________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૨૫૫
ક્રાંતિનો નાદ
સરૂમ છે. આર્યધર્મના વેદ સંસ્કારને જ્યાં વિશેષ પ્રાધાન્ય વિશ્વવ્યાપી આંદોલન “આર્ય સમાજને પરિચય. આપવામાં આવ્યું છે
આર્યસમાજની સ્થાપના મહાર્ષ દયાનંદ સરસ્વતીએ સન આર્યસમાજ એક જીવન જ્યોતિ
૧૮૭૫માં રાજકોટમાં અને તે જ અરસામાં મુંબઈમાં કરી હતી. આસમાજ કહે છે. કાળી ચા પીન. દેશ વિદેશોમાં મળી લગભગ ૨૦૦૦ આર્ય સમાજની સંસ્થા ગેનું સંગઠન. વેદ અને શાસ્ત્રના મહાન વિદ્વાન મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક હતા. મહર્ષિજના ઉદ્દેશ
ભારત બહાર વિદેશમાં ૩૦૦થી વધારે આર્ય સમાજે છે. મિથ્યાજ્ઞાન, મિથ્યાવિચાર અને અંધવિશ્વાસમાંથી વિશ્વના માનવોને
લગભગ એક કરોડ (૧૦૦૦૦૦૦૦) આર્ય સમાજના સભ્યો છે. મુક્ત કરી બુદ્ધિયુક્ત સત્યના રસ્તા ઉપર લાવવાનો હતો. આર્ય
ભારત અને વિદેશમાં મળી આર્યવીરદળની ૫૪૦ જેટલી સમાજ એ કોઈ મત, પંથ કે વાડો નથી. આર્યસમાજના સદસ્ય શાખાઓ છે. થવા મહર્ષિએ વિશ્વશાંતિમાં ઉપયોગી થવા જે નિયમ બતાવ્યા
ભારતમાં આર્યકુમાર પરિષદની લગભગ ૨૦૦ શાખાઓ છે. તેમાં ઈશ્વર નિરંજન નિરાકાર, જગતના રચનાર અને તેની જ
આર્ય સમાજ દ્વારા ૨૬૦ કૅલેજો અને હાઇસ્કૂલો ચાલે છે. ઉપાસના કરવી જોઈએ એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે. વેદન પઠન. ૨૮૦ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ચાલે છે. ૬ ગુરુકુળે અને પાઠન, અસત્યને ત્યાગ કરી સત્યને અને સત્યાચરણને સ્વીકાર સંસ્કૃત પાઠશાળાઓ ચાલે છે. ૨૦૦ ધર્માથે ઔષધાલયે ચાલે છે. કરવા જણાવ્યું છે. અન્ય નિયમોમાં સંસારને ઉપકાર કરવા શારીરિક
અછૂતો માટે ૪૦૦૦ પાઠશાળાઓ ચાલે છે. સંન્યાસીઓ, વ્યાખ્યાન
અ?” આત્મિક અને સામાજિક ઉન્નતિ સાધી સર્વની સાથે પ્રીતિપૂર્વક
કારે, ભજનિકે, અને પ્રચારકોની સંખ્યા ૧૦૦૦ ઉપરની છે. ૫૦૦ વર્તન કરવા, અંધશ્રદ્ધાને નાશ કરી વિદ્યાની વૃદ્ધિ કરવાની સાથે માતા
અતિથિગૃહ અને વ્યાયામ શાળાઓ ચાલે છે. ૫૦૦ પ્રેસ, સામાયિકે, સવની ઉનાત કરવા તથા સામાજિક સર્વ હિતકારી નિયમમાં પરતત્ર વાચનાલયે, અને પુસ્તકાલય છે. રહી પ્રત્યેક હિતકારી નિયમમાં સ્વતંત્ર રહેવાનું સૂચન કરે છે. અને આ બધાનું સંચાલન સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ શુદ્ધ સનાતન વૈદિક ધર્મના પ્રચાર-પ્રસાર માટેનું એકમાત્ર સંગઠન છે.
