________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૨૫૭
ભૂતકાળમાં રાજા અને પ્રજા વચ્ચે મધ્યસ્થી બનીને રહેતા મહાજનના અગ્રણીઓ સર્વોપરી લેખાતા.
સ્વ. શ્રી અંબાલાલ ભાઈચંદ ગાંધી | શ્રી રમણલાલ અંબાલાલ ગાંધી કુલની સુગંધ તે ફૂલ ખીલતાં જ સાથે આવે અને ફૂલ | મેહનપુર ગામના વતની શ્રી રમણભાઈએ સાત ચોપડી સુધીને કરમાતાં સુમધુર સુવાસ પાછી અલ્પ સમયમાં ફૂલની સાથે જ જાય; જ અભ્યાસ કરેલ છે. ૧૫ વર્ષની વયથી પિતાને મદદરૂપ થવાના જ્યારે માનવીના સુકૃત્યોની ખુઓ – સુગંધ અવિરત આ સંસારે | આશયથી ધંધામાં શ્રીગણેશ કર્યા. મહેકતી જ રહે છે.
સંવત ૨૦૩૧માં મહુડી મુકામે છે. સ. વીશા શ્રીમાળી પંચશેઠશ્રી અંબાલાલ ગાંધીએ આવું જ કાંઈક જીવનમાં સાકાર | મહાજનને વહીવટ સ્વીકારી સુંદર કામગીરી કરી બતાવી. ૧૯૬૬માં કર્યું છે. મૂળ વતન મોહનપુર તાલુકે પ્રાંતિજ જિલ્લે સાબરકાંઠાના.| તેઓ ગામડેથી મુંબઈ આવી વસ્યા. પૂજય ઉપકારી વંદનીય પ્રતાપજીવનની કારકિર્દીની શરૂઆત જનસેવાથી કરી હતી. અને જનસેવાની | સૂરી આચાર્ય ભગવંત તથા પૂજ્ય શુભંકરસૂરીશ્વરજીની પ્રેરણાથી સાથે સાથે જ સન મેટલ વર્ક સની સ્થાપનાના શ્રીગણેશ માંડ્યા. | ધર્મમય જીવન જીવતાં તેમના શુભ આશીર્વાદથી દિનપ્રતિદિન સારી - તેઓશ્રી નીડર સ્વભાવના અને સુશીલ સંસ્કારયુક્ત હતા. પ્રગતિને પામ્યા છે. હરસોલ સત્તાવીશ વિશા શ્રીમાળીના મહાજનના વારસાગત પંચ ત્યાગ અને તપશ્ચર્યાથી જીવન જીવતાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી મહાજનને વહીવટ સુંદર રીતે કરી સુમિલન જાળવી રાખ્યું હતું. | સુભદ્રાબેન પણ જૈન સમાજના મૂક સેવિકા છે. મુ.શ્રી રમણભાઈ શુભેરછકે :
ગુપ્તદાનના રસિયા છે. મેહનપુર મહાજન જ્ઞાતિનું પ્રથમ સંમેલન
તા. ૧૮-૩-૦૯ના રોજ એમની આગેવાની હેઠળ ભરવામાં આવેલું, શ્રી જીતેન્દ્રકુમાર આર. ગાંધી
સ્વાવલંબી, સ્વતંત્ર બુદ્ધિશક્તિ ધરાવતા તેમ જ હંમેશા શ્રીમતી આર. જે. ગાંધી,
પ્રવૃત્તિમય જીવનના આગ્રહી હોવાને કારણે વિવિધક્ષેત્રે આગવું શ્રીમતી સુભદ્રાબેન આર. ગાંધી
સ્થાન ધરાવે છે.
Prop. R. A. Gandhi
office : 377075. Resi : 366114
SUN METAL WORKS Manufacturers & Wholesale Dealers of : FERROUS, NON-FERROUS METALS, STAINLESS STEEL CIRCLES, STRIPS, CUTPIECES, UTENSILS
& CUTLERY ETC. & JOB WORK
OFFICE & FACTORY : 3 B, Gilder Lane, Lamington Road, Bombay-400 008
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org