ તેની ઢળવાની
કારીગરો રોજના દસ કલાક કામ કરતા હતા. તેના ક્રિયા આજે પણ ચાલુ જ રહી છે. તેના નમણની ક્રિયા
બાંધકામમાં પચીસ લાખ રિવેટ વાપરવામાં આવ્યા હતા. જાણવા માટે તેના બાંધકામને ઈતિહાસ રસિક છે. જ્યારે
ટાવરની સમગ્ર ઊંચાઈ ૧૦૨૪ ફટ છે. તેને પ્રથમ માળ તે ૪૦ ફૂટ જેટલો બંધાયો ત્યારથી જ તેણે ઢળવાનું
૧૮૮ ફટની ઊંચાઈએ છે જ્યારે બીજો માળ ૩૮૦ ફુટ
ઊંચે છે. ૯૦૦ ફૂટની ઊંચાઈએ એક પ્લેટફોર્મ ઊભું શરૂ કર્યું હતું. આ અથવા તે બીજા કેઈ પણ કારણે તેના સ્થપતિ બેનાએ તેના બાંધકામની જવાબદારી
કરવામાં આવ્યું છે જ્યાંથી વૈજ્ઞાનિકો અવકાશને અભ્યાસ પડતી મૂકી. ઈ. સ. ૧૨૩૪માં બંનેનાએ અધૂ ડું બાંધકામ
કરી શકે છે. ટાવર બાંધવાને જે ખર્ચ થયો હતો તેનો આગળ શરૂ કર્યું. ચોથા મજલાનું બાંધકામ કર્યા પછી
હું ભાગ એક જ વર્ષમાં વસૂલ થઈ ગયો હતો. કરાર પ્રમાણે બેનેનોએ પણ તે કાર્ય પડતું મૂકયું. તે પછી વિલિયમ
૨૦ વર્ષ સુધી આ ટાવરને કબજે એકીલની પાસે રહ્યો.
બાદ ફરી ૨૦ વર્ષ માટે કરાર લંબાવાયે હતો. સખત નામના સ્થપતિએ તેના બે મજલા પૂરા કર્યા ત્યારે પણ મિનારે તો ઢળતું જ રહ્યો. મિનારો જે દિશામાં હળવે
ગરમીમાં ટાવર ત્રાંસે થઈ જાય છે અને સખત ઠંડીમાં જતો હતો તેની વિરુદ્ધની દિશામાં નમણુ ધરાવતા ઉપરના
તેની ઊંચાઈ ઘટી જાય છે. બે મજલા બાંધવામાં આવ્યા. તેમ છતાં મિનારાની ઢળ- પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જર્મનીએ પિતાના સૈનિકોને -વાની કિયા તે ચાલુ જ રહી. લગભગ ૧૦૦ વર્ષ બાદ પરિસ પર હુમલો કરવાને જે સંદેશ મોકલ્યા તે આ ટોમસે પિગ્મ નામના સ્થપતિએ મિનારાના અંતિમ બે ટાવરના રેડિયો સ્ટેશન પર ઝિલાઈ ગયે તેથી કાંસ મજલાનું બાંધકામ પૂર્ણ કર્યું. ઈ. સ. ૧૩૫૦માં એટલે સાવધ થઈ ગયું. પરિણામે મોરેનના યુદ્ધમાં ક્રાંસને કે લગભગ બે સદીના અંતે આ ઈમારત ઊભી થઈ, પણ વિજય સાંપડયો. ત્યારથી આ ટાવર “કાંસના ચોકીદાર” -હળતી !
તરીકે ઓળખાય છે. 1 મિનારાની ઢળવાની ક્રિયા ચાલુ જ હોવાથી તેમાં છ સાંચીના મહાસ્વપ મોટી તિરાડો પડી ગઈ છે. વિશ્વની આ આશ્ચર્યજનક ભગવાન બુદ્ધ કે બૌદ્ધધર્મના કેઈ આગળ પડતા ઈમારતનાં રક્ષણ માટે અને તેને પાયમાલ થતી અટકાવવા ધર્મોપદેશકના દેહના અવશેષ દા.ત. વાળ, નખ, દાંત કે માટે ત્યાંની સરકાર સતત પ્રયત્નશીલ છે. મિનારાના ઉપર અરિથ પર, જુદાજુદા થ૨, પડ કે અગાશી પર અર્ધના ઘટે વગાડવા પર અને મિનારાની આજુબાજુ અંડાકારે જે ઈમારત રચવામાં આવે છે તે સ્તુપ તરીકે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ઓળખાય છે. સ્તૂપ એ બૌદ્ધોનું સમારકગ્રહ છે. ઈ સ. છે. દર પચ્ચીસ વર્ષે લગભગ તે ૧૨ ઈંચ જેટલો ઢળતો પૂર્વે ૪૦૦થી ઈ.સ.૬૦૦ સુધી ભારતમાં ઠેકઠેકાણે આવા સ્તુ પણ જાય છે. મિનારો આ રીતે સતત ઢળતો જ રહેશે તો બાંધવાની પરંપરા હતી. મધ્યપ્રદેશમાં ભીલસાની નજીક એક દિવસે વિશ્વનું આ આશ્ચર્યકારક સ્થાપત્ય ગુમાવવાનો સાંચીમાં ૬૦ જેટલા નાના-મોટા સ્તૂપ હયાત છે. તે સર્વમાં વારો આવશે.
સ્તૂપ નં ૧ જે મહાતૂપ તરીકે ઓળખાય છે તે જગ
પ્રસિદ્ધ છે. વર્તમાન સ્તૂપ શુંગકાલીન (ઈરવી. પૂર્વે લગએફિલ ટાવર
ભગ ૧૮૫થી ઈ.સ. ૧૫૦) છે. પણ મૂળ સ્તૂપ મૌર્યકાંસની રાજકાંતિની શતાબ્દીની ઉજવણી નિમિત્તે કાલીન છે. સમ્રાટ અશે કે મૂળ ઇંટેરી સ્તૂપ બંધાવ્યો પેરીસમાં એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન જવાનું અને ત્યાં હતો. શંકાલ દરમ્યાન સ્તૂપની આસપાસ ચૂનાનું આવજ એક ટાવર બાંધવાનું ફ્રાંસની સરકારે નકકી કર્યું. ટાવર રણુ ચઢાવીને સ્તૂપનું કદ વિસ્તૃત કરવામાં આવ્યું હતું. માટે સરકાર પાસે ૭૦૦ પ્લાન આવ્યા તેમાંથી એફીલ- સ્તૂપને વ્યાસ ૧૨૦ ફૂટ છે જ્યારે તેની ઊંચાઈ ૫૪ ફૂટ ને પ્લાન સ્વીકારાયો. ઈ. સ. ૧૮૮૭માં તેનું નિર્માણ છે. સ્તૂપના અને મથાળે હર્મિકા અને તેની મધ્યમાં શરૂ થયું અને ૩૧મી માર્ચ ૧૮૮૯ના રોજ પૂરું થયું. ત્રિદલ છત્ર આવેલું છે, જે બૌદ્ધ ધર્મના ત્રિરત્ન–બુદ્ધ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ainelibrary.org