સભા – ન્યુદિલ્હી, શ્રી રમણુલાલ વ. દેસાઈના શબ્દોમાં કહીએ તે મહર્ષિ દયાનંદ દેશ-વિદેશોમાં કરવામાં આવે છે. (મુખ્યમથક દિહી) આર્યધર્મના ઈતિહાસમાં માર્ગસ્થંભ અને કીર્તિસ્થંભ ગણ્યા છે. આ પ્રતિનિધિ સભા - ઉત્તરપ્રદેશ - મુખ્યશહેર – લેખની ઓગણીસમી સદીમાં જગતના મહાવિચારમાંને પ્રમાણિક અન્વેષણ માંથી ધર્મ વિશુદ્ધિનાં અનેક મોજાં ઉછાળે ચડયાં - બ્રહ્મસમાજ,
– પંજાબ
જાલંધર પ્રાર્થનાસમાજ, થિસોફી, વેદાંતને વ્યવહારમાં ઉપયોગ કરવા
– બિહાર
પટણું – બંગાલ
કલકત્તા પ્રવૃત્ત થતું રામકૃષ્ણ મીશન શ્રેયસ્સાધક વર્ગ અને આર્ય સમાજ જેવી
૫ , , , – મધ્યભારત છે પ્રવૃત્તિઓ હિંદના ધર્મ શુદ્ધીકરણની સાક્ષી પૂરે છે. હિન્દુધર્મના
ભેપાલ
– મધ્યપ્રદેશ શુદ્ધીકરણમાં આર્ય સમાજને ઘણો મોટો ફાળો રહ્યો છે. ક્રાંતિનાં
નાગપુર મેજ ઉછાળનાર - એ મશાલચી મહાન સન્યાસી દયાનંદ આપણું
- રાજસ્થાન
અજમેર એક સમર્થ ધર્મગુરુ જ માત્ર નથી પણ હિન્દના અગ્રણી વિધાયક
– મધ્ય-દક્ષિણ
હૈદ્રાબાદ પણ બન્યા છે. એ નિષ્ઠિક બ્રહ્મચારીએ સત્યની શોધમાં આર્યધર્મનું
- મુંબઈ
વડોદરા રહસ્ય ઉકેલ્યું – વેદના મંત્ર અને વેદની ઋચાઓમાં વીરોની વાણું
- એરીસા
સંબલપુર સાંભળવા મળી – એના ઉપચારોમાં વિજેતાની ધમક હતી અને
- ગેવા મર્દાનગીભર્યા પડઘા પડતા હતા. વેદમાં સ્વામી દયાનંદે પરમ વીરત્વ
- દિહીરાજ્ય
નઈ દિલ્હી જોયું. અને તેથી જ આર્યધમી એમાં ઉત્સાહ, નવજીવન, અને બળ
– જમુકાશ્મીર
જમ્મુ ઉમેર્યા – ધર્મ એ રુદનને વિષય જ નથી એમણે એ પુરવાર કર્યું
- પૂર્વ આફ્રિકા વેદાચારના વીરગર્જન પ્રેરનાર અને ઉપનિષદનાં ભવ્ય ચિંતન શકય
- દક્ષિણ આફ્રિકા
3२०पन બનાવનાર આર્યોની સુંદર સમાજ રચના માટે જીવનભર ઝઝુમ્યા.
- ફીજી તેમની પ્રખર વિદ્વતા અને ચમત્કારિક બુદ્ધિના અનેક મઠમંદિરની
,, - ડચ-ગિયાના
પારમારિવો સંપત્તિ તેમના ચરણ આગળ મુકાઈ હતી પણ ઠોકર મારી. શરીરે ૧૮ , , , – બ્રહ્મદેશ
રંગુન અને સ્વભાવે તેઓ વીર હતા. હિન્દુધર્મને તેમણે વીરતા બક્ષી ૧૯ અમારકને આને લ રતા બી ૧૮ અમેરિકન આર્યન લીગ – ગયાના
જટાઉન તલવારના ટુકડા કરી નાખે એવું સામર્થ્ય. બબ્બેવારના ઝેરને ૨૦ આર્ય સભા
,, પિર્ટ લુઈસ પચાવ્યું. તેમના હૃદયમાં દયાનાં અખૂટ ઝરણાં વહેતાં – વિરોધીઓને ૨૧ ગુજરાત પ્રાં. પ્ર. સભા – ગુજરાત , વડોદરા તેમણે કદી અવગણ્યા નથી. પ્રહાર કરનારને પણ સર્વદા ક્ષમા
શ્રી ઓધવજી કાળીદાસ પારેખ વેદ પ્રચાર ફંડ આપી છે. એવા હતા એ વંદનીય વિભૂતિ –
આર્ય સમાજ–ભાવનગર.
કંકલી
કનિયા
સુવા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org