________________
વિશ્વની અસ્મિતા
૧૧૨
મારકાનો પરિચય કરાવો એ ભગીરથ કાર્ય છે તેથી શ્રદ્ધાનું દર્શન કરાવે છે. બેબિલોનના લોકો ઈશ્વરને કેટલાંક વિશ્વપ્રસિદ્ધ સ્થાપત્યકીય સ્મારકને જ પરિચય વાસ પર્વત પર હોવાનું માનતા પણ આ પ્રદેશમાં આ લેખમાં આપવાનો પ્રયત્ન છે.
પર્વતે હતા નહીં તેથી અહીંના લોકોએ પર્વતની ગરજ ઈજિપ્તના પિરામિડ
સારવા કિંગુરત પ્રકારનું સ્થાપત્ય બાંધ્યું, નીચેથી ઉપર
જતાં ક્રમે કમે ઓછી લંબાઈ-પહોળાઈ ધરાવતા ચાર ઇજિત એટલે પિરામિડો દેશ. પિરામિડ શબ્દ
કે પાંચ થરો વડે ઝિગુરતનું બાંધકામ કરેલું હોય ઈજિપ્તની કલા અને ધર્મભાવનાને સૂચક બની ગયો છે. પિરામિડ એટલે ઈજિપ્તના રાજા-રાણીઓની શંકુ આકારની
છે. ઉરને ઝિગુરત વિશ્વ પ્રસિદ્ધ છે. ઉર્નામુ અને ત્રીજા
રાજવંશના અન્ય રાજાઓએ તેને જીર્ણોદ્ધાર કરાખ્યો હતો. કબરો. ઈજિપ્તના લોકો આત્માની અમરતા અને પુનર્જનમ
તેના પાયામાં આ ઝિગુરતને વિસ્તાર ૨૦૫ x ૧૪૧ ફૂટ માં માનતા તેથી શબને મસાલા ભરીને પિરામિડોમાં
છે જ્યારે તેની કુલ ઊંચાઈ ૭૦ ફૂટ છે. સૌથી ઉપરના સાચવી રાખતા. ભવિષ્યમાં જ્યારે પણ મૃત શરીર
થરે મંદિર આવેલું છે. ઝિગુરતની વચ્ચેનું બાંધકામ કા ચી પુનજીવિત થશે ત્યારે તેને ભૌતિક જરૂરિયાતની અગવડ ન પડે તે માટે પિરામિડોમાં અનાજ અને રાચર ચીલું
ઈટેનું છે જ્યારે આજુબાજુ પાકી ઇંટેનું આઠ ફૂટનું
પડે છે. બીજો વિશ્વપ્રસિદ્ધ ઝિગુરત સુસાની પાસે આવેલો મૂકવામાં આવતું. કયારેક તે જીવતાં દાસદાસીઓ તથા
એલમનો ઝિગુરત છે. આ ઝિગુરતને પાંચ થર હતા. તેના રાજાઓની પ્રિય વ્યક્તિઓને પણ જીવતી જ પિરામિડમાં
પાયાને વિસ્તાર ૩૫૦ ફટ સમચોરસ અને તેની ઊંચાઈ ચણી દેવામાં આવતી. નાઈલ નદીના કાંઠે ૬૦ માઈલના વિસ્તારમાં આવા પિરામિડો પાંચ હજાર વર્ષથી આજે 19૪ ફૂટ હતા. પણ ઇજિપ્તના ગૌરવસમા ઊભા છે.
ચીનની દીવાલ સક્કારાને પગથિયાંવાળા ઘાટોપિરામિડ, મેયડ્રમને પિરામિડ, સેનેફેરને પિરામિડ, કેરો પાસે ચેઓપ્સનો
સંરક્ષણ માટે બાંધવામાં આવેલ દીવાલ જેવું બાંધ. ભવ્ય પિરામિડ, ચેનને પિરામિડ, માયર્કરાનાસના કામ પણ વિશ્વના સ્થાપત્યને અમર વારસો બની શકે પિરામિડ, સહરાનો પિરામિડ વગેરે નોંધપાત્ર પિરામિડો :
પાત્ર પિરામિડા છે. દેશના સરંક્ષણ માટે બાંધવામાં આવેલી દીવાલ દ્વારા છે. સર્વ પિરામિડોમાં રાજા ચેઓસે ખુફુમાં બંધાવેલા ચીને જગતને એક બલંદ સ્થાપત્યની ભેટ ધરી છે. મિરામિડ ભવ્ય છે. ૧૩ એકરમાં ઊભેલા આ પિરામિડનું વિશ્વની સૌથી મોટી ચીનની આ દીવાલ ૫૩ ફૂટ ઊંચી, તલમાન ૭૫૬ ફેટનું છે જ્યારે તેના ઉ ચાઈ ૪૮૦ ફૂટ ૧૫ થી ૨૦ ફટ પહોળી અને ૧૮૮૦ માઈલ લાંબી છે. છે. રોમના સેટ પીટરના દેવળ કરતાં તેનું કદ લગભગ ઉત્તર અને મધ્ય એશિયાની જંગલી ટળીઓના આકબમણું કહી શકાય. આ ઉનંગ પિરામિડને બાંધતાં એક
મણુથી બચવા માટે આ ભવ્ય દીવાલનું નિર્માણ કરવામાં લાખ મજૂરોને ૨૦ વર્ષ લાગ્યાં હતાં. ૨.૫ ટન વજનની
આવ્યું હતું. સમગ્ર દીવાલનું બાંધકામ ઇંટેરી છે. બાંધએક એવી હજારો શિલાઓ તેમાં વાપરવામાં આવી છે.
કામના સ્થળે જ ઇંટો પકવવામાં આવતી હતી પરંતુ માત્ર કરવત જેવાં નાનાં ઓજારોને વપરાશ હતો તે
દીવાલ પહાડી પ્રદેશમાંથી પણ પસાર થતી હોવાથી સમયે લગભગ પાંચ ફૂટ ઊંચાં આવાં રાક્ષસી
ઇંટે બનાવવાની માટી દૂરના પ્રદેશોમાંથી લાવવી પડતી બાંધકામ કોઈપણ પ્રકારનાં યંત્રોની મદદ વિના માત્ર
હતી. બે સમાંતર દીવાલ ચણીને તેમની વચ્ચેનો ભાગ માનવબળ વડે જ રણપ્રદેશમાં બાંધવા એ સાચે જ
એ જ માટીથી ભરી દેવામાં આવતું. ત્યાર બાદ તેની પર ઈંટે આશ્ચર્યકારક છે. ઈજિપ્તના પિરામિડો પ્રાચીન ઈજિપ્તની અને પથ્થરના ટુકડા આચ્છાદિત કરી દેવામાં આવતા. માનવ શક્તિ, શિલ્પકલાની પદ્ધતિ, ભવન નિર્માણનું દરેક સો વારે બુર ઊભા કરવામાં આવ્યા છે, ઈસ્વી. કૌશલ્ય અને મૃત્યુ પછીના જીવનમાં વિશ્વાસના સાક્ષી પ ત્રીજી સદીમાં શી-ઠાંગતી s છે. તેથી જ પિરામિડો વિશ્વન વિસ્મયકારક સ્મારક છે. સમય દરમ્યાન આ તોતિંગ દીવાલન બાંધકામ શરૂ થ ચ' ઝિંગુરત
હતું અને ૧૫-૧૬મી સદીમાં મીંગ વંશના શાસનકાળ | ઝિશરત એ બેબિલોનની સંસ્કૃતિનું ધાર્મિક સ્થાપત્ય દરમ્યાન તેનું બાંધકામ પૂરું થયું હતું. આમ તેનું બાંધછે. તે બેબિલોનની સંસ્કૃતિના લોકોની ઈશ્વર પ્રત્યેની કામ પૂરું થતાં લગભગ ૧૯૦૦ જેટલાં વર્ષ થયાં હતાં.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org