________________
૧૨૩૮
વિશ્વની અસ્મિતા
માગ ગ્રહણ કર્યો. બાળપણમાંથી જ પરાવલંબી બનવાને પ્રાપ્ત થઈ છે એમ તેઓ માને છે. પ્રવાસના – યાત્રાના બદલે સ્વાવલંબી બનવાના એમને કેડ હતા. નાને-મેટો શોખીન છે. પોતાના ધંધાર્થે ભારતનાં તમામ સ્થળોએ પણ ધંધો લઈને બેસવાની એમની એકમાત્ર ઝંખના ફરેલા છે. હતી. તેમને ધ ધ પહેલાં શીખવાની ખૂષ જ ઈચ્છા હતી
શેકશ્રી પંજરામ વિદ્યારામ ગેરએટલે એક વેપારીને ત્યાં સારો એવો સમય રહી ધંધાની કેટલીક મહત્વની બાબતેથી તે વાકેફ બન્યા.
જેઓશ્રી નવી શિણોલ ગામના વતની છે. તેઓશ્રી
ધંધાના ક્ષેત્રે પ્રથમથી જ ઉત્સાહી છે. ૧૮ વર્ષની નાની તેઓ હરસોલ સત્તાવીસ વિસા શ્રીમાળી મહાજનની વયે શેઠશ્રી પુંજીરામે ધંધાના શ્રીગણેશ કર્યા. ત્યાર બાદ પ્રમુખ હતા તથા હસેલ સ. વિ. શ્રી જૈન બેડિંગના
૪૫ વર્ષની ભર જુવાનીમાં જાહેર કાર્યમાં પિતાની સેવા પ્રમુખ તરીકે લાંબા સમય સુધી એકધારી સેવાઓ આપવાની શરૂઆત કરી. એમને પોતાના બાહુબળે ખેતીની આપી છે.
કાર્યવાહીને ખૂબ જ વિકસાવી. ૧૯૫૩માં હિંમતનગરયાત્રા એમના જીવનનો રસવતો વિષય છે. તેમણે ના આંગણે પોતાની માલિકીની “હરિહર દુગ્ધાલય” નામની સમગ્ર ભારતભરની અને ખાસ કરીને સમેતશિખરની દુકાન શરૂ કરી. તેમના સ્વભાવમાં મિલનસારપણું, લોકો યાત્રા કરેલ છે. શિક્ષણિક ક્ષેત્રે એમને ઘણો ઊંડો રસ છે. પ્રત્યેની સ૬ માવના, પરગજુપણું, દયાળુ જીવન જીવનારા પોતાના ગામની હાઈસ્કૂલમાં સારું એવું દાન આપેલ છે, અને પોતાના માદરે વતનને આગળ લાવવાની એક નેમ તેમનાં પત્ની ગજરાબેન તેમના જેવાં જ પ્રેમાળ, લાગણીને લઈને બેઠેલા શ્રી પુંજીરામભાઈ શિણોલ કેળવણી શીલ, ધાર્મિક અને ઉદાર સ્વભાવના છે. પિતાના મંડળના ઉપપ્રમુખ છે. પિતાના ગામમાં વિકાસ અર્થે વિકાસમાં પ્રતાપસૂરિ – આચાર્યશ્રીના પ્રેરક ધર્મ મયી સારી એવી દાનની રકમ આપેલ છે. હિંમતનગર કેળવણી પ્રેરણાનો સારો એવો ફાળો છે એમ તેઓશ્રી માને છે. મંડળના પણ તેઓશ્રી લાઈફ મેમ્બર છે. બીજી અનેક
સંસ્થાઓ સાથે તેઓ ખૂબ જ નિકટથી સંકળાયેલા છે, શ્રી લક્ષ્મીચંદ કચરાલાલ ગાંધી
તેઓશ્રી પિતાની જ્ઞાતિમાં પણ અગ્રસ્થાન ભેગવે છે. મોહનપુરના વતની, મેટ્રિક સુધી અભ્યાસ કરી તેઓશ્રી ધર્મપ્રેમી અને ધર્મ પરાયણ વૃત્તિના હોઈ વેપારમાં ઉભાહપૂર્વક ઝંપલાવનાર લમીચંદભાઈ કુશળ
ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની યાત્રાએ પણ ખેડેલી વેપારી છે. તેમણે પોતાના વ્યવસાયની શરૂઆત મુંબઈમાં
છે. તેમના જીવનમાં સાદાઈ અને નિ:વાથી પણ વણાયેલું સ્ટીલ બજારમાં એક નાનકડા ધંધાથી કરી હતી. હિ.
હોઈ તેઓશ્રી લોકો પ્રય બન્યા છે. સ. વિ. શ્રી. જૈન યુવક સંઘમાં રહીને - ધંધાને યોગ્ય સ્વ. શેઠશ્રી કાન્તિલાલ અમૃતલાલ વખારિયા. ઓપ આપેલ હતો. ત્યાર બાદ એમના જેવા અન્ય ભાઈઓએ સહાયરૂપ થવા ધંધાની સાથે સાથે જાહેર ક્ષેત્રમાં ઝંપલાવ્યું. હરસોલ જૈન યુવક સંઘના માનદ પ્રમુખ તરીકે પાંચ વર્ષ રહ્યા. ત્યાર પછી તેમાં વધુ રસ લઈ શકાય તે માટે તેઓ મત્રી તરીકે રહ્યા હતા. ત્યાર બાદ હરસેલ સત્તાવીસ કેળવણી મંડળના ચેરમેન તરીકે પણ મહત્ત્વની જવાબદારી એમણે ઉપાડેલી હતી.
કારની
મુંબઈ - સાધના વિદ્યાલયના સક્રિય કાર્યકર છે. તેઓશ્રી સાબરકાંઠાના વીરાવાડા ગામના વતની – કેળવણી ક્ષેત્રે અતિ થ વિશેષ તરીકે પધારી ઈનામ વિત.
અત્યંત ધાર્મિક વૃત્તિ ધરાવનાર. આમ તે તેઓ વેપારના રણ કરેલ છે. કેળવણી ક્ષેત્રે તથા સંસ્થાના હિતાર્થે
ક્ષેત્રમાં ઘણું જ આગળ પડતા હતા. તેમનાં પનીશ્રી તન-મન-ધનથી સદા સર્વદા સેવાભાવી રહેલ છે.
મોતીબહેન પણ અડપોદરાનાં વતની – બને ધાર્મિક પૂ. આચાર્ય પ્રતાપસૂરિ ગુરુદેવની પ્રેરણાથી અને જીવન જીવવાવાળાં હતાં. ગામડામાંથી એમણે વેપારની પ્રવચને દ્વારા તેમને ચગ્ય જીવન જીવવાની ગુરુચાવી શરૂઆત કરેલી પણ એમની વેપાર પ્રત્યેની અનેરી એવી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org