SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1282
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩૭ સંદર્ભગ્રંથ ભાગ-૨ શ્રી રમણલાલ હકમચંદ શાહ રૂપાલ ગ્રામ વિકાસ વિના સંચાલક બન્યા પછી છ મહિના સુધી સાર્વજનિક દવાખાનામાં સેવા આપી સાબરકાંઠાના અડપેદરા નામના વતની રમણલાલભાઈ અડપોદરા ગ્રામજનોની પ્રેકભરી વિનંતીને માન આપીને માત્ર ગુજરાતી છે પડીનો જ અભ્યાસ કરીને પણ ત્યાં પ્રાઈવેટ દવાખાનાની શરૂઆત કરી, હાલ રાયગઢમાં સફળતાના પરમ શિખરે હાલ વિરાજમાન છે. ૧૬ વર્ષની દવાખાનું કરી સેવા આપી રહ્યા છે. ઉંમરે ભાઈશ્રી રમણલાલભાઈ એ પિતાજીના ચાલુ ધંધા માત્ર ડોકટર તરીકે જ નહી પરંતુ સામાજિક પર જીવનની શરૂઆત કરી. કાર્યકર્તા તરીકે છે. એમનું એડ્ડનું કેશવદાન છે. માત્ર પિતાના જ ધંધામાં રચ્યા પચ્યા રહેવાથી તેઓશ્રી સુભાષ ઈરી, અડદરાના ચેરમેન તરીકે એમણે ક્યારેય તૃપ્તિ અનુભવી નથી, ૩૨ વર્ષની ઉંમરે હતા, ગ્રામવિકાસ સમિતિના પણ ચેરમેન બન્યા હતા. જાહેર કાર્યની એમણે શરૂઆત કરી. અડપોદરા એજ્યુ. સેસાયટીના મંત્રી તરીકે છેલ્લાં સાત રવભાવે સ્વાવલંબી, વિચક્ષણ, બુદ્ધિમાન અને નિપુ- વર્ષથી ઓનરરી સેવા આપી રહેલ છે. આ ઉપરાંત શિક્ષણ તાથી તેઓ પ્રગતિમય જીવન જીવી રહ્યા છે. ક્ષેત્રે પણ ઊડે રસ ધરાવે છે. અડપોદરા જેવા નાનકડા ધાર્મિક ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રમાં પણ એમણે ખૂબ ગામમાં માધ્યમિક શિક્ષણની શરૂઆત તેમના અથાગ ઊંડો રસ કેળ હતો. એજયુકેશન સોસાયટીના પ્રયત્નથી થયેલ છે. જે દિન-પ્રતિદિન પ્રગતિશીલ બની રહી ખજાનચી તરીકે તેઓ હતા. અને હાલ ઉપપ્રમુખ તરીકે છે. જ્ઞાતિના – ધાર્મિક ક્ષેત્રની કાર્યવાહીમાં તેઓ અગ્ર સ્થાને રહ્યા છે. તેઓ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત અડપોદરા જૈન આ ઉપરાંત ૧૯૪૨માં મિલિટરી કેમ્પમાં તેઓએ મહાજનના તેઓ દ્રસ્ટી પણ છે. હરસેલ સત્તાવીસા ડોકટર તરીકે સેવાઓ આપેલ છે. ૧૯૭૯માં તેમને જૈન બોર્ડિંગ - કારોબારીના તેઓ સભ્ય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન હિંમતનગર બ્રાંચમાં સેવા અડપોદરા ગ્રામવિકાસ સમિતિના સેવાભાવી મંત્રી આપવા બદલ માનપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. , તરીકે પણ સેવા બજાવી રહ્યા છે. પ્રાથમિક શાળા કમિટીના ઈડરના વતની ડો. ચંદુન્નાઈ પ્રવાસના પણ ખૂબ પણ તેઓ સભ્ય હતા. ગામની હાઈસ્કૂલમાં તેઓએ રૂમ આ તમામ રસિક છે. કચ્છ, યુ. પી, કાઠિયાવાડ, ઉત્તર પ્રદેશ, મારવાડ છે, બનાવી આપેલ છે. આ ઉપરાંત ધાર્મિક ક્ષેત્રે પણ તેમણે તે તમણ વિ. અનેક સ્થળોએ તેમણે યાત્રા કરેલી છે. તેમનાં ધર્મ સારો એવો ફાળો આપે છે. મહેસાણામાં દેરાસર - પત્ની શારદાબહેન પણ તેમની જેમ જ પ્રેમાળ, ખંતીલાં, ભોજનશાળામાં ઉદારતાથી ફાળો આપે છે. પાલીતાણામાં પરગજુ અને ધાર્મિક છે. પણુ ગઢ ઉપર ભગવાનની પ્રતિષ્ઠા કરાવેલ છે. શ્રી કચરાલાલ ભાઈચંદ ગાંધી તેઓ યાત્રાના રસિયા છે. સારાષ્ટ્ર, કચ્છ, મારવાડ મહારાષ્ટ્રની તેઓએ યાત્રાઓ કરેલી છે. લીલાવતીબહેનતેમનાં પત્ની પણ સેવાભાવી, તપસ્વિની અને ધાર્મિક વિચારો ધરાવે છે. ધાર્મિક ક્ષેત્રે એમનું ખૂબ મહત્વનું ચગદાન છે, ડે. ચંદુલાલ અમથાલાલ મહેતા ૧૮ વર્ષની વયે મેટ્રિકની પરીક્ષા પાસ કરી ફેકટરી લાઈન મેળવવાની ઉમેદ રાખી તેના માટે માનસિક રીતે સજજ થઈ અભ્યાસ ક્ષેત્રે આરૂઢ બનનાર ચંદુભાઈ એ સાબરકાંઠાના પાટનગર હિંમતનગરમાં, સિવિલ હોષિટલમાં ડોકટરશિપની શરૂઆત કરી. તદ ઉપરાંત સાબરકાંઠાના ભિલોડા, ટીટેઈ જેવા પછાત વિસ્તારમાં સરકારી હિંમતનગર તાલુકાના મોહનપુર ગામના વતની છે. ડોકટર તરીકે સેવા આપેલ છે. માત્ર છ રણ અભ્યાસ કર્યા પછી તેમણે કરીને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy