SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1301
Loading...
Download File
Download File
Page Text
________________ જે પરિવારની દિલાવરીની સોનેરી ક્ષિતિજો જૈન અને વિશાળ જનેતર સમાજ સુધી વિસ્તરેલી છે. થતા તાતા મોટા શ્રી દેવચંદભાઈનાં ધર્મપત્નિ શ્રીમતિ ચંપાબહેન અને શાંતાગામથી હદયમાં એક નવી જ આશા બહેનની પ્રેરણા અને હૈયાસૂઝ શેઠશ્રીની પ્રગતિમાં નોંધપાત્ર ફાળા શ્રદ્ધા સાથે મહાનગરી મુંબઈ આપેલ છે. આવીને સ્થિર થયેલા શેઠશ્રી દેવચંદભાઈએ ઘણું મોટું માનવંતુ સ્થાન સાબરકાંઠાના અગિયેલ મુકામે જન્મેલા મેળવ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે નેન શ્રીમતી ચંપાબહેન ખૂબ જ ધાર્મિક ફેરસ મેટલમાં પણ તેમનું નામ ખંતીલા અને તપસ્વી મહિલા છે. મોખરે રહ્યું છે. તેમણે વર્ષ તપ, આઠ અઠ્ઠઈ, તેમ જ બહદ્ મુંબઈના જૈન સમાજની ઉપધાન પાંત્રીશમુ કરેલ છે. તેઓ , ધાર્મિક અને સામાજિક કલ્યાણલક્ષી મ. જૈન મહિલામંડળ (જ્ઞાતિના) પ્રવૃત્તિઓનાં સુવર્ણપૃષ્ઠ ઉપર શ્રી દશવર્ષ સુધી સેક્રેટરી પદે રહેલાં છે. શ્રી દેવચંદ જેઠાલાલ સંઘવી દેવચંદભાઈના અનેક નિર્ચાજ અને પોતાના ગામમાં સિદ્ધચક્ર પૂજન કરેલ છે. નિસ્વાર્થ ઉપકાર નેધાયા છે. મલાડમાં તે તેમના નામવાળું સમેત શિખરજી સંઘની પ્રતિષ્ઠા તેમણે દેવચંદનગર મુંબઈમાં મશહૂર છે. મલાડ ખાતે કરી તેમ જ મલાડમાં | સુખ અને સમૃદ્ધિમાં પણ તેમના સાદાસંયમી સદાચારી અને શ્રીમતી ચંપાબહેન દેવચંદભાઈ જૈન ઉપાશ્રય – “મણિભુવન”ની સરળ જીવન વ્યવહારને જ એ પણ એક લહાવો છે. કશી જ શિલારોપણુવિધિ કરી સંધ માટે ખુલ્લો મુકેલ છે. મોટાઈ કે આડંબર વગર એ સૌ કોઈને મળે છે. તેમના જીવન ચંપાબહેને પોતાના સમગ્ર જીવન દરમ્યાન ધ સેવા, નાનામેટાં પરથી કહી શકાય કે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવું એ એમને અનેક દાન, અને મલાડ ખાતે અનેક પ્રવૃત્તિઓને આરંભ કરીને જીવનમંત્ર છે. પુણ્યથી મળેલી સંપત્તિને પૂણ્ય કાર્યોમાં ઉદાર હાથે સારી એવી પ્રતિષ્ઠા સંપાદન કરેલી છે. વાપરે છે. હડિયેલ મુકામે તેમને જન્મ થયો. શૈક્ષણિક, ધાર્મિક, મધ્યમવર્ગના વસવાટ વગેરે વિવિધ ક્ષેત્રો તેમણે ઉપધાન, નવપદની ઓળી – ૯ તેમના દાનથી સમૃદ્ધ બન્યાં છે. અક્ષયનિધિ ૧૪ પૂર્વનાં એકાસણું સફળ ઉદ્યોગપતિ, સંનિષ્ઠ સમાજસેવક [ અનેકવિધ સંસ્થાઓની વગેરે કર્યા છે. મહેસાણું જિલ્લાના એ સફળતાપૂર્વક જવાબદારી વહન કરી રહ્યાં છે.] શિક્ષણપ્રેમી શ્રી મહુડી જૈન તીર્થધામે જૈન દેરાસરમાં દેવચંદભાઈએ મલાડમાં બી. જે. હાઈરલ પિતાના નામે શરૂ કરાવી ૨૭ દહેરીના શિલા સ્થાપન દાનવીર છે. જ્યારે પિતાના જિલ્લામાં (વતનમાં) પિતાના કુટુંબીજને શેઠશ્રી દેવચંદભાઈ જોડે કરાવ્યાં. આ દ્વારા હાઈસ્કૂલ શરૂ કરાવી છે. ઉપરાંત હિંમતનગર જૈન દેરાસરની શિલારથાપનની જવાબદારી પણ તેમણે પુણ્યાઈબંધી પૂર્ણ ઉપાર્જન કરનાર દાનેશ્વરી શ્રી દેવચંદભાઈ ઉપાડી લીધેલી. એ જ રીતે મુંબઈમાં ગુજરાત-મહારાષ્ટ્રમાં વસતા પિતાના જ્ઞાતિબંધુઓને સ્પેશ્યલ બસો પણ જનગા વાડીમાં એમણે ભૂમિદ્વારા ૨૪ તીર્થકર ભગવાન ક્ષે ગયા છે તેવી પાવનભૂમિના શ્રીમતી શાન્તાબેન દેવચંદભાઈ પૂજન કરાવેલું. આમ એમના જીવન સ્પર્શના કરાવી હતી. અને એ પતે સંધના સેવક બની રહ્યા હતા. દરમ્યાન, માની રહ્યા હતા. દરમ્યાન એમણે જૈન ધર્મ તેમ જ દેરાસરે સાથે ખૂબ જ અમીયતા તેમના જયેષ્ઠ પુત્ર શ્રી સુરેશભાઈ પણ બાપથી બેટા સવાયાની કહે- અને નિડરતા સાધી ધર્મ સેવામાં ચિત્ત પરેવ્યું. તેમણે બે વાર વતને સાચી ઠરાવી છે. અને જેને લીધે વ્યાપારક્ષેત્રે તેમ જ ધાર્મિક સમેતશિખરની યાત્રા કરેલી છે. આમ શાન્તાબહેન સાચાં ધર્મપરાયણ, ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. તપસ્વિની અને જેન કાર્યકર તરીકે સેવા બજાવેલ છે. શુભેચ્છા પાઠવે છે. શ્રી ભગવાન મેટલ રોલીંગ મીલ. મેન્યુફેકચર્સ એન્ડ ડી૦૨ પરબ્રાસ–સર્કસ, હેલોવાયર્સ, સ્ટેનલેસ સ્ટીલ હેપિટલ રીકવીઝીટસ અને વાસણો ફેકટરી : ટેલી : ઓફિસ : ગોવિંદનગર ઓફિસ : ૩૮૨૯૨૪ ગુરૂદત્તમંદિર મલાડ (વેસ્ટ) ૩૬૭૪૨૫ ઠાકર વાડી મુંબઈ-૬૪ ૩૫૬ ૮૮૧ મુંબઈ-૨ ફેકટરી : ૬૯૨૨ ૮૮ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy